SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮૦ વિશ્વની અસ્મિતા સૌરાષ્ટ્રમાં અમરાપુર નામના ગામેથી મુંબઈમાં આવી શ્રી હરિલાલ રામચંદ શાહ જગમોહનદાસ વિઠ્ઠલદાસની પેઢીમાં ફક્ત રૂા. ૨૦/-ના પગારે નેકરીની શરૂઆત કરનાર શ્રી હરિલાલભાઈ આજે (ધાનેરાવાળા) વીસની પાછળ મીડા લગાડી શકાય એટલી મોટી હીરાની ખાણમાંથી અનેક હીરા નીકળે તેમ ધાનેરાની સંખ્યાના માણસોને પિતાની જુદી જુદી મિલમાં રેજી- ધરતીમાંથી અનેક ધનિકે, હીરાના વેપારીઓની જાણે રેટ મેળવી આપવામાં સહાયભૂત બની શકવા તે ખાણ હોય તેમ સેંકડો નહિ બલકે હજારો ઝવેરીઓની ઉપરથી તેમણે કરેલો પરિશ્રમ, ખંત, ચીવટ, ધગશ અને હારમાળા મુંબઈ તથા બહાર વસેલી છે. પોતાના વતન સાહસનો સહેજે ખ્યાલ આવી શકે છે. તેમની રગેરગમાં માટે કઈ કરી છૂટવાની ભાવના અનેક ધાનેરા વતનીઓ શત). તિ અને સાહસિકતા વહેતી હતી. તેથી કમેકમે ધરાવે છે. એમાં શ્રી હરિલાલભાઈ રામચંદ શાહનું નામ વીમો અને દલાલીના ધંધામાં ઝંપલાવ્યું, ધંધામાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. વિકાસ થયો, અનેક માણસો સાથે સંપર્ક થયો. શરૂનાં દશ વર્ષે ભારે તપશ્ચર્યામાં ગાળ્યાં – ૧૯૬૭માં રેશમ ધાનેરાની અનેક સંસ્થાઓમાં તેમને આર્થિક ઉદ્યોગની સ્થાપના કરી. બનાવટી રેશમ ઉદ્યોગના શ્રી હરિ. સહયોગ મળેલ છે. તેમાં વળી આ જનરલ હોસ્પિટલ લાલભાઈને ભારતના પુરસ્કર્તાઓમાંના એક ગણી શકાય. સુવર્ણના મુગટમાં હીરાની એક છેગા સમાન બની રહી છે. ધાનેરા આરોગ્ય સમિતિ દ્વારા તૈયાર થયેલ આ રૂા. ૬૦ હજારની મૂડીથી શારદા સિદ્ધક મિસંથી આ ધંધાની શરૂઆત કરી. તેનો વિકાસ થતાં પછી તો હોસ્પિટલનું નામ તેમના પૂજ્ય પિતાશ્રી સવ, રામચંદ સાધના મિલ ખરીદી, સાથે જ મિલમાં તૈયાર થતું સમાજ સવરાજભાઈ શાહના નામથી જોડાયેલ છે. કાપડ રંગવાના વિચારથી ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ વર્કસને નાની ઉંમરમાં અતિ ઉત્સાહ, કમાવાની સૂઝ, બુદ્ધિપણ તેમના માર્ગદર્શન નીચે જન્મ થયો અને વટવૃક્ષ કૌશલ્ય અને વ્યવહારિક દષ્ટિથી ઓતપ્રોત થઈ ગયા છે, બન્યું. એચ. જે. ઈન્ડસ્ટ્રીઝ પણ તેમના જ પુરૂષાર્થનું તે તો તેમને મળીએ ત્યારે જ સમજાય. ધાનેરામાં પરિણામ છે. એમણે સૌરાષ્ટ્રના દશા શ્રીમાળી જ્ઞાતિ તેમને જન્મ તા. ૬-૫-૧૯૩૮ના શુભ જ થયેલ. બંધુઓના કલ્યાણ માટે ભેજનાલય સ્થાપ્યું. વણિક તેમનાં પૂ. માતુશ્રીનું નામ લીલાબહેન છે. હાઉસિંગ સોસાયટીની રચના કરી વતનમાં પિતાની મતિમાં એક શાળા સ્થાપી. ઘાટકોપરમાં પોતાના ભાઈ પ્રાથમિક શિક્ષણ ધાનેરામાં લીધું, જૈન કુટુંબમાં દલીચંદના સમારક માટે આર્યસભાને એક લાખનું માતબર જનમેલા એટલે ધાર્મિક સંસ્કાર તે વારસામાં મળેલા દાન આપ્યું. ઘાટકોપર હિન્દુસભાને હોસ્પિટલ બાંધવા હોય જ. બાર વર્ષની ઉંમરથી જ કમાવાની કોઠાસૂઝ મબલખ-ધન રાહતફંડમાં એક લાખને અગિયાર મેળવી લીધેલી. અભ્યાસ સાથે તેઓ આવકના સાધને હજાર રૂપિયાનું દાન આપ્યું. પણ ઊભાં કરી શકેલા. મેટ્રીક પાસ મુંબઈમાંથી કરી માત્ર વીસ વર્ષની ઉંમરે ધંધાની શરૂઆત કરી. નાના તેમના સપુ શ્રી મગનભાઈ શ્રી હસમુખભાઈ, શ્રી મોટા અનેક વ્યવસાયનો અનુભવ લઈ પિતાના ચંચળ મનહરભાઈએ પછી તો વિવિધ ક્ષેત્રોમાં યશસ્વી સિદ્ધિ વિધ ક્ષેત્રમાં વરલી સા પદ્ધ સ્વભાવ અને બુદ્ધિચાતુર્યથી હીરાના વેપાર પર ધ્યાન નામ છે , હાંસલ કરી, વ્યાપારી સમાજમાં ભારે મોટી નામના મત ,. નામના કેન્દ્રિત કર્યું. સાથે સાથે બિનલેહધાતુને વેપાર પણ મેળવી. ૧૯૭૮ના ફેબ્રુઆરીમાં તેમને જે અમૃત મહોત્સવ ત સઉન્સિલ શરૂ કર્યો. દી ઘદૃષ્ટિ, સમય પારખવાની અજબ શક્તિ, ઊજવવામાં આવ્યું ત્યારે તેમણે સાર્વજનિક કાર્યો માટે ટૂંકામાં ઘણું સમજી શકવાની આવડત, ઓછું બોલી રૂપિયા પચીસ લાખની માતબર રકમના દાનથી જાહેરાત વધુ કાર્ય કરવાને અદમ્ય ઉ સહ વિ.ને કારણે પાલનકરી. તેમના વિશાળ કટુંબમાં જે પ્રેમ-સંપ અને પુરમાં એક અદ્યતન આલીશાન સિનેમા થિયેટર બનાવેલ સુમેળ જોવા મળ્યો તે આજના યુગમાં સૌને માટે પ્રેરક 4 ટે પ્રેરક જે “કાઝી” નામથી ઓળખાય છે. છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવાનાં કામમાં પ્રસંગે પાન તેઓના પરિવાર તરફથી દાનપ્રવાહનો લાભ અહર્નિશ શોખના વિષયમાં સામાજિક સેવા તથા બિઝનેસ મળતો રહે તેવી અંતરની ભાવના, અને તેમાંથી કમાયેલા પિસા- સદુપગ કરી સારાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy