________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૯૯
સાલમાં શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જન સહાયક ફંડ જેની શાખાઓ રતલામ (મધ્યપ્રદેશ), અજમેર (રાજસંસ્થાની સ્થાપના થઈ. શ્રી તલકચંદભાઈ આ સંસ્થાના સ્થાન), હૈદ્રાબાદ (આંધ્ર પ્રદેશ) વગેરે સ્થળે ચાલે છે. મુખ્ય કર્ણધાર બન્યા. આપણે દુઃખી સ્પધર્મિક ભાઈ આ કાંટા ઉદ્યોગને વિશાળ પાયા ઉપર ઉત્પાદન કરવા બહેનોની વિકટ આર્થિક પરિસ્થિતિમાં, બની શકે તેટલી વિચારી રહ્યા છે. પ્લેટફોર્મ મશીન અને વેબ્રિજ જેવા હદે સહાયરૂપ બનવું એ આ સંસ્થાનું પાયાનું ધ્યેય કાંટા બનાવવાની પણ એક યોજના છે. આ ક્ષેત્રમાં હતું.
પડેલા સૌને તેમનું માર્ગદર્શન ઉપગી થઈ પડે છે. શ્રી તાહેરઅલી ઈસ્માઈલજીભાઈ
શિક્ષણ અને સમાજસેવાને ક્ષેત્રે પણ તેમની સેવાઓ
નોંધપાત્ર છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના મુંબઈની દારૂખાના બજારમાં લોખંડના અગ્રગણ્ય છેટલા દશ વર્ષથી મંત્રી તરીકે શ્રી મણિભાઈ ત્રિવેદી વ્યાપારી તરીકેનું માનભર્યું સ્થાન પામનાર શ્રી તાહેર- સ્મારક ટ્રસ્ટના છેલ્લા ચાર વર્ષથી મંત્રી તરીકે, નૂતન અલીભાઈ અમરેલી જિલ્લાના બગસરાના વતની છે, ઘણુ કેળવણી મંડળના છેલ્લા છ માસથી મંત્રી તરીકે, ગુજરાત વર્ષોથી એટલે કે ૧૯૩૭થી પિતાશ્રીના ધંધામાં જોડાયા. રાજ્ય યુવક બોર્ડના છેલા ત્રણ માસથી સભ્ય તરીકે, મુંબઈ આવી સ્થિર થયા અને ધંધાને પિતાની કુશાગ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્ય અને બુદ્ધિથી વિકસા. ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સામા ૧૯૭૫-૭૬માં પ્રમુખ તરીકે, ૧૯૬૪ થી ૧૯૭૨ લાયન્સ જિક સેવાની ભાવના અને સેવાકાર્યની લગની છાની નથી કલબના સભ્ય અને ૧૯૬૯ માં લાયન્સ કલબના પ્રમુખ રહી. મેઘાણી માપક સમિતિ (મુંબઈ)ની કાર્યવાહક તરીકે એમ અનેક દિશામાં તેમનું પ્રદાન યશસ્વી સમિતિના સભ્ય તરીકે સારું એવું સ્થાન શોભાવ્યું છે. રહ્યું છે. દારૂખાના આયર્ન મરચન્ટ્સ એસોસિયેશન લિ. ના ડાય
શ્રી તલકચંદ ડી. શાહ રેકટર તરીકે – ઓડ આયન મરચન્ટ્સ એસોસિયેશનના કાર્યવાહક મેમ્બર તરીકે સારું એવું કામ કર્યું છે.
તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં તેમના પિતાશ્રી પણ ધર્મ ભાવનાથી રંગાયેલા અને અને ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા સંયમી હતા.
ગામ નેનાવામાં થયો છે. તેમનાં માતા સ્વ. કનીબાઈ
જેન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલાં તેથી બાળશ્રી તાપીદાસ મનસુખલાલ ગાંધી પણથી જ શ્રી તીલોકચંદભાઈમાં જૈન ધર્મ સંસ્કાર સુદઢ
થયા. નાની ઉંમરમાં અ.સૌ. કનીબાઈ સ્વર્ગસ્થ થયાં સાવરકુંડલામાં સેવાક્ષેત્રે કામ કરનારા ખડતલ મિત્રોની
અને તીલોકચંદભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી પૂલચંદભાઈ જે હરોળ ઊભી થઈ તેમાં શ્રી ગાંધી મોખરે ગણાય છે.
પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. મુંબઈમાં બિનલેહ મેટ્રિક સુધીનો જ અભ્યાસ પણ તેમની કાર્યદક્ષતા,
ધાતુ (નોન-ફેરસ મેટલ)નો ધંધો શરૂ કર્યો. પિતાની વ્યાપારી કુનેહ, સાહસિક મનોવૃત્તિ અને ઔદ્યોગિક
તીક્ષણ બુદ્ધિ, આગવી અનુમાન શક્તિ (કોઠા સુઝ), ઉત્કર્ષ માટેની ચોક્કસ દષ્ટિને સમન્વય તેમનામાં જોવા મળશે. પિસ્તાળીસ વર્ષની ઉંમરે આજ તેઓ અનેક
બજારની રૂખ પારખવાનું કૌશલ્ય વગેરે ગુણોથી કિશોર
અવસ્થામાં જ વાયદાના સોદામાં તેઓ સફળ રીતે પાર, સંસ્થાના મોભી બન્યા છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ
ગત થયા. શાળામાં એમનું ઘડતર થયું. શ્રદ્ધા અને ધીરજ વડે તેમણે એ બાગને નવ પલિત કર્યો. જે સંસ્થામાં પ્રેરણાના
માત્ર ૧૭ વર્ષની ઉંમરે “તી લોકચંદ ડી. શાહ પાન પીધાં એ જ સંસ્થાના આ જ તેઓ સફળ સુકાની
એન્ડ કું.’ નામની વ્યાપારી પેઢીની સ્થાપના કરી અને
તેમાં પિતાશ્રીની બિલકુલ સહાય લીધી નહિ. પોતે બન્યા છે. ઉત્સાહ અને પરિશ્રમથી પછી તે અનેક ક્ષેત્રે ઝળકયા જે તેમના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.
વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો, અને સફળતાના શિખરે
સર કરતા ગયા, આજે ગુલાલવાડીમાં નાન-ફેરસ મટલમાં સાવરકુંડલામાં કાંટાનો ઉદ્યોગ સૌરાષ્ટ્રના પ્રથમ “તીકચંદ ડી. શાહ એન્ડ કું.' અગ્રગણ્ય સ્થાન ધરાવે કલાને ઉદ્યોગ ગણાય છે. આ ઉદ્યોગમાં ધીમે ધીમે પ્રગતિ છે. તેઓશ્રી બોમ્બે મેટલ એક્ષચેંજ લિ. ના સભ્ય છે. સાધી. ગાંધી સ્કેલ મેન્યુ. કું.નું સફળ સંચાલન કરે છે, બોમ્બે નેન-ફેરસ એન્ડ સ્કેપ મરચન્ટ એસોશીયેશનના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org