________________
વિશ્વની અસ્મિતા
૧૧૩૬
શ્રી બિપીનભાઈ બચુભાઈ
વ્યાપારમાં પેાતાની કુશાગ્ર બુદ્ધિના પરિચય કરાવ વાની તમન્ના નાનપણથી જ હતી. એટલે ૧૯૫૦ માં મુંબઈમાં લેમડના ધધાની શુભ શરૂઆત કરી, મુંબઈમાં તેમની દીર્ઘદૃષ્ટિએ ઘણુ માટુ ક્ષેત્ર કરી આપ્યું.
નજીક લિખાળા ગામમાં દવાખાનું, કુંડલામાં કે. કે. છે. રૂા. ૫૦૦૦/- આપી આજુબાજુની દુષ્કાળગ્રસ્ત મહેતા દવાખાનાને આઉટટાર પેશન્ટ વિભાગ, પશુચિકિજનતામાં જેસરને માખરાનુ સ્થાન અપાવ્યુ છે. સાલય અને સાર્વજનિક દવાખાનું – ખાલુભાઈ મહેતાના દાનથી અસ્તિત્વમાં આવેલી આ સસ્થાઓમાં આજે “ દેવકુવરમેન હિરલાલ મહેતા પ્રસૂતિગૃહ ”ની સ્થાપનાથી એક વધુ સેવા સંસ્થાના ઉમેશ થાય છે. સમાજહિતની પ્રવૃત્તિએ વિચારવી, તેનુ આયેાજન કરવુ' અને આગેવાની લઈ તેના વિકાસ માટે ધન ઉપરાંત ધનથી વધારે કિંમતી એવા વ્યવસાયિક સમયના વ્યય કરવાની જાગ્રત તત્પરતા, નિરાડંબરી આદતા અને મિલનસાર સ્વભાવ શ્રી ખાલુભાઈ હરિલાલ મહેતાની લેાકપ્રિયતા માટે કારણભૂત છે. આવરદાનાં એગણસાઠ વરસ વટાવ્યા બાદ પણ યુવાસહેજ સ્કૃતિથી સેવા પ્રવૃત્તિમાં સક્રિય રસ લેવાની રુચિ શ્રી બાલુભાઈએ જીતેલા લેાકાદરના મૂળમાં છે. મુંબઈ કપાળ જ્ઞાતિના તેઓ અત્યારે ખીજીવાર ચૂંટાયેલા પ્રમુખ છે એ તેમણે પ્રાપ્ત કરેલી સમાજચાહનાના પ્રતીકરૂપ છે. શ્રી બાબુલાલ રામચંદ ગાંધી
બાલ્યાવસ્થામાં જ માતપિતા સ્વગે સિધાવ્યાં. પાલીતાણા ગુરુકુળમાં દાખલ થઈ ધાર્મિક તેમ જ વ્યવહારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. નાનપણથી જ તેમના વાક્ ચાતુય અને બુદ્ધિમત્તા માટે સૌ કોઈ ને આદર સાથે આશ્રય' થતુ! આપણળે આગળ આવેલા શ્રો બાબુભાઈ
વેસ્ટન ઇન્ડિયા ટર્ફ ક્લબના માનનીય સભ્ય છે. ઘેાડાની રેસના અત્યંત શૈાખીન એવા શ્રી બાબુભાઈ આમ છતાં મે સાહામણી અને લેાભામણી સૃષ્ટિમાં ‘ જલકમલવત્ ' રહ્યા છે. સામાન્ય રીતે શ્રીમંતાઇના સહેાદર જેવાં દૂષણાથી તેઓ તદ્દન અલિપ્ત રહ્યા છે, જે તેમના દૃઢ મનેાખળ અને ઉચ્ચ ચારિત્ર્યશીલતાનું દ્યોતક છે.
પાલીતાણા ગુરુકુળના તેઓ સ્કેલર દાતા છે અને સમાજોત્થાનના કાર્યમાં સક્રિય રસ ધરાવે છે. જેસરમાં કન્યાશાળાના નૂતન મકાનના ભગીરથ કાર્યમાં તેઓએ તન-મન-ધનથી ગણનાપાત્ર ફાળા આપ્યા છે.
