________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૨૧૭
નાણાંથી રણપ્રદેશને નવસાય કરવાના પ્રયત્નો ઝડપથી વરસાદથી વનસ્પતિનું પ્રમાણ એકદમ ઓછું તેમજ અમુક આગળ વધી રહ્યા છે. સાઉદી અરેબિયામાં પાણીની અછત વિસ્તારમાં જ છે. બાકી તે સૂકા ખડકાળ અને રેતાળ છે, પરંતુ પીવાનું પાણી, ખેતી, ઉદ્યોગ, જળવિદ્યુત વગેરે પ્રદેશમાં પવન પૂરજોશથી ફેંકાય છે અને માનવ ઉપયોગી માટે પાણીનો પુરવઠો જરૂરી છે. દેશમાં હાલમાં સમુદ્રના ફળદ્રુપ જમીનને પણ બિનઉપયોગી બનાવે છે. પાણીને નિષ્પદનની ક્રિયા દ્વારા ઉપયોગમાં લઈ શકાય તે માટેના પ્લાન નક્કી થઈ ગયા છે. સાઉદી અરેબિયાને રણનાં મહત્ત્વનાં લક્ષણેને લીધે રણુ વસ્તીને બહ જે પાણીનો પ્લાન છે તે ઈ.સ. ૧૯૮૦ના વર્ષમાં દેશના અહ૫ પ્રમાણમાં જ ટેકો આપી શકયું છે. રણદ્વીપમાં ખનિજ તેલના જથ્થા જેટલું પાણી ઉત્પન કરશે. દેશના અને સિંચાઈનું પાણી પહોંચી શકયું હોય તેવા પ્રદેશમાં પૂર્વ કિનારાથી દેશની રાજધાની રિયાધ સુધી ૫૬૦ કિલો. વસ્તી કંઈક ઠીક પ્રમાણમાં વસેલી દેખાય છે. કારણ કે મીટરની રેલવે બાંધવાનું કામ દેશમાં ચાલુ છે.
તેવા પ્રદેશમાં ખેતીવાડી શકય બની છે જેથી ખેતીના
પાક ઉત્પનન થવાથી માનવની જીવન જરૂરિયાતો આમાંથી ભારતના રણને નવસાધ્ય કરવા માટે કેટલા પ્રયત્નો
મળે છે. વેરાન કે ઉજજડ રણમાં જ્યાં ઘાસ થોડા થયા છે તેમાં કેટલીક સફળતા પણ મળી છે. સતલજ.
પ્રમાણમાં છે ત્યાં નમાડ લેકે પિતાનાં પશુઓને માંથી એક નહેર રાજસ્થાન રાજ્યના છેક અતિ શુષ્ક
ચરાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર ભાગમાં પાણી લઈ જશે અને પછી ખેતીવાડી શક્ય બનશે.
કરતા હોય છે. પણ આવી પરિસ્થિતિમાં કયાંક પાણી ભારતના રણને અટકાવવા માટે અત્યારે ઘણું જ પ્રયોગો
રણુદ્વીપમાં પશુઓ માટે મળવું જરૂરી છે. આ પ્રકારનાં થઈ રહ્યા છે. પશ્ચિમ રાજસ્થાનમાં જોધપુર શહેરથી થોડા
પશુઓને ચરવા માટે સ્થળાંતરો ઝડપથી થતાં હોય છે, કિલોમીટર દુર ભારતીય વૈજ્ઞાનિક રણને આગળ વધતું
કારણ કે વરસાદ ઓછો પડતો હોવાથી જમીનમાંથી અટકાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જે ૪૦ એકરના
ભેજ તરત જ સુકાઈ જાય છે તેમજ ઘાસને પુરવઠે પણ વિસ્તારમાં તારની વાડ તયાર કરીને માનવી અને ઢોરની
ખલાસ થઈ જાય છે. અસરથી રણને રક્ષણ આપ્યું છે. પ્રયોગ પરથી સાબિત થયું છે કે રણના બધા જ વિસ્તારમાં ખેતી પાક શકય
શુષ્ક રણ વિસ્તારોમાં વસ્તુનું ઉત્પાદન ઓછું છે બની શકે તેમ છે, જે સિંચાઈનું પાણી પ્રાપ્ત થાય તો
તેમજ વસ્તી પણ ઓછી છે, જેમના માટે બહુ વિપુલ આ બધા પ્રયોગો ઈન્ડિયન સેલ એરીડ ઝોન રિસર્ચ
પ્રમાણમાં આયાત વસ્તુઓની જરૂર પડતી નથી. રણપ્રદેશઈન્સ્ટીટયુટ દ્વારા થઈ રહ્યા છે.
નો માનવી ઓછી જરૂરિયાતોથી જીવન જીવતાં ટેવાયેલો ગુજરાત અને રાજસ્થાનના માં આવેલા રણ વિસ્તારને
છે. રણદ્વીપમાં આ આયાત-નિકાસ થોડા પ્રમાણમાં રહેલી
જોવા મળે છે. પ્રથમ માલના વહન માટે ઊંટનો વિશેષ હરિયાળા બનાવવામાં નર્મદા પેજના ઉપયોગી થવાની છે. કચ્છના સૂકા ભૂમિ વિસ્તારને સિંચાઈનો લાભ થાય
- ઉપયોગ થતો. પરંતુ હાલમાં ઊંટનો ઉપયોગ વિશેષ તેમ છે. આ યોજના દ્વારા કચ્છના મેટા રણને બનીને
રણને ઓળંગીને માલનું વહન કરવામાં થતો નથી. વિસ્તાર નવસાધ્ય કરી શકાશે. નર્મદા યેજનામાં પાણીને
રણનાં કિનારાનાં સ્થળામાં તે રેલવે અને ટૂંકની સંખ્યા છેક કંડલા સુધી તથા રાજસ્થાનના બારમેર અને ઝાલોર
પણ વધવા લાગી છે. હાલમાં ઊંટને વિશેષ ઉપયોગ
રેલવે સ્ટેશનો અને સમુદ્રના બંદરની આજુબાજુ જોવા જિહલાઓને પણ પાણીને લાભ મળે તેમ છે. ગુજરાતની
મળે છે. રણમાં રેલવે, સડકને વિકાસ થવાથી રણના ૩૨ લાખ હેકટર જમીનને પાણી મળશે જેથી રાજ્યમાં અનની અછત હળવી બનશે.
કેટલાક ભાગોમાં ઝડપથી ક્રાંતિ આવવા લાગી છે. ખાસ
કરીને જે કે રણુમાં સ્થાનિક વેપાર વિશેષ જોવા મળે (૧૩) ઉપસંહાર
છે. સહરામાં ખાદ્યસામગ્રી દૂર દૂરથી આવી શહેરમાં
એકઠી થાય છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં આવેલાં ગરમ રણવિસ્તારમાં ઓછો વરસાદ, ઊંચાં ઉષ્ણતામાન અને દુકાળ- ઉષ્ણ કટિબંધનાં આ રણેમાં વિષમતાઓ હોવા છતાં ની પરંપરા એ તેનાં મહત્ત્વનાં લક્ષણ છે. નહીવત્ પણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમજ સંગઠન મજબૂત બને તેવા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org