________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૫૯
જડેલાં મકાનો અને સુંદર કુવારાવાળા આ મેઘધનુષ- મહત્ત્વનો ફાળો આપ્યો છે. પિસાદા (૧૮૫૨-૧૯૧૩) રંગી સ્થળની અદા અનોખી છે. દક્ષિણમાંનું મેરિટાબંદર નાં નકશી ચિત્રોમાં પણ નવી પ્રણાલિકાના દર્શન થાય સ્પેનિશ વિજેતાઓએ વસાવેલું હતું. તેની સ્વરછતા છે. તે ભાવનાપૂર્ણ ઉત્તેજનાત્મક સંકેતોના આધારે અને સુંદરતાને લીધે તે શ્વેતનગર કહેવાય છે. યથાર્થની વૈયક્તિક અભિવ્યક્તિ કરે છે. એરેઝકે (૧૮૮૩' મેકિસકો દેશનું ઔદ્યોગિક શહેર માંતેરી છે. તે
૧૯૪૯) રિવેરા (૧૮૮૬-૧૯૫૭) સિકવેઈઝ અને દેશનું ત્રીજા નંબરનું શહેર વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે.
તમા મહારથી કલાકારો છે. ઓઝકોનું કલાજગત તેની દક્ષિણે ૪૦૦-૫૦૦ કિલોમીટરના અંતરે જાકાતેકાસ
લોહીલુહાણ છે. તેની આત્મકથામાં ભારતની આઝાદી અને સાલુઇસ પતાસીનાં મધ્યકાલીન નગર આવેલાં
પ્રત્યે અત્યંત સહાનુભૂતિ દર્શાવી છે. તેના નિવાસછે. એક ખનીજોનું કેન્દ્ર છે તો બીજું પશુપાલનનું.
સ્થાનનું નામ તેણે “આશ્રમ”–ગાંધીજી પ્રત્યે આદર કપ્રિય આખલાની સાઠમારીની રમત માટે સારી જાતના
દર્શાવતું રાખ્યું હતું. તેનું ૧૯૩૦માં બનાવેલું ચિત્ર આખલા સાલુઈસ પસી પિદા કરે છે.
પ્રોમિથિયસ” પ્રખ્યાત છે. તેની પ્રેરણા મેકિસકન હતી.
તેશ્કેકે નજીક ચાપાંગોના કૃષિવિદ્યાલયમાં રિવેરાનું ' મેકિસકોની દક્ષિણનો ભાગ ગીચ વસ્તીવાળો અને “સૂતી ધરતી’ નું ભીંતચિત્ર તેની શ્રેષ્ઠ સુંદર કૃતિ છે. જૂની સંસ્કૃતિના કેન્દ્ર સમો છે. ત્યાંનો એકએક પથ્થર ડેવિડ આલ્ફાટે સિક્વેઈ રોઝની કલા આત્મા અને મય સંસ્કૃતિની કથા કહે છે. મય લોકોના અતુલ રવરૂપ બન્નેની દૃષ્ટિએ પૂર્ણ મેકિસકી છે. તેણે કાંતિકારી વૈભવનો ખ્યાલ પાલેકે, બોનાપાક, કાંચે. ચિચેન ઇચ્છા ચિત્રકાર અને શિલ્પીઓનું મંડળ રચ્યું અને તેમને ‘ને ઉમેલ, કાબા વગેરે સ્થળે જોવાથી મળે છે. તે જોતાં એ માસ રૂતા કેલા વેસ્તા” એટલે “અમારા પિતા આપણે તે દેશના ભવ્ય ભૂતકાળમાં સરી પડીએ છીએ. સિવાય અમારે માટે બીજું કોઈ નહિ” ને મુદ્રામંત્ર હજુયે મય જાતિની ૧૫-૨૦ ટોળીઓ હયાત છે અને આપ્યું. તેનાં ભીતચિત્ર લલિતકલા પ્રાસાદમાં રાષ્ટ્રીય તેમની ભાષા અને પહેરવેશ અલગ છે. બહાકા ક્ષેત્રમાં વિશ્વ વિદ્યાલયમાં, એતિહાસિક સંગ્રહાલયમાં અને વીજળી આઝક ટોળીઓ પણ હયાત છે.