જેસરના આંગણે ખ. ગેા. મહેતા વિદ્યાલયની જે ભવ્ય ઇમારત ખડી છે તે પણ ખાબુભાઈ શેઠને આભારી છે. ઇમારતના પાયામાં તેમણે પરિશ્રમના પથ્થરા પાથર્યા છે, ફા, ૧૦૦૦૦/- જેવી માતખર રકમ આપી અન્ય દાતાઓને પ્રેરણાનાં પીયૂષ પાયાં છે. તદુપરાંત ભીષણ દુષ્કાળના દિવસે દરમ્યાન પીડિત લેાકેાની વહારે ધાયા
Jain Education International
જાત પરિશ્રમ, બુદ્ધિપ્રભા અને શ્રદ્ધાના બળે ધધાના વિકાસમાં મગ્ન બની ગયા. તેમની આગવી સૂઝના કારણે સરકારે જ્યારે સ્ક્રેપને માટે થઈને હાંગકોંગ, કાર્યારયા વગેરે દેશે!માં જે ડેલીગેશન મેાકલ્યુ હતુ. તેમાં તેમનુ' પશુ આગવુ સ્થાન હતુ. તેમની કામ કરવાની પદ્ધતિ અને હોંશિયારીને લીધે તેઓ એલ ઇન્ડિયા સ્ક્રેપ એકસ પેટ કાર્પારેશનના ડિરેક્ટર પદે અનન્ય સેવા આપી રહ્યા છે. પાંચ વખત જાપાન અને એક વખત અમેરિકાની સફર કરી આવ્યા. સાયનમાં લાયન્સ ક્લખના મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જ્યારે જ્યારે તક મળે ત્યારે સમાજ સેવામાં તન-મન-ધનથી તેમને યશસ્વી કાળા મળતા રહ્યો છે. ભાવનગરમાં સ્વાતિ નારી સમ લનને રૂા. ૬૦૦૦/- નું તેમનું દાન પ્રશ ંસાપાત્ર બન્યુ બૅન ગુણાનુરાગી હોવા સાથે તેમનાં પ્રેરણામૂર્તિ પશુ છે. છે. તેમનાં સુશીલ ગ્રેજ્યુએટ ધર્મ પત્ની શ્રીમતી વસંતસારાં કામામાં તેમનું માદન ઉપયોગી નીવડયુ છે, શ્રી બુધાલાલ બબલદાસ ( આજેલવાળા )
શ્રી બુધાલાલભાઈ વિન્તપુર તાલુકાના આજોલ ગામના વતની છે. હાલ તેઓ મુંબઈમાં બિપીન ઇન્ડસ્ટ્રીઝના નામે સ્ટેનલેસ સ્ટીલ ખજારમાં ધંધા કરે છે. તેએ જાત મહેનતે ધંધામાં તેમ જ સમાજમાં ઘણા જ આગળ આવ્યા છે. પાતાના વતન આોલમાં પેાતાના પિતાશ્રીના નામે માતબર
રકમ આપી શ્રી ખબલદાસ ખેમચંદના નામે મામિક બુનિયાદી શાળા શરૂ કરેલ છે. તેએ મહેસાણા શ્રી સિમ ધર સ્વામી જિન મદિર પેઢીના ટ્રસ્ટી છે. સંવત ૨૦૩૬ ની સાલમાં કેસરિયાજી વગેરે પાંચ તીના ભવ્ય સુધ કાઢી ખાપદાદાના નામને રાશન કરી સ`ઘવીની માળ મહેસાણા તીમાં આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી તથા આ ભગવત શ્રી કથાણુસાગર સુરીશ્વર જીની નીશ્રામાં પહેરેલ છે. તેઓ પેાતાની જ્ઞાતિમાં ખૂબ
For Private & Personal Use Only
www.jainelibrary.org