SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભગ્રંથ છે, સૌને પિતાના માને છે અને પિતે સમાં છે તેમ માને છે તે તેઓની લઘુતા છે. ડુંગર ઉપર સુંદર પ્રભુ મંદિર પ્રતિષ્ઠા કરાવી ધર્મ ભક્તિ બતાવી છે નિત્ય પૂજા–સામાયિક ગુરૂવંદન ધાર્મિક વાચન-શ્રવણ એ તેઓને નિત્યક્રમ છે જે ધર્મચી બતાવે છે શ્રી ભાવનગર જૈન સંઘના ઘણા પ્રશસંય કાર્યો કરી. આગેવાન જૈન ધર્મ સંઘના નાયક બન્યા છે. તેઓએ ભાવનગરમાં “શેઠ ભેગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કુલ” સ્થાપી છે દાદાસાહેબમાં ઉપાશ્રય કરાવ્યો છે. કોઈમાં પાતાલ બોરીંગ કરાવી આખા ગામની પાણી તૃષા છીપાવી છે ત૬ ઉપરાંત ભાવનગરની કહો કે તળાજાની કહો કે અન્ય ગામની કહે સર્વત્ર તેઓનો ફાળે અને જાગતી સેવા હોય જ. તેઓ કરી છુટવામાં માને છે. ભાવનગર રાજ્ય પહેલેથી તેઓ માટે ખૂબ ઊંચું માન ધરાવે છે. જે આજે પણ મહારાજા સાથે મીઠો સંબંધ કુટુંબ જે ચાલ્યો આવે છે અને તે દ્વારા સારા કામો કરાવી આપ્યા છે. તે સમાજભકિત બતાવે છે. તેમના પંથે તેમના સુપુત્ર શ્રી રમણીકલાલભાઈ આપી રહ્યા છે વધુ આયુષ્યવાન બને અને સમાજ-ધર્મ રાષ્ટ્રને ઉપયેગી બના તે અભ્યર્થના. છેલ્લે ભાવનગરમાં માનવરાહત સમિતિના પ્રમુખપદે રહીને ભાવનગર જિલ્લામાં દુષ્કાળની વિષમ પરિ. સ્થિતિમાં હજારો કુટુંબોને અનાજ વગેરેની મદદ કરવામાં સુંદર સેવા બજાવી હતી. શ્રી મગનલાલ લાલજીભાઈ ભૂતકાળમાં જુદા જુદા કારખાનામાં કરેલી નોકરી બાદ પિતાના પ્રયત્નથી કામ કરવાની પ્રેસ રોડ ઉપર મશીનરી તથા પેર પાર્ટસ બનાવવાનું કારખાનું અને ફાઉન્ડી શ્રી મહાલક્ષ્મી આયર્ન એન્ડ બ્રાસ વર્કસને નામે શરૂ કર્યું. મુશ્કે. લીઓ આવી પણ નિરાશ થયા વગર કામ ચાલું રાખ્યું. પારસી ભીસ્તા પાસે આવેલ ગેરડ સમશાનને ફરીથી વ્યવસ્થિત રીતે શરૂ કરવા ફંડ એકઠું કરવાની કામગીરી હાથ પર લીધી. બજરંગ વ્યાયામ શાળાના પ્રમુખ છે. કૃષ્ણપરા વેર્ડમાં પિતાના ઉદાર અને મીલનસાર સ્વભાવને કારણે ઘણી જ ચાહના મેળવી છે. છેલ્લા વીસ વર્ષથી પોતાના સ્વબળે જ એકધારે પુરૂષ થે ધંધામાં કર્યો છે. આ કારખાનામાં સફળ સંચાલનમાં શ્રી નગીનભાઈ શાહને મહત્વનો ફાળે છે. શ્રી નગીનભાઈ ભાવનગર શહેરના સામાજિક કાર્યકર છે. ઘણું જ ઉદાર અને સહદયી છે. શ્રી મનસુખલાલ ગીરધરલાલ વસાણી સાહસ અને ધર્મપ્રેમ માટે ગુજરાત આગળ પડતો દેશ છે. દેશાવર ખેડવામાં મુંબઈ કલકત્તા જેવા હિંદના વ્યા- યામ પ્રધાન ક્ષેત્રમાં ગુજરાત આગળ રહ્યું છે. શ્રી મનસુખભાઈ વસાણી સૌરાષ્ટ્રના બોટાદના વતની છે ચાલીશ વર્ષથી તેમનું કુટુંબ મુંબઈમાં વ્યાપારી જીવનની શરૂઆત કરી અને પ્રમાણિક જીવન અને કુનેહથી ધંધાની સારી ખીલવણી કરી એક અગ્રણી વ્યાપારી તરીકે