________________
૯૭૬
.
સરળ નિરાભિમાન અને દુખીઓ પ્રત્યે પરગજુ હતા અસંખ્ય વ્યક્તિને સુગી સહાય કરી છે કારખાનાના નેકશને તે સહભાગી ગણતા તેથી ખૂબ ચાહના પામેલા બોટાદને ગો હજી બાદકર બાગ ‘મહિલા ઉદ્યોગ ગૃહ” જનતા ‘ વાચનાલય ” વગેરે કરવના એમના કોડ હતા. આવા રંગીલા સુખી બુદ્ધને ગુજરાતે એપીલ દૃમાં ટૂંકી માંદગી બાદ ‘ ગુમાવ્યા પશુ એમની યને સુવાસ સદા મહેકતી રહેશે.
શ્રી ગીજુભાઈ મહેતા
તેમનું જન્મસ્થાન મેરી છે. તેમની વ્યાપારી કારકિર્દીની શરૂઆત મુંબઇમાં ડ્રગ હાઉસથી થઈ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા પ્રતિભાશાળી યુવાન શ્રી ગીજુબાઇ વ્યાપારી ક્ષેત્ર ટુક સમ યમાં જાણીતા થઈ ગયા છેલ્લા પચ્ચીસ વર્ષથી બોમ્બે ગ ડીસ્ટ્રીબ્યુટર્સ ” વિતરણ સંસ્થાના તેઓશ્રી સુત્રધાર અને આત્મા બની રહ્યા છે. વ્યાપાર ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. અતુલ સ્ટોર્સ પ્રાઇવેટ લીમીટેડમાં તેના ડારેક્ટર છે અને આ સ્ટાર્સ તરફથી દાદમાં સોસાયટી કોય સ્ટીસ ચાલી રહ્યુ છે. મારખીની સુપ્રસિધ્ધ અરૂણેાદય મિલ્સના તેઓ ડાયકટર છે મદ્રાસની પી ટ્રામરીન એન્ડ પીંગઐયન પ્રાય વેટ લીમીટેડના ડાયકટર તરીકે તેઓશ્રી નિયુક્ત થયેલ છે. આ બધા વ્યાપારી ક્ષેત્રે તેમનું સ્થાન અત્રિમ છે. પરન્તુ યુવાન શ્રી ગીજુભાઈને માત્ર વ્યાપાર ઉદ્યોગ પ્રિય છે એવુ નથી સામાજીક સેવાના ક્ષેત્રે પણ તેમનુ વિશાળ કાર્ય ક્ષેત્ર છે. પોતાની જન્મભૂમિ માળીની વિવિધ કેળવણીની સસ્થા જે કલ્પવા જેવી થઈ છે તેનો યશ કેળવણી પ્રેમી શ્રી ગીજુભાઈને ફાળે જાય છે. ચાર ગીની સર્વોદય યુકેશન સામાથી માળીમાં આર્ટસ કોમસ અને સાયન્સ એમ ત્રણ કોલેને એક કન્યા વિદ્યાલય અને હુન્નર ઉદ્યોગ શાળા વગેરે ચાવી રહેલ છે તેના તેઓ એક સ્થાપક છે. આ સસ્થાઓની શરૂઆતથી જ ટ્રસ્ટી અને માનદ મંત્રી કે, જૈન વિદ્યાર્થીગૃહ મુંબઇ વગેરે કેળવણીની સંસ્થાઓના મની છે. માનવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ ન વર્મોન રસીકલાલ પ્રભાશંકર શેડ વિવિધલક્ષી વિદ્યાલયના તેઓ ટ્રસ્ટી છે. યુવાનાને વક્તૃત્વકળાની તાીમ આપતી પદ્મીક સ્પીકીંગ ઇન્સ્ટીટયુશન માટુંગાના તેઓ પ્રમુખ છે શ્રી ગીજુભાઈ ટેરીયન છે. રોટરી કલબ એમ્બેનાના તેઓ અગ્રગણ્ય હતા અને હમણા તાજેતરમાં વડાલા માટુંગા શીવમાં નવી રોટરી કલબ શરૂ કરવાનું માન તેમને ફાળે જાય છે. અને આ રોટરી કલબ અપ ડાઉનના તેઓ અત્યારે ઉપ પ્રમુખ છે. રોટરી કલબ કેળવણી દિશામાં જે મહત્વનું કાર્ય કરી રહી છે તેની વિવિધ સમિતિઓમાં શ્રી ગીન્નુસાર્ક સક્રિય રસ લઈ રહ્યા છે તેઓશ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ દાદરના ઉપપ્રમુખ અને ટ્રસ્ટ્રી છે સ્થાકવાસી જૈન શ્રાવક સંઘ માટુંગાના ટ્રસ્ટી છે. અખિલ ભારૢ શ્વેતામ્બર સ્થાનકવાસી જૈને કોન્ફ્રન્સ
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
શ્રી બ્રુહદ મુંબઇ સ્થાનકવાસી જૈન મહાધ મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મહામડળ વગેરે સંસ્થાએ સાથે તેઓ સક્રિય સંકીણું છે જૈન શાળાએ યુવક મંડળો વગે ની પ્રવૃત્તિઓના તે પ્રેક છે મુંબઈના જૈન કલીનીકને શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સદ્ય સુયન્સને તેમના પિતાશ્રી ઉમિયાશકર હરખચ'દ મહેતાના નામે સાર્વજનિક ડીસ્પેન્સરી શરૂ કરવા માટે આપેલ દાનોથી સમાજ તેમના ફણી છે. તેમને તાજેતરમાં જે.પી. ની માનદ પદવી એના યત કરેલ છે. શ્રી કનુભાઈએ પાનાના ફેમીલી ટ્રસ્ટમાંથી રૂપિયા એક લાખ જેવી માતબર રકમ મેળીમાં શ્રીમતી નિતની ગીરનાર મહેતાના નામથી લો કોલેજ ચાલુ કરવા શ્રી સવચ એજ્યુકેશન સોસાયટીને આપેલ છે.
