________________
સંદર્ભગ્રંથ ભાગ-૧
૧૨૪૭
મુંબઈમાં કામ કર્યું. એટલે અત્યારે લીંબડીમાં એક મોટા પ્રાંતિજમાં આપે કરેલી “રામ નિવાસ વ્યાયામ આધાગિક એકમનું સફળ સંચાલન કરી રહ્યા છે. સર્વોદય મંદિરની સ્થાપના, ગુજરાત રાજ્યના “ કબડ્ડી' અને વિચારધારા સાથે હજુ પણ સંકળાયેલ છે.
ખો ખો” ના કેપ્ટન તરીકેની આપની કામગીરી તથા
સાબરકાંઠા જિલા સ્પોર્ટના મુખ્ય સંચાલક તરીકેનું | સ્વભાવે આનંદી, મળતાવડા, નિયમિત અને હસમુખ
આ ૫નું મહત્ત્વનું સ્થાન–આપને વ્યાયામ પ્રત્યેનો પક્ષપાત હોઈને એક જ મુલાકાતમાં બીજાનું દિલ જીતી લેવાની
સાચે જ આશ્ચર્યમુધ કરે તેવો રહ્યો છે. તેમનામાં ઉમદા કળા છે. વતન પાલીતાણામાં સામાજિક પ્રવૃત્તિઓમાં એમનું અનુમોદન અને પ્રેરણા રહ્યા છે. પોતાના પ્રસન્નચિત્ત સ્વભાવના કારણે જ સાબર મુંબઈ-ભાવનગરના ઉદ્યોગપતિઓમાં પણ એમનું આગવું કાંઠા જિ૯લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સ્થાન રહ્યું છે. સેવાભાવી મનવૃત્તિવાળા તથા દયા નમ્રતા સાચા કેળવણીકારનાં દર્શન કરાવી સર્વોચ્ચ શિખર એવા અને પરોપકારનો વારસો પિતાશ્રી પાસેથી મળ્યો એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ-સ્થાનને શોભાવ્યું છે. હાલ ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સારો રસ લીધો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંતિજ વિભાગમાંથી મિત્રોને હમેશાં એક યા બીજી રીતે ઘણા જ મદદરૂપ ધારાસભ્ય તરીકે જવલંત વિજય મેળવી સેવાને દાખલ બન્યા છે.
પૂરો પાડ્યો છે. શ્રી મગનભાઈ પટેલ
બદ્રીનારાયણ લક્ષ્મણદાસ મીસ્ત્રી સને ૧૯૬૧માં હિંમતનગર આવી વિકસતા હિંમત કલોલ તાલુકાના સોજા ગામમાં જન્મેલા, પ્રાંતિજના નગરની પ્રજાની માગણીને ધ્યાનમાં લઈને નૂતન કેળવણી વતની છે. અભ્યાસની સાથે સાથે પિતાજીને સંપૂર્ણ ટ્રસ્ટના ઉપક્રમે માય ઓન હાઈસ્કૂલની સ્થાપના કરી, સહકાર આપવા તેમજ ખેતી વગેરેની જવાબદારી ઉપાતેમાં આચાર્યપદ અલંકૃત કરી સતત વહેતી જ્ઞાન સરિતામાં ડવાની તત્પરતા દર્શાવી પોતાના જ વતનમાં સર્વોદય અનેક છાત્રોને સ્નાન કરાવી વિદ્યાથી તેમજ શિક્ષક યુવક મંડળની સ્થાપના કરી યુવાનોના પ્રાણપ્રશ્નો હલ જગતમાં અજોડ લોકચાહના મેળવી શ્રી મગનભાઈ પટેલે કરવા નિશ્ચય કર્યો. તેમજ ગામના વિકાસમાં હાથ લંબાવ્યું. શિક્ષણકાર તરીકેનું અલગ વ્યક્તિત્વ દીપાવ્યું છે. તેઓને સર્વોદય યુવક મંડળના પ્રમુખની જવાબદારી
સંપાણી. બાળકો વ્યાયામનું મહત્વ સમજે, શરીરને પ્રાંતિજ નગરપંચાયતના પ્રમુખ તરીકેના આપના
ખડતલ બનાવી વ્યક્તિત્વ દીપાવે એ હેતુથી એમણે શાસનકાળ દરમિયાન વોટર વર્કસ અને શ્રી રસિકલાલ
વ્યાયામશાળાનો સુંદર વહીવટ કરી બતાવ્યું. મણીલાલ હરિપટલ આપનામાં રહેલી લોકોના પ્રાણપ્રશ્નો સમજવાની અને ઉકેલવાની સૂઝ અને કાર્યક્ષમતાનાં
૨૩ વર્ષની વયે હિંમતનગરમાં માય ઓન હાઈસ્કૂલમાં સાક્ષીસ્થાન છે.
શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. અઢાર વર્ષ સુધી
સતત એકધારી વિવિધલક્ષી પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ વર્ષો સુધી પ્રાંતિજ સેવા સહકારી મંડળીના ચેરમેન સંસ્થાના સર્વાગી વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, તરીકે, સાબરકાંઠા જિ૯લા ખરીદ વેચાણ સંઘના ડાયરે. તે દરમિયાન હિંમતનગર તાલુકા નાગરિક રાઈફલ તાલીમ કટર તરીકે તથા પિનિંગ મિલ હિંમતનગરના ચેરમેન યોજનાના કન્વીનર તરીકે ૫ વર્ષ સુધી સેવા આપી જે. તરીકે સેવા આપીને આપે આપની સેવામૂર્તિનાં દર્શન આજ દિન પર્યંત ચાલુ છે. કરાવ્યાં છે.
હિંમતનગર તાલુકાના હોમગાર્ડઝ યુનિટના ઓફિસર ૧૯૩૬ના અખિલ હિંદ કાંગ્રેસ અધિવેશનમાં કમાન્ડર તરીકે ૪ વર્ષ સેવા આપી હતી અને મળેલા પથનાયક તરીકેની કામગીરી બજાવવામાં તથા ૧૯૪૨ ની માનદ વેતનને હોમગાર્ડેઝ ભાઈઓ અને તેમના કલ્યાણ - ‘હિંદ છોડો'ની ચળવળમાં જેલવાસ ભોગવીને આપના
અર્થે અર્પણ કરી હતી.
આ અમૂલ્ય સમયને જે ભેગ આપે છે તેમાં આપની ૧૯૬૯માં શાળાના શિક્ષકની જવાબદારી જોડે રાષ્ટ્રીય ભાવનાનાં દર્શન થયા વિના રહેતાં નથી. પ્રવૃત્તિશીલ રહેતા સાબરકાંઠા જિલ્લાના પછાત એરિયાના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org