સારી એવી નામના મેળવી વતનમાં ગરીબ લોકોને બાળકોને અને નિરાધારોને સહાય આપવા આ કુટુંબ અનુપમ દાખલો બેસાડે છે. બોટાદમાં પુષ્પાબાઈ મનસુખલાલ વસાણી એકસરે ડીપાર્ટમેન્ટ ગીરધરભાઈ છગનલાલ આયંબીલખાતું માનવ રાહત કેન્દ્ર હરગોવિંદ છગનલાલ બિમાર રાહત કેન્દ્ર, સસ્તા અનાજ કેન્દ્ર વગેરે તેમની સેવાના પ્રતિક છે. મુંબઈના જૈન ઉદ્યોગ ગૃહમાં પિતાશ્રીના નામે બેકસ ડીપાર્ટમેન્ટ શરૂ કરાવ્યું છે. અનેકવિધ સામાજિક સેવાઓ માટે પિતાશ્રીના નામે ચેરીટી દ્રસ્ટ ઉભું કરીને લેકના આશિર્વાદ મેળવ્યા છે. શ્રી મનસુખલાલભાઇ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. કાપડના ધંધામાં અગ્રણી વ્યાપારી તરીકે નામાંકિત બન્યાં છે. વ્યાપારી હોવા છતાં ધર્મ, નીતિ, સમાજ સુધારણા રાષ્ટ્રિય વિકાસના માર્ગે જવા હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. આ કુટુંબમાં ઉદારતાના જે દર્શન થયાં છે. તેનો જોટો મળવો મુશ્કેલ છે. તેમણે બીજાને મદદ કરવામાં દાન દેવામાં કેઈ વખત પાછીપાની કરી નથી. એટલું જ નહિ પણ એ દાન દેવું કે નહિં, હમણાં દેવું કે પછી દેવું એવા વિચારોમાં પણ તેમણે સમય વિતાવ્યો નથી. દાન એ પિતાનો ધર્મ છે. એમ સમજીને દાન કર્યું રાખ્યું છે. વિદ્યાદાન અને અન્નદાન પરત્વે તેમને વિશેષ આકર્ષણ છે. ગુજરાતના આ કર્તવ્યનિષ્ઠ અને કુશળ વ્યાપારી સમાજનું ગૌરવ છે. બોટાદમાં જીવદયા પ્રવૃત્તિ, શિવણ વર્ગો, અને અન્ય લોકોપયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. મુંબઈના જૈન કેળવણી મંડળ મુંબઈને આ ટ્રસ્ટમાંથી ફી લોન કેલર માટે રૂપિયા ૧૨૫૦૧/- આપવામાં આવ્યા છે. આ રીતે ગીરધરલાલ છગનલાલ વસાણી ચેરીટેબલ ટ્રસ્ટ તબીબી કેળવણી અને માનવ રાહત-જીવદયા વગેરેના કામમાં લક્ષ્મીને સદુપયોગ કરી રહેલ છે. શ્રી મણીલાલ બેચરદાસ શાહ - તળાજા પાસે દાઠાના વતની અને જૈન-જૈનત્તર સંસ્થાએના પ્રાણસમા શ્રી મણીલાલભાઈ ઘણા વર્ષોથી ધંધાર્થે મુંબઈ રહેતા કાપડ બજારના અગ્રણી તરીકે તેમનું સારૂ એવું માન હતું. જૈન સમાજ માટે સૌજન્ય અને સૌલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતું. તેમણે તેમની કારકીદિલમાં હંમેશા કુટુંબીજનોને વાત્સલ્યથી એકતાની અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયાં છે, એમના સ્નિગ્ધ મધુર સ્વભાવને અને તેમની આદર્શ ઉદારતાને ભવ્ય વારસે તેમના સુપુત્રમાં ઉતર્યો છે. તળાજ દાઠાના જૈન દેરાસરમાં કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાડામાં હાઇસ્કુલ ઉભી કરવામાં તેમને મહત્વનો હિસ્સો રહ્યો છે. રૂ. ૨૫૦૦૦ નું દાન આપી નામ રોશન કર્યું છે. તેમના Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy