________________
૧૨૨૪
વિશ્વની અરિમતા
જિલા આચાર્ય સંઘની કારોબારી સમિતિમાં કોષાધ્યક્ષ માં અભ્યાસ કર્યો, ફિલોસે ફી વિષય સાથે અનુસ્નાતક તરીકે તેમની સેવા નોંધપાત્ર છે – ભારતનાં ઘણાં સ્થળાનું ડિગ્રી મેળવી, થોડો સમય પ્રાધ્યાપક તરીકે સેવા આપી. પરિભ્રમણ કરેલ છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી પામીને શ્રી રણછોડભાઈ મણિલાલ
એક ઉચ્ચ સરકારી અધિકારીની ફરજો બજાવી રહ્યા હોવા
છતાં શિક્ષણજ ગત સાથેના હાર્યા સંબંધો ચાલુ છે. કપડવંજ પાસે આંત્રોલીના વતની અગાલી વિદ્યા
સ્વાશ્ય શ્રદ્ધા અને વિશ્વાસના. બળે જીવન ક્ષિતિજેને મંદિરના આચાર્યપદે સેવા આપી રહેલા શ્રી રણછોડભાઈએ વિશાળ અને આત્મશ્રદ્ધા, ધગશ, નિષ્પક્ષ અને નિસ્વાથી સ્વભાવને લઈને આ કળ આવ્યા. તેમનું અંગત જીવન સ્વાશ્રયી
શ્રી ગણપતભાઈ લીંબચિયા અને મહેનતુ છે. પગે ચાલીને સતત સાત વર્ષ અભ્યાસ
એઠરના વતની છે, એમ, એ. બી. એડ. સુધીને કર્યો છતાં એસ. એસ. સી. માં ૭૨% માર્કસ મેળવી
તેજસ્વી અભ્યાસ, નાનપણમાં પિતાની હૂંફ ગુમાવી – શકયા એ જ એમની શકિતની પ્રતીતિ કરાવે છે. વિદ્યાથી
નેહીઓની મદદથી અભ્યાસમાં આગળ વધતા રહ્યા. એ પોતાના જીવનમાં પગા૨ બને તે રીતે જ વિદ્યાર્થીઓને
કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે અભામાં ચિત્ત પરોવી ઘડવાની અને તાલીમ આપવાની તેમની ઉચ્ચતમે
લય સિદ્ધ કર્યું. કુંભાસણ કેળવણી મંડળ, કુંભાસણ ભાવના છે. ભારતના ઘણા પ્રદેશોનું પરિભ્રમણ કર્યું છે.
યુવક મંડળ અઠેર વગેરે સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે હજુ ઘણું જેવા જાણવાની પ્રબળ મહેરછા રાખે છે.
સંકળાયેલા છે. કુંભાસણની માધ્યમિક શાળાનું સંચાલન શ્રી હરિપ્રસાદ મુ. ત્રિવેદી
અને તેમાં તેમને સહયોગ મહત્વનો રહ્યો છે. જને તળાજાના વતની પણ છેલ્લા અઢી દાયકાથી
શ્રી પ્રા. એસ. બી. નારૂલા ભાવનગરમાં વસવાટ કરી રહેલા શ્રી ત્રિવેદી યુવાનવયથી જ
હાલ વિસનગરની એમ. એન. સાયન્સ એન્ડ આર્ટસ સાહિત્ય, લલિતકલા, સંગીત, અને સંશોધનની લગનીએ
કોલેજમાં વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી માત્ર ૧૮ વર્ષની ઉંમરે જ્ઞાનગંગા અને પ્રતિજ્ઞા જેવા
રહ્યા છે. તેમનું મૂળ વતન તો હારયાણા; પણ બી. એસ. હસ્તલિખિત વાર્ષિક અંકેનું સંકલન એકલા હાથે
સી. ભાવનગરમાં કર્યું. પ્રથમ બગ ડિટિંકશન સાથે. એ સંભાળ્યું. સાહિત્યના આ ખેડાણ વેળા ! નગરના
સંસ્થાનું ટી. કુ. શાહની મેમોરિયલ પ્રાઈઝ મેળવ્યું. મહારાજ શ્રી કૃષ્ણકુમાર સ્મૃતિ અંકનું પણ સંપાદન
ભાવનગર-જૂનાગઢ અને વિસનગરની સાયન્સ કોલેજમાં કાર્ડ તેમજ જવાહરલાલ નહેરુ વિષે પણ પાછળથી
અધ્યાપક તરીકે સેવા આપી ચૂકેલા પ્રા. નાલાને મૃતિ અંક માટેની કામગીરી કરેલ. યાત્રા પ્રવાસેના
ચિત્રકલામાં પણ વિશેષ અભિરુચિ છે. એન. સી. સી. માં આયોજનમાં પણ સારો રસ કર્યો છે. સ્વભાવે સરલ
પણ એટલો જ રસ લે છે. પિતાના વિષયમાં અત્યારે વિવેકી અને નિરાશિમાની છે.
મહાનિબંધની તૈયારી કરી રહ્યા છે. શ્રી શનુભાઈ આર. પટેલ
શ્રી ઉમેદભાઈ હી. લીંબાચિયા ગામ કારેલી (તાલુકો જંબુસર)ના રહીશ છે. ૧૯૬૪માં એસ. સી. કરીને જૂન ૧૯૬૫ થી વિનય
પાટણ તાલુકાના સંડેરા વતની બી એ. બી.ટી. વિદ્યામંદિર પિતાના ગામમાં સ્વપ્રયત્નોથી શરૂ કરીને
સુધીનું શિક્ષણ, મહેસાણામાં માધ્યમિક શાળાના પ્રિન્સીત્યારથી જ શાળાના આચાર્ય તરીકે રહ્યા છે. શાળા માટે
પાલ તરીકેની તેમની સેવા, શ્રી મણિલાલ દવેની પ્રેરણાથી
તેમના જીવનમાં તેમણે ઘણી પ્રગતિ કરી – તેઓશ્રી આ અદ્યતન નવું મકાન પણ તૈયાર કરાવ્યું છે. ગામની છે.
બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ડો. પંડયા અભ્યાસ ગિક પ્રવૃત્તિમાં સારો એ રસ લઈ રહ્યા છે.
ગૃહ પાટણ, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ, ઈદર શ્રી હરીશભાઈ બી. ચૌધરી
ક્રિશ્ચિયન કોલેજ, ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણ, સુરત જિલ્લાનું મઢી ગામ તેમની જન્મભૂમિ. અભણ મહેસાણા જિલા વ્યાયામમંડળ, નાઈ બ્રાહ્મણ હિતેચ્છું ડત ૫ વારમાં તેમને ઉછેર થયે, રાષ્ટ્રીય વાતાવરણ અને વાળંદ વિકાસના તંત્રી.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org