________________
સૌંદર્ભગ્રંથ ભાગ–૨
રુમાનિયા
જીવનની પ્રવૃત્તિએ મૂલ્યાંકન કરે છે. ફ્રેડરિક નીવેન અને વિલબડે નાવા સ્કેાશિયાની ૧૪મી સદીની લાકકથાઓ પણ લખી છે. ફિલિપ ચાઇલ્ડ, મારલે કેલેહન અને યુ મેકલે નાનની નવલકથા અને વાર્તા ક્ષેત્રીય જીવનનું દર્શોન કરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કેનેડાના લેખકનું વિશ્વવિદ્યાલયેાએ સન્માન કરવાના આરંભ કર્યા છે. અને
તેમને રાઈટર--ઇન-રેસિડેન્સની ઉપાધિ આપવામાં આવે છે. કવિ જોજ ખારગ અને નવલકથાકાર માટેકાવી રિચલરને આવું આવું માન મળેલ છે. તેમને માંટ્રિયલના સેટ
આકાશના છત્ર નીચે કાર્પેથિયન પતાના મુગટ અને કાળા સમુદ્રના ભૂરા-વાદળી દર્પણમાં પ્રતિષિ'બિત ધરી શે।ભતા, ડાન્યુબ નઢીના પ્રવાહમાં સ્નાન કરતે થતા રુમાનિયાનેા (ROMANIA) રમણીય પ્રદેશ યાત્રોના મનને સદાયે આકર્ષે છે. યુરોપના અગ્નિખૂણે પૃથ્વીના ઉત્તર ભાગમાં ૪૩ અને ૪૮ અક્ષાંશ અને યુરાપના બાલ્કન પ્રદેશને જોડતા અને મધ્ય યુરેાપના ૨૦ અને ૨૯ રેખાંશે આવેલા રુમાનિયાને દેશ ઉત્તર
જોજ વિલિયમ્સ વિશ્વવિદ્યાલયમાં નિમણૂક મળી છે. કવિ એલ્ડન નાવલાનને ન્યૂ બ્રુન્સવિકમાં અને નવલકથાકાર જૈક પૂર્વ પ્રદેશ સાથે સાંકળતા, એકબીજાને છેદતા માર્ગો લુડવિગ તથા માર્ગરેટ લેરેસને ટાર’ટા વિશ્વવિદ્યાલયમાં, પર આવેલા છે. વિમાન માર્ગે તેના પાટનગર ભુખારેસ્ટનવલકથાકાર ડબલ્યુ મિશેલને કાલગરીમાં નીમવામાં આવેલા છે. આલ્બર્ટો વિશ્વવિદ્યાલયમાં દર વર્ષે કેનેડાના ના દ્વારા ભૂમાળે જવાય અને કાળા સમુદ્રના જળમાર્ગે માં પહેાંચી જવાય, યુરાપમાંથી આંતરરાષ્ટ્રીય રેલવે સાહિત્યકાશનુ' સંમેલન ભરાય છે. લેખકોને તેમની શ્રેષ્ઠ-ત્યાંના કોન્સ્ટન્ઝા બંદરે જવાય અથવા ડાન્સુખ નદીને જળમાર્ગ તુનું સેવેરીન અથવા જ્યુજ્યુ પહોંચી મુખારેસ્ટ જવાય, ઝુમાનિયાની આંતરરાષ્ટ્રીય પ્રવાસ માહિતીસંસ્થા કારપાતી (Cartpati) દ્વારા એ દેશના પ્રવાસ વિશે માહિતી મળે અને રુમાનિયન વિમાન ઉડ્ડયન સંસ્થા
કૃતિ માટે પુરસ્કાર પણ અપાય છે. ૧૯૭૦માં ટારટોના
લોકપ્રિય નવલકથાકાર માલે કેલેગનને ‘થમ્સ ડાઉન એન જુલિયન જોન્સ કૃતિ પર પંદર હજાર ડીલરના માલ્સન પુરસ્કાર તથા ાયલ બેંક એફ કેનેડાના ૫૦ હજાર ડોલરના પુરસ્કાર અપાયા હતા. માંટ્રિયલના કવિ એલેન માંડબાયસને ડેવિડ પુરસ્કાર અને કયૂબેકના ફર્નાંદડુમાંત ને માંટ્રિયલના સાહિત્ય પુરસ્કાર આપવામાં આવેલા. ભેજ મારિગને ધ ગેમ્સ ઑફ કેસમાસ તથા ‘રોકી માઉંટન ફૂટ' માટે રાખટ ક્રોસ્થ્યને ધ સ્ટડ હાસ`મેન ’ નવલકથા માટે વેનડાલિયન મૅક ઈવાનને ધ શેડા મેકર્’ માટે અને જીન—ગુઈ-પિલાનને ‘ક્રમ ચૂ રેટન્યુ માટે ગવર્નર જનરલના સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યા છે. પિલાનને એ આંતરરાષ્ટ્રીય પુરસ્કારશ પણ પ્રાપ્ત થયા છે. નવા જુવાન લેખકેામાં હબટ એકવિન, બિલ ખિસેટ, મેચી-ફ્લેવર બ્લાસ, પિયરે ગ્રાવેલ અને ડેનજીગુયેટે જાણીતા છે.
‘તારામ' (Tarom ) દ્વારા પણ આંતરિક વિમાન પ્રવાસ થઈ શકે. અને જળ માગ પ્રવાસ-સસ્થા નાવોમ (Navrom) દ્વારા ડાન્યુબ નદીને ખૂંદતા તેના પર આવેલા ખંદરા જોઈ શકાય અથવા સૂવાની અને જમવાની સગવડવાળી રેલવે ટ્રેઇના પ્રવાસમાં મદદરૂપ થાય. ટૂરિસ્ટ વીસા ધરાવનારને ત્યાં આર્થિક ફાયદો થાય છે. વીસા મફ્ત છે.
કેનેડા ખનીજોના ભંડાર છે અને ખનીજ ઉત્પાદનમાં તેનું સ્થાન યુ. એસ. એ અને સેયિયેટ સંઘ પછી ત્રીજી આવે છે. હમણાં ભારતથી કેનેડા ગયેલા એન તેમના પત્રમાં લખે છે કે ભારતમાં જે સુખ સગવડ આપણે ધનિક વર્ગમાં જોઈએ તે ત્યાંના સામાન્ય માણુસને ત્યાં સુપ્રાપ્ત છે. કેનેડા વિકાસ પામતા પ્રગતિશીલ દેશ છે અને દુનિયામાં તે સેવિયેટ સંઘથી ખીજે વિશાળ દેશ છે.
Jain Education Intemational
૧૫૧.
રુમાનિયાની સમશીતે।ષ્ણુ ખ'ડીય આબેહવા છે. તેમાં જાન્યુઆરી મહિના સૌથી ઠંડા અને જુલાઈ સૌથી વધુ ઉષ્ણુ હોય છે. કાર્પેથિયન પ્રદેશામાં ફેબ્રુઆરી ઠંડા અને આગસ્ટ ઉષ્ણુ છે. વનસ્પતિ અને પ્રાણીઓના સરક્ષણ માટે ૭૦ જેટલાં પ્રાકૃતિક સ્થળેા કાયદાથી રક્ષિત છે. પ તારાહણુના શેાખીના માટે કાર્પેથિયનનુ માતી સમુ' ૮૦૦ મીટરની ઊંચાઈ એ આવેલું સિનૈયા મુખારેસ્ટથી ૧૨૭ કિ. મી. દૂર છે. કેન્સટાન્ઝા અંદરની ઉત્તરે પાંચ કિલામીટર પર આવેલુ ‘મામૈયા ' પ્રથમ વસ્તુ આંતરરાષ્ટ્રીય પ્રવાસી આકર્ષણ બન્યું છે. તેના દરિયા કિનારો છ કિલામીટર લાંખે અને ૧૦૦ મીટર પહેળેા છે અને ૩૦ માટી હૉટલેાની હાર કિનારાના કાંઠે શેાભી રહી છે. ડાન્સુખ નદી ૧૦૭પ કિલામીટર સુધી રુમાનિયા પ્રદેશમાં વહે છે. કાપેથિયન શિખરા ૧૮૦૦થી૨૫૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org