શ્રી ગીરધરલાલ છગનલાલ વાસાણી
( ચેરીટેબલ ટ્રસ્ડ મુબઈ જોટાદના વતની અને મુંબઈમાં વસતા શ્રી મખમુખલાલભાઈ ગીરધરલાલ વસાણી એ પાતાના પિતાશ્રીની યાદગીરીમાં ઉપરોકત ટ્રસ્ટની સ્થાપના ૧૯૬૭ માં મુંબઈમાં કરેલ છે. શ્રી મનસુખલાલ વસાણી છેલ્લા કેટલાંક વરસોથી પાતાની મર્યાદિત આવકમાંથી સમયે સમયે સમાજોપયોગી પ્રવૃત્તિઓ માટે યાગ્ય રકમ ફાળવવામાં આવતી હતી. દર વરસે સમાજને કઇને કાંઈ ઉપયાગી રીતે મનુ થઈ શકે તેવી ભાવના તેમના મનમાં ઘણાં વરસેથી હાઇને વતન પ્રત્યેના પ્રેમને કારણે બેાટાદમાં જનતાને રાહત થાય તેવી સંસ્થાઓની જરૂરીયાત લાગતાં દર વરસે નિયત આવક ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવીને આ વખ્તની સ્થાપના કરવામાં આવી. અને તે રીતે ટ્રસ્ટને દર વરસે રૂા. ૭,૦૦૦ ની આવક ચાલુ રહેતાં ટ્રસ્ટમાં દર વરસે તેવી રકમના મેરા ચાલુ જ રહે છે. તેનું ઉપરાંત ટ્રસ્ટન હાલના ટ્રસ્ટીઓ સ્વૈચ્છિક રીતે શક્ય હોય ત્યારે પોતાની ગત આવકમાંથી સમાજ પચેગી પ્રવૃત્તિઓ માટે છેલ્લા બે વરસથી ઘર વસે સારી એવી રકમ ટ્રસ્ટને પણ કરે છે. આ ટ્રસ્ટ તરફથી બોટાદમાં અત્યારે માતુશ્રી મણીબાઈ વસાણી આરોગ્ય કેન્દ્ર ચાલી ડેલ છે. આ બારાગ્ય કેન્દ્રની વાત બાદ અને ગોરાદ તાલુકાની સમસ્ત પ્રજા માટે સારા લઇ સી છે, આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવાનો ચાર્જ સામાન્ય છે, ટી. આ. ના પેશન્ટ માટે મફત દવાની, સારવારનીયેાજના આરોગ્ય કેન્દ્રમાં છે, આજે દરરોજ બસો જેટલા દર્દી આ આ ડીસ્પેન્સરીનો લાભ લઈ રહ્યા છે. આ આરોગ્ય કેન્દ્રને વિકસાવવાની ટ્રસ્ટીઓની ભાવના છે. મુંબઇમાં પણ આ ટ્રસ્ટ તરફથી લાયન્સ કલબ બેકુ ઘેરી વસાણી ડાયાગ્નોસ્ટીક સેન્ડર શરૂ થયુ છે. આ ડાયાનટીક સેન્ટરમાં મુબઇના જુદા જુદા વિષયોના તબીબી ક્ષેત્રે નિષ્ણાત ડોક્ટરો બહુ જ ઓછી ફીમાં સેવા આપી રહ્યા છે. રૂા. ૮૦,૦૦૦ અરી લાયન્સ કલબમાં આપ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org