________________
વિશ્વની લુપ્ત થયેલી પ્રાણીસૃષ્ટિ
– શ્રી પ્રા. એસ. બી. નાફલા સૃષ્ટિને ઉદ્દભવ અને વિકાસ
ઉપરોકત નિર્ણય પછી પૃથ્વીના ઉદ્દભવ માટે બીજે
સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. આ સિદ્ધાંત મુજબ મહાઆ વૈજ્ઞાનિક યુગમાં જીવનને લગતી તમામ સમસ્યા
કાય પ્રકાશપિંડની અથડામણ સૂર્ય સાથેની ન થતાં તે એનું વિશ્લેષણ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જ કરવામાં આવે
સૂર્યની અત્યંત નજીકથી પસાર થયો. તેના આકર્ષણના છે; પરંતુ આ સજીવ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ અને
કારણે સૂર્યના બાષ્પકુંજમાં અતિતીવ્ર તરંગે ઉદ્ભવી જે સજીને ઉભવ કેવી રીતે થયો ? આ પ્રશ્નને
સૂર્યની પરિઘમાંથી બહાર આવી પરિઘમાંથી બહાર ઉત્તર આપવામાં વૈજ્ઞાનિક નિષ્ફળ નીવડ્યા છે. આ
નીકળેલો ભાગ અનેક ભાગમાં વહેંચાઈ ગયો અને ધીમે સૃષ્ટિને આરંભ કેવી રીતે થયો અને આપણું ભૂમંડળ,
ધીમે ઠંડો થઈ પૃથ્વી અને અન્ય ગ્રહો રૂપે અસ્તિત્વ જે સૂર્ય મંડળને એક અતિ નાને ભાગ છે, કેવી રીતે
માં આવ્યો. ઉત્પન્ન થયે? આ સમસ્યાને ઉકેલ પણ વિજ્ઞાનિકે સ્પષ્ટ રીતે આપી શક્યા નથી. જો કે અમેરિકા અને રશિયા
૧૭૫૫માં જર્મન વૈજ્ઞાનિક કાંટ અને ૧૭૯૬ માં જેવા ધનાઢય દેશો આ સૌર મંડળના અન્ય ગ્રહો વિષે ગણિતશાસ્ત્રી લાપલાસે પૃથ્વીના ઉદ્દભવ માટે પોતાનાં માહિતી પ્રાપ્ત કરવા અબજો રૂપિયા ખચી રહ્યા છે;
નવાં મંતવ્ય રજૂ કર્યા. તેઓનાં મંતવ્ય મુજબ સૂર્યની પરંતુ તેઓ કેટલા અંશે સફળ નીવડે છે તે જોવાનું ચારે બાજુ વરાળનું આચ્છાદન હતું જેની ઉત્પત્તિ સૂર્યમાં રહ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર આપણે ભૂમંડળની બનાવટ
જ થયેલ ભયંકર વિસ્ફોટના કારણે જ થઈ હતી. ભ્રમણ સૃષ્ટિના ઉદ્ભવ સમયે તેવા જ તોથી બનેલી હતી જે
દરમ્યાન સૂર્યના વરાળપિંડમાંથી અમુક ભાગે બહાર આજે છે. પૃથ્વીના ઉદ્ભવ અંગે કોઈપણ સિદ્ધાંત આપણે
નીકળી પડ્યા અને સૂર્યના આકર્ષણના કારણે તેની ચારે સ્વીકારીએ, પણ એટલું તો ચોક્કસ છે કે આરંભમાં
બાજુએ ભ્રમણ કરવા લાગ્યા. અને તેઓ પાછળથી ઠંડા પૃથ્વી વાયુને એક સળગતો ગોળ હતી. આ અવસ્થા
થઈ પૃથ્વી અને અન્ય ગ્રહોમાં પરિણમ્યા. દરમ્યાન જ પોતાનાથી જ ચંદ્રને અલગ પાડી દીધો આધુનિક અને માન્ય મંતવ્ય તથા શૂન્યાવકાશમાં રહેલ સખત ઠંડીના કારણે પૃથ્વીની બહારની સપાટી પર આવેલ વાયુ ઠંડો થઈ જામી ગયો. જેરાર્ડ પી. કૂપરે ૧૯૫૧માં દુનિયાની સામે પૃથ્વીના 'અને ગરમી ઓછી થવાથી પૃથ્વીની ઉપલી સપાટી ફેનિલ
ઉદ્ભવ માટે પોતાનાં નવાં મંતવ્ય રજૂ કર્યા. તેમના થઈ ગઈ; પરંતુ પાછળથી આ ફેનિલ સ્વરૂપ છાલની મન નિયાના તમામ
ના મંતવ્યને દુનિયાના તમામ વૈજ્ઞાનિકોએ માન્યતા આપી જેમ થઈ ગયું.
છે. તેમના મંતવ્ય મુજબ અવકાશમાં આવેલ તમામ
નક્ષત્રો વાયુ અને ધૂળયુક્ત છે અને ગુરુત્વાકર્ષણબળના આ પૃથ્વી ઉપર સજીવનો ઉદ્ભવ કેવી રીતે થયા કારણે ઘનતા મેળવી અંતરિક્ષમાં પરિભ્રમણ કરી રહ્યાં તે જાણતાં પહેલાં પૃથ્વીના ઉદભવ વિષે વિવિધ વૈજ્ઞાનિકો- છે. તેઓ અતિતીવ્ર ગતિથી પરિભ્રમણ ,
છે. તેઓ અતિતીવ્ર ગતિએથી પરિભ્રમણ કરતાં હોવાથી, નાં મંતવ્ય જાણવાં અસ્થાને નહિ ગણાય.
તેઓમાં ઉણુતા વધી જવાના કારણે ચળકતા તારાઓ વૌફટન–(૧૭૪૯) ફ્રાંસના આ વૈજ્ઞાનિકના મંતવ્ય જે
છે જેમ દેખાય છે. મુજબ મહાકાય પ્રકાશપિંડની અથડામણ સૂર્ય સાથે જો કે પૃથ્વી સૂર્યથી અલગ થઈ છતાં તેને સંપર્ક થઈ. પરિણામે સૂર્યમાંથી અનેક મેટા ખંડો જુદા થઈ સૂર્ય સાથે ચાલુ રહ્યો અને અત્યાર સુધી સૂર્યની પરિકમાં બહાર આવ્યા અને ધીમે ધીમે સમય જતાં ઠંડા થઈ કરે છે. પૃથ્વી ઠંડી થતી હતી તે સમયે પણ પૃથ્વીની ગ્રહ અને ઉપગ્રહોમાં પરિણમ્યા.
ચારે બાજુ વરાળનાં વાદળાં હતાં. પરિણામે સૂર્યનાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org