SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1272
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભગ–૨ ૧૨૨૭ શ્રી અરવિંદભાઈ એસ. ભટ્ટ શ્રી ઇંદુભાઈ ગૌરીશંકર ચાતુર્વેદી સંસ્કાર, સંસ્કૃતિ અને ચારિત્ર્યને જીવનના રોજ. પત્રકારિત્વ ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં ઘણાં વર્ષોથી બરોજના વ્યવહારોમાં પણ વિશેષ મહત્ત્વ આપનારા શ્રી નીડર, નિષ્પક્ષ રીતે સેવા આપી રહેલા શ્રી ઈન્દુભાઈ ભટ્ટ સ્વાશ્રયી અને પરિશ્રમી જીવનના પાઠ સ્વપ્રયત્ન જ ચાતુર્વેદી મૂળ પાલીતાણા પાસે ખાખરિયા ગામના વતનીશીખ્યા. અલબત્ત માતા-પિતાને વારસ તે ખરે જ. (જન્મ ૧૯-૬-૧૯૨૬). ગાંધીવાદી વિચારસરણીવાળા જીવનના સર્વાગી વિકાસના આગ્રહી એવા તેમના પિતાશ્રી પરિવારમાં એમને ઉછેર થયો. દક્ષિણામૂર્તિમાં પ્રાથમિક પણ મંગલધર્મથી રંગાયેલા હતા. અભ્યાસ કરીને કપરા સંજોગો વચ્ચે મુંબઈ યુનિ.ના પ્રા૨બ્ધ અને પુરુષાર્થના બળે સામાન્ય કારકુનમાંથી આર્સના ગ્રેજ્યુએટ થયા. એ જમાનો હતો લેક આજ તેઓ કન્સ્ટ્રકશન વ્યવસાયમાં ભાવનગર જિલ્લામાં જુવાળને, કરે ગે યા મરેંગેના ગાજતા નારાઓ વચ્ચે પ્રથમ હરોળમાં ગણાય છે. સામાન્ય અભ્યાસ પણ અભ્યાસ, બીજી બાજુ ઘરને વ્યવહાર ચાલુ રાખો, એ બધી કઠિનાઈઓના દિવસોને પણ તેમનો એક રોમાંચક ગજબના આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાથી સુવ્યવસ્થિત રીતે ધંધાને આબાદ સ્થિતિમાં મૂકીને ધંધાને ઇતિહાસ છે. જેલયાત્રા અને વખતે વખતની રાષ્ટ્રીય બધે જ કારભાર સહજ અને સરળ રીતે વહન કચે લડતમાં ઝુકાવવાને કારણે શૈક્ષણિક કારકિર્દીમાં નાનાજાય છે. તેમની આ સિદ્ધિ પાછળ ભગવાન શિવની કૃપા પણથી જ અંતરાયે ઊભા થતા રહ્યા. તેમના પિતાશ્રી પણ જ સમજે છે. સિારાષ્ટ્રના જુના અડીખમ આગેવાનોમાં સારું માનપાન પામ્યા હતા, પિતાની સામાન્ય સ્થિતિ દરમ્યાન કુદરત પાસે પિતે જે કાંઈ માગ્યું એથી ઘણું બધું વિશેષ આપી દીધાને સમય સંજોગેના પ્રવાહ બદલાતા રહ્યા. ૧૯૪૮તેના પ્રસન્ન મુખ ઉપર ભાવ પ્રગટ થાય છે. નિયમિત માં ભાવનગર મેટર સંઘની સ્થાપના કરી, જે પ્રવૃત્તિને પૂજાપાઠ કયારેય ચૂકતા નથી. વિકાસ આજે વટવૃક્ષસમો બન્યા છે. આ સંઘની ચાલતી સુંદર વિવિધ પ્રવૃત્તિઓ ભાગ્યે જ ક્યાંય બીજે હશે ! | સામાજિક પ્રવૃત્તિઓમાં તળાજા ન ગરિક બેન્કમાં સહકારી ધાર પટેલ-૫૫ની પણ યોજના અમલમાં મેનેજિંગ ડિરેકટર અને હાલ ડિરેકટર અને તળાજાની મુકી– જનમભૂમિ જૂથનાં પુત્રનું પણ છેક નાની વયથી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનો યશસ્વી ફાળો રહ્યો છે. તે આજ સુધી સફળ પત્રકારિત્વ કરી રહ્યા છે. શહેરની કરતાં યે સમુદ્ર કિનારે આવેલા પ્રાચીન તીર્થ મેટા વિવિધ નાનીમોટી સામાજિક પ્રવૃત્તિઓમાં રક્તદાન, નાટય ગોપનાથના ઉત્કર્ષ અને ઉથાન માટે તેમની તમન્ના પ્રવૃત્તિ, શિશુવિહારની માનવ સેવાની પ્રવૃત્તિઓ વગેરેમાં અને થનગનાટ એ એમના આધ્યાત્મિક જીવનનું ઉજળું તેમને સક્રિય સહાગ રહ્યા છે. પાસું છે. ગોપનાથજી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છેલ્લા ઘણા સમયથી સતતપણે એક લઢણ લઈને નવો જ ઝોક આપી શ્રી હાજી રહેમતુલા હાજી આદમ તથા રહ્યા છે. અને તેથી જ શ્રી ભટ્ટના સંસ્કારભવથી હાજી યુનુસ હાજી આદમ ફુલારા પ્રેરાઈને અનેક દિશામાંથી તેમને સહગ મળતો રહ્યો છે. પોતાની અવિરત સેવાના પરિશ્રમથી આધ્યાત્મિક ઉપલેટાના આગેવાન વેપારી અને ઘણી બધી સથાપ્રવૃત્તિઓને નવપલવિત રાખવામાં જ જીવનનું ધ્યેય એમાં નાનાં મોટાં દાનની દેણગી વહેવડાવનાર શેઠ શ્રી બનાવ્યું છે. હાજી રહેમતુલાસાહેબ નાની ઉંમરથી આજ સુધીમાં માનવ સેવાનાં કાર્યોમાં ઘણી મોટી યશકલગી પ્રાપ્ત કરી છે. માનવજાતની આવતી કાલને ઊજળી બનાવવી હોય તો ધર્મ અને વ્યવહારનો સમન્વય કરે જ પડશે તેમ જીથરી હોસ્પિટલ અમરગઢને માતબર રકમનું દાન દઢપણે માને છે. તળાજા મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર અને તેમના તરફથી મળેલ છે. અગાઉ ઘણે સમય બર્મા ૧૬-૮-૭૭ થી ગોપનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે, સેવા (રંગુન ) હતા અને વિશાળ જનસમૂહમાં સારી એવી. આપી રહ્યાં છે. નામના મેળવી છે. ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy