________________
૧૨90
વિશ્વની અસ્મિતા
1
+
+
»
***
*
*
*
*
*
**
*
****
*
*, * * *
+ + + + +++ +++
++ +++ + - શતાવધાની શ્રીમદ્ રાજચંદ્ર
Phone
Office : 25... આ યુગપુરુષનો જન્મ કાઠીયાવાડના વવાણિયા ગામ
Resi : 45... 3 સં. ૧૯૨૪ ના કારતક સુદી ૧૫ ને રોજ થયેલો. પિતા
શુભેચ્છા પાઠવે છે. 3 રવજીભાઈ દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. માતાનું નામ 3 દેવબાઈ. સાત વર્ષે અમીચંદના મરણને જોતાં તેમને 3 જાતીસ્મરણ જ્ઞાન થયું હતું. ૮મે વર્ષે તે છંદશાસ્ત્ર કે પ્રમાણે સાચી કવિતા લખેલી ઘરમાં કૃષ્ણભક્તિ ચાલતી
ભેંસ તથા ગાયનું કે હતી પણ પાડોશમાંથી જન સંસ્કાર પ્રાપ્ત થયા. ને તે
ખાત્રી લાયક શુદ્ધ ઘી 3 દિન પ્રતિદિન દૃઢ થતા ગયા. ૧૯ વર્ષની ઉંમરે એમણે
અમારે ત્યાંથી મળશે. મુંબઈના હાઈકોર્ટના અંગ્રેજી જનની હાજરીમાં છે કે અવધાન કરી બતાવી સૌને ચકિત કર્યા હતા. ૨૪-૧૧૮૮૭ ના ટાઈમ્સમાં તેને હેવાલ પ્રગટ થયેલો, ને તેમને સાક્ષાત્ સરસ્વતીની પદવી આપેલ. તે એક મહાન શા તવવેત્તા હતા. વેશમાં તેઓ ગૃહસ્થ હતા પણ ભાવથી નિથ મુનિ સમાન હતા. તેથી અનેકે તેમને ધર્મગુરુ
ઘીવાળા તરીકે સ્વીકાર્યા હતા. લઘુસ્વામી તેમના પરમ શિષ્ય થયા છે શરૂમાં તેમણે “મોક્ષ માળા” ૧૬ વર્ષની ઉંમરે લખી, ને તે હજારો પત્ર દ્વારા મુમુક્ષુઓને સમાગે વાળ્યા છે. સર્વ ?
ચેટીલા (ગુજરાત) શાસ્ત્રોના સાર જેવું “આત્મસિદ્ધિ” શાસ્ત્ર ૨૯ મા વર્ષે 3 રચાયું. આપક નિજદશાના અનુભવી પૂર્ણ વૈરાગ્ય વંત સમ્યક્દષ્ટિ આત્મા હતા. આપે જે સાહિત્યનું નિર્માણ ૩ કર્યું છે તે જુગ જુગ સુધી સૌને માર્ગદર્શક રહેશે. દિગંબર ?
શુભેચ્છા પાઠવે છે. શાકોને આપે અભ્યાસ કર્યો ને બીજાઓને પ્રેરણા કરી. રામાપની તમામ વાણી વિતરાગ વાણી જ છે. અનેકના ? તારક એવા આપ ઘણી નાની ઉમરે રાજકોટમાં સં. તે ૧૯૫૭ ના ચત્ર વદી ૫ ને રોજ ફાની દુનિયા છેડી
1, ન ચાલ્યા ગયા ને અંધકાર મુકતા ગયા.
તળાજા (જિ. ભાવનગર) ૫ % જીવનમાં જે શાંતિ જોઈતી હોય તે કોઈનાય | દોષ જોશે જ નહિ. આપણા દોષ જ કયાં ઓછા છે?
છે ઉપલેટા તાલુકા સહકારી ખરીદ 3 K * જગત આખું જ જે જગદીશ્વરનું છે તે દ્વષ છે ? 3 કોનો કરે ને શા માટે કરે ?
વેચાણ સંઘ 3. જમનાદાસ નાનચંદ મહેતા (ડુંગરવાળા) { ઉપલેટા (જિ. રાજકોટ)
હાલ ભાવનગરના સૌજન્યથી
*
*wwwwww wwww
***
***
*
**
********
***
***
*
*****
*
*
******
*
*******
***************
***
*****
*
*
*
*
**
*
*
***
*
*
******
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org