________________
જાપાનનું આધુનિકીકરણ
- પ્રા. એસ. વી. જાની
જાપાન એ એશિયામાં પેસિફિક મહાસાગરમાં
સમ્રાટની સત્તાની પુનઃસ્થાપના અતિશય પૂર્વમાં આવેલા સેંકડો ટાપુઓનો દેશ છે જેમાંથી મુખ્ય ચાર ટાપુઓ આ પ્રમાણે છે–હોળુ, શિકાકુ,
(મેઇજી યુગની સ્થાપના) કયુશુ અને હક્કાઈડે. તેનું ક્ષેત્રફળ ૧,૪૭,૭૨૭ ચોરસ જાપાનમાં રાજકીય ક્ષેત્રે સાચી સત્તાને અધિકારી માઈલ અને વસતી લગભગ ૧૦ કરોડની છે. જાપાન સમ્રાટ હતું, પરંતુ ૧૨મી સદીથી સાચી સત્તા શાન અત્યંત પૂર્વમાં આવેલ દેશ હોવાથી તેને “ઊગતા (વર્તમાન યુગના વડા પ્રધાન) ના હાથમાં હતી. તેમાં સૂર્યને દેશ” પણ કહેવામાં આવે છે. આધુનિક યુગમાં પણ ૧૬૦૩ થી તો તોફગાવા કુળની વ્યક્તિએ જ શગૂન તો તે એશિયાના રાષ્ટ્રોમાં પ્રગતિની દષ્ટિએ “મધ્યાહુને પદે આવતી તેથી ૧૬૦૩થી ૧૮૬૭ સુધીને યુગ તાકુગાવા આવેલ સૂર્ય' બન્યો છે.
યુગ તરીકે ઓળખાય છે. જાપાનને સામંત વગ તથા
સામાન્ય પ્રજાજને શગૂનની એકહથ્થુ સત્તાથી કંટાળીને ઓગણીસમી સદીની શરૂઆત સુધી જાપાને પણ
તેને વિરોધ કરવા લાગ્યા હતા. તેઓ એમ ઈચ્છતા હતા કે ચીનની જેમ “બંધબારણાની નીતિ” અપનાવી હતી.
સમ્રાટ સાચી સત્તા પિતાના હાથમાં લે. તેવામાં ૧૮૬૭માં ૧૬૩માં જાપાને વિદેશીઓ માટે જાપાનમાં પ્રવેશબંધી કરી ત્યારથી છેક ૧૮૫૩ સુધી જાપાનના દરવાજા બહારની
જાપાનના તત્કાલીન સમ્રાટ અને શગૂન મૃત્યુ પામ્યા.
૧૪ વર્ષને મુત્સહિત ‘મેઈજી” નામ ધારણ કરી સમ્રાટ દુનિયા માટે લગભગ બંધ હતા. ચીનનાં દ્વાર પશ્ચિમનાં રાષ્ટ્રો
તરીકે ગાદી ઉપર બેઠે. નવા શગુન કેઈકીએ પ્રજાના માટે ખોલવાનો યશ ઈંડને જાય છે તે જાપાનનાં દ્વાર
દબાણને કારણે પિતાના હોદ્દાનું રાજીનામું આપ્યું. સમ્રાટે પાશ્ચાત્ય રાષ્ટ્રો માટે ખોલવાને યશ અમેરિકાને જાય છે.
તેના ત્યાગની કદર કરી તેને સંરક્ષણ અને વિદેશ ખાતાને જાપાનમાં અમેરિકાના આગમન પહેલાં સ્પેન, પગાલ અને
વડે ચાલુ રાખ્યું. પરંતુ શગૂનના વિરોધીઓએ સમ્રાટને નેધરલેંડ ત્યાં પહોંચી ગયાં હતાં, પરંતુ તે દેશો મુખ્યત્વે
મહેલમાં કેદ કરી શગૂન પદ નાબૂદ કર્યાની જાહેરાત ધર્મપ્રચાર માટે ગયા હતા, રાજકીય દષ્ટિએ જાપાનને
કરાવી. પરિણામે જાપાનમાં સાડા સાત સદીથી ચાલતી જગત સમક્ષ ખુલ્લું મૂકવાનું કાર્ય અમેરિકાએ કર્યું.
આવેલી શગૂનની સત્તાનો અંત આવ્યો અને સાચી ૧૮૫૩માં અમેરિકાના પ્રમુખ ફિલિમોરનો પત્ર લઈને
સંપૂર્ણ સત્તા સમ્રાટના હાથમાં આવી ગઈ. આમ ૧૮૬૮થી અમેરિકાને નૌકાધિપતિ કોમેડોર મેથ્ય સી. પરી ચાર
જાપાનમાં એક નવા યુગની શરૂઆત થઈ જે મેઈજી વહાણેના કાફલા સાથે જાપાન પહોંચ્યો અને જાપાને
(ભવ્ય) યુગ તરીકે ઓળખાય છે. ૧૮૫૩માં કોમેડાર ૧૮૫૪માં અમેરિકા સાથે કનાગાવાની સંધિ કરી. તદ.
પેરીના આગમન સાથે જાપાનની પ્રગતિ માટેના દરવાજા નુસાર જાપાનનાં બે બંદરો વિદેશીઓ માટે ખુ દલાં મુકાયાં. ત્યાર પછી ઈંગ્લેંડ, ફ્રાન્સ, હોલેન્ડ અને રશિયાએ પણ
ખુલા થયા અને ૧૮૬૮માં સમ્રાટની સત્તાની પુનઃસ્થાપના
સાથે મેઈજી યુગ (૧૮૬૮-૧૯૧૨) માં જાપાનનું આધુજાપાન સાથે સંધિ કરી અમેરિકા જેવી સગવડ મેળવી.
નિકીકરણ અને પશ્ચિમીકરણ થયું. તેના પરિણામે સમ્રાટ કોમેડોર પેરીનું આગમન જાપાનનાં ઈતિહાસનો એક
મેઇજી (ભથ) ને યુગ, તેના ખરા અર્થમાં જાપાનને મહવને બનાવે છે, કારણ કે તેના આગમન પછી
ભવ્ય કે ગૌરવપૂર્ણ યુગ બને. જાપાનનાં દ્વાર પશ્ચિમી રાષ્ટ્રો માટે ખુલ્લો મુકાયા એટલું જ નહિ પરંતુ તેની પ્રગતિનાં દ્વાર પણ ખુલેલાં | ન સમ્રાટ મેઈઝ નાની ઉમર હોવા છતાં ચીનની થયાં. પરિણામે પાશ્ચાત્ય પ્રગતિની હવા જાપાનમાં જેમ પ્રતિક્રિયાવાદી રાજમાતા કે જુનવાણી દરબારીઓના પ્રવેશી.
સંરક્ષણ કે અસર હેઠળ ન હતો. તે મૂખ, દુરાચરણ કે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org