વિભાગમાં છે. રૂફીને તામાયો (જ. ૧૮૯૯) પણ
મહાન કલાકાર છે. “પ્રતીક અને કલાકાર” માં તામાએ મેકિસકોના સિક્કાને પૈસા કહે છે. તે એક સેંતા
કલાકાર પ્રકૃતિમાંથી પ્રેરણા મેળવવા છતાં તેને દાસ લોસ બરાબર અને આપણા ૬૦ પસાં જેટલા મૂલ્યને છે. નથી એવું આલેખન કર્યું છે.
મેકિસકની કેંગ્રેસ ધારાસભામાં ૨૭૩ સભ્યો છે. ૧૯૭૦માં છ વર્ષ માટે કાંતિકારી પક્ષના લુઈસ એચે.
સાહિત્ય ક્ષેત્રે લિઝાડીએ “ખુજલીવાળો પોપટ’ વેરિયા આવરેજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. છેલ્લાં
નામની પ્રથમ નવલકથા લખી. ગોરોસ્તીજાએ સમાજને ત્રીસ વર્ષમાં ઉદ્યોગોના ક્ષેત્રે મેકિસકોએ અપૂર્વ વિકાસ
હચમચાવી કાંતિ સજે તેવાં નાટક લખ્યાં. ડેવીન્તાનાસાવ્યો છે. આજ દેશનાં વિજળીઘરોમાં ૫૦ લાખ
રૂ સાંચેઝ રોઝ મિરયા વગેરે લેખકેની રચનાઓમાં કિલોવોટ વીજળી ઉત્પન્ન કરાય છે.
તેમના સમાજની ઊથલપાથલને પરિચય મળે છે.
ફર્નાન્ડો કાડેહોનના નાટક દર્શકના મર્મને સ્પર્શે છે. ઈ.સ. ૧૮૧૦માં જ્યારે મેકિસક સ્વતંત્ર થયું ત્યારથી અને ભૂતકાળની વેદનાઓને જીવિત રાખે છે. કાંતિની એની કલાએ અનોખું રૂપ ધારણ કર્યું છે. કલાવે (૧૮૧૦, સાથે ક્રાંતિની નવલકથાઓ લખાઈ. ગૂમ માન વાસ્કસેલેસ, ૧૮૮૧) કાર્ટે (૧૮૨૪,૧૮૮૪) અને લિ રૂએલાસ રમેલે, આઝવેલા વગેરે મહાન સાહિત્યકારોએ સમાજની (૧૮૧૦,૧૯૦૭) જેવા કલાકારોએ “નુતન કલાસિક” યથાર્થ પરિસ્થિતિ અને વાતાવરણ નિરૂપી તેને માર્ગદર્શન રચનાને જન્મ આપ્યો. સાંતા તેરેસા સાભેર તથા આપ્યું. “પાંચ વાગ્યાની સાથે” “ગરુડ અને સપ', સાન ફર્નાડોના દેવળો પરની ભીતો અને ગુંબજ પર “તેફાનની ધાર', પતિત’ વગેરે પ્રખ્યાત નવલકથાઅદ્ભુત ચિત્રો આલેખવામાં આવ્યાં છે. હેરન (૧૮૮૭. એમાં લેખકે એ કાંતિયુગના પિતાને સુખદુઃખપૂર્ણ ૧૯૧૮) કલાઉઝેલ (૧૮૬૬-૧૯૭૫) અને ડે. આલેએ અનુભવો વર્ણવ્યા છે. સ્પેતા અને ફતેસની નવલ(૧૮૭૫–૧૯૬૪) કલાક્ષેત્રમાં નવીનતા આણી અને વધુ કથાઓ માનવ ભૌતિકતાને દાસ બને તે પ્રત્યે શંકા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org