________________
૧૧૪૪
દિવસે પાંગરતુ ગયું. ૨૦૨૫ માં પૂ. ભુવનભાનુસૂરિજીના પરિચય થયા અને પાલીતાણામાં એક ધામિક શિબિરના આયેાજનને સફળ બનાવ્યું, કર્યું". પૂજ્ય કસ્તુરસુરિજી, પૂજ્ય ચંદ્રોદયસૂરિજી વગેરેના ઉપદેશથી મહુવાના ઉપાશ્રયમાં મારાધના હેલ માટે રૂપિયા પચાસ હજારનું માતબર દાન કર્યું.
ભાવનગરમાં પણ હેનેાની એક ધાર્મિક શિખર થઈ.
૨૦૧૭ થી મંગલ ધર્માંની પ્રવૃત્તિએ વધતી ગઈ. યુ. ષણમાં ૬૪ પર્વ પષધ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૮ ઉપાય ડ્રાઈ વગેરે કરેલ છે. સાધુ ભગવંતેાની દયા અને આશીર્વાદથી ઉપધાન તપશ્ચર્યા પણ કરેલી છે.
ક્રમ સિદ્ધાંતમાં અહુ દૃઢપણે માનનારા શ્રી મહાસુખભાઈને માતુશ્રી કપુરમા તથા પિતાશ્રી હીરાચંદભાઈના ધાર્મિક સંસ્કાર વારસે મળ્યા. તે જ વારસે તેમના એક પુત્ર-પુત્રી જાળવી રહ્યાં છે.
શ્રી મનસુખલાલ સાકરચંદ શાહ
શ્રેષ્ઠીવર્ય શ્રી મનસુખલાલભાઈ મૂળ સૌરાષ્ટ્રમાં લી'બડીના વતની. પિસ્તાળીસ વર્ષ પહેલાં મુખઈમાં ધંધા થે
Jain Education International
વિશ્વની અસ્મિતા.
શ્રી મનહરલાલ મગનલાલ
દિગમ્બર જૈન ધર્માંના ચુસ્ત અનુયાયી શ્રી મનસુર ભાઈ આજે તા વ્યાપારી ક્ષેત્રે કાપડ લાઈનમાં પુત્રાને મા દન આપી રહ્યા છે. પણ એક કાળે ૧૯૫૭ માં ભારતના પ્રથમ હોમ મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલને ત્યાં થોડા સમય નોકરી કરી- પ્રા॰ સેક્રેટરી શ્રી ઈશ્વરલાલ પટેલના અતિ આગ્રહ હાવા છતાં માતા પિતાની સેવા
ઉચિત લાગતાં નેકરી છેાડી – વ્યાયામથી મેળવેલી નૈતિક હિંંમત અને ગુણાનુરાગી મિત્રની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસ તરફ વિશેષ રુચિ ઊભી થઇ અને તે માટે બિહાર અંગાળ અને દક્ષિણ ભારતના પ્રવાસ પણ યાત્રાના શુભ હેતુથી જ કર્યાં – બચપણમાં સ‘ગીતને શેખ હતેા – પશુ આત્મકલ્યાણ સિવાય કાઈ ક્ષેત્રમાં તેમને વિશેષ રસ ન જાગ્યા. ભાવનગર દિગમ્બર જૈન સંઘના આગેવાન કાર્યાં. કર્યાં છે—અભક્ષ્ય આહાર તા તેમને નાનપણથી જ વન્ય છે, પેાતાના જીવનને ધર્મપ્રધાન બનાવી દીધુ છે.
શ્રી મનસુખલાલ આર. પટેલ
શ્રી મનસુખલાલભાઈ મૂળ કેટલકીના. પ્રાથમિક શિક્ષણ મેળવવા છતાં તેએ વ્યવસાયમાં ધારી સફળતા મેળવી શકયા હતા. ૧૯૪૮ થી ૧૯૬૧ ના ગાળા દરમ્યાન
તેમનું આગમન થયું- તેમનાં સમાં સખશ્રીએની હૂંફ્તેએ શ્રી માણાવદર ખાતેના ‘માણાવદર આઈસ એન્ડ જીન અને હમાદ્રી મળતાં રાજગારીની કેટલીક સાતે પ્રાપ્ત ઈ, શરૂમાં બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાઈંગનું કામ શરૂ કર્યુ. તેના અનુભવ મેળવી એ જ લાઈનમાં આગળ વધ્યા, અને ઇન્ટિરીઅર ડેકારેશનની લાઈનમાં તેમના પુત્ર તૈયાર થયા—પિતાપુત્રની જોડીએ પછી તે વ્યવસાયમાં પૂરી દિલચશ્પી બતાવી - મનસુખલાલ એન્ડ કું. નામની પેઢી દ્વારા બિડિંગ ટિરિયલ્સ સપ્લાઇંગ અને ફર્નિચર વગેરેતું કામ વિશાળ પાયા ઉપર હાથ ધર્યું. સેવાજીવન ની ઇતર પ્રવૃત્તિએમાં પણ એવી જ સક્રિયતા દાખવી. વીશ વર્ષ સુધી પ્રગતિમ ડળ કે. એ. સાસાયટીની મેનેજિંગ કમિટીમાં, ઉપરાંત વિલેપારલા મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈન સઘમાં વર્ષોથી અગ્રણી તરીકે સેવા આપી છે. છેલ્લાં પાંચ વર્ષથી ઉપપ્રમુખ તરીકે પણ રહ્યા. વતન-વી'બડીની જૈન ખડિંગને સધ્ધર બનાવવા માટે જૂના ભૂતપૂર્વ વિદ્યાથી ઓને એકઠા કરી યશવી કામગીરી હાથ ધરી. ગુપ્તાનમાં વિશેષ માનનારા શ્રી મનસુખલાલભાઈ સ્વભાવે ઘણા જ નમ્ર અને વિવેકશીલ જણાયા.
મિલ 'ના મેનેજિંગ એકઝીકયુટિવ હતા. ૧૯૬૨ થી ૧૯૬૯ સુધી જૂનાગઢની અશાક આઈલ કેક ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ એકઝીકયુટીવ નિમાયા હતા, પછી ૧૯૬૯ માં શ્રી મનસુખલાલભાઈ એ જૂનાગઢની ‘અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ ' નાં સૂત્રેા સભાળ્યાં હતાં. આ સ્વતંત્ર એકમની ભવ્ય સફળતા માટે તે પૂ પ્રયત્ન કરી રહ્યા છે. ડિ. ઓઈલ કેઈક તથા બીજા' ઉત્પાદને! જેવાં કે ગ્રાઉન્ડનટ રીફાઈન્ડ એઈલ વિ. ના નિર્માતા અને નિકાસકારો તરીકે અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ'નું નામ મશહૂર છે, તે શ્રી મનસુખલાલભાઈની કુશળતાને કારણે છે. તેલ, તેલીબિયાં અને એકસ્ટ્રેક્ષન વ્યવસાય અંગેના તેઓશ્રી અગાધ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત ધારાજીના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સહકારી ખાંડઉદ્યોગ લિ. ના ડિરેક્ટર પદે પણ તેઓશ્રી હતા.
આ ઉપરાંત સેવાકાર્ય -ધાર્મિક કાર્યોમાં પણ તેએ સક્રિયતા દાખવી કેશાદમાં આવેલી ટી.બી. હોસ્પિટલમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org