SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૬ વિશ્વની અસ્મિતા શ્રી રતિલાલ મલુપચંદ ભણશાલી પાલીતાણા જૈન સેવા સમાજના દવાખાનાને સર્વ. ગ્રાહી વિકાસને આવશ્યકતા અને અગ્રેસરતા આપવાની પાલનપુરવાસીઓએ ઝવેરાતનો ધંધો વિકસાવવામાં તેમની ઊંડી સૂઝ સમજ ચિરંજીવ બની રહેશે. તેમની પોતાની બુદ્ધિ પ્રતિભા અને દીર્ધદષ્ટિના ખરેખર દર્શન કરાવ્યા છે. ઝવેરાતના ધંધામાં પડેલા શ્રી રતિભાઈ પણ એક કુદરતી બક્ષિસ હતી કેઈપણ જાતની દવા ટીકડી વિના અનેક દદીઓના દુખતા દાંત તેમણે બહુ જ સહેલાઉત્તર ગુજરાત તરફ પાલનપુરના વતની, પાલનપુરમાં તેમના ઈથી કાઢી આપ્યા છે. ૨૦૦૫-૬માં જન વિસા શ્રીમાળી પિતાશ્રીની કરિયાણાનો વ્યાપાર – અને તે વખતે નવાબ જ્ઞાતિનું ગહિલવાડનું રમેલ - પાલીતાણા ભરાયેલું ત્યારે સાથેના સંબંધે ઘણા જ સારા – મહાજન તરીકે તેના સૌને સાનુકૂળ અને સ્વીકાર્ય એવું બંધારણ ઘડી કાઢવાપરેવારનું રાજ માં સારું એવું માનપાન. પણ પછી માં શ્રી રતિભાઈ શેઠનું ગૌરવપ્રદ પ્રહાન રહ્યું છે. ચારેક દાયકા પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું. અને ડાયમન્ડના ધંધામાં સારી પ્રગતિ કરી. તેમના બંધુ ૧૯૪૭માં ભાવનગરમાં તેમને મ. યુરોપમાં અભ્યાસાર્થે ગયેલા – જેઓએ ડે. ભણશાલી માં વિશ્વની ભયંકર મદી અને કુદરતી અસામાન્ય મુશ્કેતરીકે પછી મુંબઈમાં સારી નામના મેળવી – ડો. ભર્ણ લીઓના કપરા દિવસે માં પણ પોતાનાં બાળકોને ઉચ્ચ શાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાની વિશિષ્ટ પ્રવૃત્તિ- શિક્ષણ આપવામાં બનતું બધુ જ કરી છૂટયા, માતૃભૂમિમાં ઓ ચાલે છે. - મુંબઈની હરકીસન હોસ્પિટલમાં ગુરુકુળ બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, શેઠ આણંદજી કલ્યાણડોકટરના નામનું કીડની ડાયાલીસીસ યુનિટ ચાલે છની પેઢી – અનેક નાની મોટી સંસ્થાઓને પ્રત્યક્ષ યા છે. આમ સમાજમાંથી ભારે મોટી રકમ એકઠી કરીને પરોક્ષ રીતે તેમની બહુમૂલ્ય સેવાઓ મળી છે. તેમની આ કામને માટે આપ્યા છે. શ્રી રતિભાઈ પિતે મૂંગી ધીરજ અને નિષ્ઠા, પ્રેમ અને પ્રતિષ્ઠા, સેવા અને સલાહ સેવાની ભાવનાવાળા. શિયાળામાં ગરીબ માણસોને ધાબળા નીતિ અને નિખાલસતા, ધર્મ અને માનવતાની મીઠી ઓઢાડવાનું પાયાનું કામ – સંજીવની ટ્રસ્ટ દ્વારા કપડાં સુવાસ વર્ષો સુધી મહેકતી રહેશે. એકઠાં કરી દુષ્કાળ પીડિત લોકોને પહોંચાડવામાં સક્રિય રસ લેતા રહ્યા છે. આખું આફ્રિકા ફરી વળ્યા છે - તા. ૩૦-૬-૧૯૮૦ ની વિપુલ સમુદાયની હાજરીમાં ભારતમાં પણ બધે જ ફર્યા છે - મુંબઈમાં દરિયામહાલ તેમને જીવનદીપ બુઝાય -- બહોળા જનસમૂહમાં સુજિન મંડળમાં પાઠશાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે મધુર સુવાસ મૂકતા ગયા. ચાલે તેમાં પુરો રસ દાખવે છે. માનવસેવાની ધગશવાળા શ્રી રતિલાલ ફાવચંદ શ્રી રતિભાઈ ખૂબજ ગુલાબી સ્વભાવના છે. સ્વ. શ્રી રતિલાલ પ્રમાણંદ શેઠ જીવનમાં કોઈપણ ડાઘ કે કલંક લગાડયા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી તીર્થભૂમિ પાલીતાણામાં શેઠશ્રી માધવજી નથુભાઈના પસાર કરી છે.” એ એક ઊંડે આત્મસંતેષ જેના પુત્ર અને અગ્રણી વ્યાપારી તથા જન સાધુ રાવીએની મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિવિયાવચ કરનાર અને પાલીતાણા સ્ટેટ સાથે નિકટવર્તી ભાઈ તળાજા પાસે ભાલર (બોરલા )ના વતની છે. વણિક સંબંધ ધરાવતા શ્રી પરમાણંદભાઈના સોથી નાના પુત્ર પરિવારના સંરકારો અને નિયમ પ્રમાણે તેમનું ઘડતર રતિભાઈને જન્મ તા. ૩-૩-૧૯૧૮માં. થયું. ધર્મ તરફની આસ્થા વધુ દઢ બનાવતા અને તેમાં શેઠ શ્રી રતિભાઈમાં ભાળપણથી જ કોઠાસૂઝ અને એક પછી એક તિજપના બરિાથના એક પછી એક વ્રત-જપની આરાધના કયે જતાં કેવા વ્યવહારુ ડહાપણના સંસ્કારો ખીલ્યા અને પાંગર્યા. ૧૯૩૪ કેવા ચમત્કારોથી જીવનબાગ મહેકતો રહે છે તે જેમને માં મેટ્રિકની પરીક્ષા બાદ પોતાની શક્તિ સ્વતંત્ર વ્યવ. જાણવા – સમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં સાય તરફ વાળવામાં લગાડી. માટુંગામાં તેમના નિવાસસ્થાને ઉપરોકત મહાશયને અવશ્ય મળવું જ રહ્યું. ઈ.સ. ૧૯૪૨માં પાલીતાણા સ્ટેટ હસ્તક કાપડના રેશનિંગની સંપૂર્ણ વ્યવસ્થા તેમણે સફળ સંચાલન સાથે ૧૦૬ વર્ષનાં તેમનાં વૃદ્ધ માતુશ્રીને વંદન દર્શન સંતેષકારક રીતે પાર પાડી. કરીને જ નિત્યક્રિયા શરૂ કરે. અને કહે છે કે માનવીને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy