________________
૧૪૨
તેઓનાં લુપ્ત થવાનાં કારણેા માટે ફક્ત અનુમાને જ કરી શકીએ. એક મતવ્ય મુજબ એમ માનવામાં આવે છે કે સીનેાઇક યુગમાં કોઈ કારણે વનસ્પતિ સમૃદ્ધિ ખૂબ ઘટી ગઈ હોવી જોઈ એ. આથી વનસ્પત્યાહારી સરીસૃપાને ભૂખમરા વેઠવા પડ્યો હોય અને આથી તેમના નાશ થયા હૈાય. તે સમયનાં માંસાહારી સરીસૃપા માટે ભાગે ખીજા' વનસ્પત્યાહારી સરીસૃપાના શિકાર કરીને જીવતાં,
આ પ્રાણીએ ટ્રાએસિક સમયમાં પેદા થયાં, જ્યુરે
આથી માંસાહારી સરીસૃપાને પણ આડકતરી રીતે ભૂખ-સિક સમયમાં સપૂર્ણ વિકાસ પામ્યાં અને અપર ક્રિટેસિયસ સમયના અંત ભાગમાં લુપ્ત થયાં. આ પ્રાણીએ મૂળ સ્થળચરમાંથી જળચર તરીકે પાણીમાં રહીને જીવતાં. તેમને આકાર માછલીને મળતા આવતા અને પાણીમાં રહેતાં. આ પ્રાણીએ મત્સ્ય સરીસૃપા તરીકે ઓળખાયાં. તરવાની ક્રિયા મુખ્યત્વે પૂછડી અને હલેસાં જેવાં ઉપાંગેાની મદદથી કરતાં. જડમાં લાંબી ચાંચ જેવાં અને અનેક અણીદાર દાંત ધરાવતાં પંખી જેવી મેાટી આંખ, ખાહ્ય નસકૈારાં, માથાની પાછળના ભાગે અને પૃષ્ઠ ખાજુએ આવેલાં હતાં. કેટલાક માદા ઇકથીએસરસ સરીસૃપેના જીવશેષ મળી આવ્યા છે, જેથી એવી માહિતી પ્રાપ્ત થાય છે કે તેઓ ખચ્ચાંને જન્મ આપતાં અને બચ્ચાં અંડવાહિનીમાં વિકાસ પામતાં,
મા વેઠવા પડથો હોય અને તેથી તેમનેા પણુ નાશ થયા હેય. બીજા મતવ્ય મુજબ એમ માનવામાં આવે. છે કે મીસાઝોઈક યુગના અંતના દિવસોમાં વધુ સક્રિય, સમતાપી સસ્તનાને ઉદય થયા અને તેમણે સરીસૃપાના માળાઓનાં ઇંડાં અને બચ્ચાંઓને આહાર કર્યાં હોય અને આમ લાંબા ગાળે મહાકાય સરીસૃપેનેા નાશ થયે હોય. આજે પણ ન્યુઝીલેન્ડમાં આદિસરીસૃપ સ્ક્રીનાાન જીવે છે. તેઆ પ'ખી અને સસ્તનમાં સમકાલીન પ્રાણીઓ છે. આ વના જીવશેષ તરીકે મળી અમુક પ્રાણીઓનું વર્ણÖન અહીં કરવામાં આવ્યુ' છે. સીમારિયા
આવેલા
આ પ્રાણી લગભગ ૨૨ કરોડ વર્ષ પૂર્વે પર્મિયન સમયમાં જીવતુ' હશે. તેના મળેલા અશ્મિભૂતા પરથી લાગે છે કે તે લગભગ બે ફૂટ લાંબુ' હશે. અને કાચી ડાને મળતુ આવે છે. આ પ્રાણી પતંગિયા અને બીજા એવા પ્રમાણમાં બીજા માટાં પ્રાણીઓના શિકાર કરીને જીવતું હતું. તેના પગ ટૂંકા અને જાડા હતા. ચાલતી વખતે અને માજીએ તે પગ પ્રસારીને ચાલતુ' અને આ પ્રમાણે શરીર જમીનથી અધર થતું નહીં. તેના બે લાંબા અણીદાર દાંતા પરથી એમ કહી શકાય કે તે માંસાહારી હશે.
એરિએસીલીસ
આ પ્રાણી પમિયન સમયની શરૂઆતમાં હતું તે એકાદ ફૂટ લાંબું અને પાતળા પગા ધરાવતું પ્રાણી હતું. પ્લેઝીએસારસ
વિશ્વની અસ્મિતા
શરીર પહેાળું અને ચપટુ' હતું. તરતી વખતે તે કડક રહેતુ, ડાકની લંબાઈના આધારે તેઓ ત્રણ પ્રકારનાં હતાં. આ પ્રાણીઓ કેટલીકવાર ૫૦ ફૂટ જેટલી લંબાઈ ધરાવતાં હતાં.
આ પ્રાણીઓ જુરસીકથી ક્રિટેસીઅસ સમયમાં ચામાં થઈ ગયાં. તેઓ માંસાહારી હતાં. આ પ્રાણીએ રાક્ષસી દરિયાઈ રાજહંસ તરીકે ઓળખાય છે. તેઓ પગની મને જોડના ઉપયાગ હલેસાં માક કરી તરતાં.
Jain Education Intemational
ચંગીના
પર્મિ યનના અતભાગમાં અને ટ્રાએસીકની શરૂઆતમાં થઈ ગયાં. આ પ્રાણીને દેખાવ કાચીંડા જેવા હતા. આ પ્રાણીના દક્ષિણ આફ્રિકાના અપર પર્મિયન સમયના ખડકામાંથી જીવશેષા મળી આવ્યા છે.
ટાયરેનાસારસ
તે
તે
માંસાહારી ડાયનાસેાસ તરીકે ઓળખાય છે. રાક્ષસી કદના ખૂબજ ભયકર અને વિનાશક પ્રાણીએ હતાં. તેઓ ૮૭ ફૂટ લાંખા અને ૨૦ ફૂટ ઊંચાં પ્રાણીએ હતાં. પાછલા પગેા ઊંચા કદના લગભગ વૃક્ષના કદના હતા. પગના પંજો ત્રણ આંગળીવાળે, માથું ચાર ફૂટ લાંબુ અને એટલું જ પહેાળુ, દાંત કરવતના દાંત જેવા અને ૩ થી ૬ ફૂટ લાંબા કટાર જેવા. આગલાં રિ-ઉપાંગે નાના અને અવશિષ્ટ રૂપે હતાં. આ પ્રાણીએ પ્રથમ ટ્રાએસીક સમયમાં દેખાયાં હશે. તેના ઉત્તરાત્તર વિકાસ થઈ છેવટે તેમાંથી કેટલાક ક્રિટેસીઅસ સમયના 'તમાં લુપ્ત થયાં.
ઈથીયાસારસ
For Private & Personal Use Only
www.jainelibrary.org