SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્મૃતિ સંદર્ભ ગ્રંબ વ્યય ઉપર છઠ્ઠા રંગ રાગમાં કે સંસારના ક્ષણભંગુર વિલા સામાં નથી કરતા પણ આત્મશ્રેયના અપૂર્વ સાધન સમા સ્વપરનું એકાંત કલ્યાણ કરનારા સારાયે ભારત વના આબાલ વૃદ્ધ નર નારી અને વિદેશથી અહી આવતા પથિકા જેના મુકિત કંઠે પ્રશ'સા કરે એવી શ્રી શત્રુ ંજય પરની ‘મેોતીશાહ કો’ની ટુંક અહી યાદ કર્યા વગર આલે નહીં શાશ્વતગિરિ પર ઊંડી ખાઈને પુરાવી, જે મ ગળમય ધામ ઉભું કર્યું છે. એ લાખા આત્માઓને આત્મકલ્યાણની જીવન સાફલ્ય કરવાની-લક્ષ્મી મળી હોય તે આવા પ્રશસ્ત માર્ગ રચવાની ડાકલ કરતું ઊભું છે બે થયા પછી કહેવું જ પડે કે મેનીયા શેઠ ભલે દેહરૂપે નજર સામે નથી દેખાતા છતાં આવી મભૂત કૃતિના રાક રૂપે તે અમર છે. શેડ શ્રી મેતીશાહના પૂર્વજો જ્યાં જ્યાં વસ્યા છે તે ક. ગામમાં દેરાસરો બંધાવેલ ત્યારે માનદ છે. સાજીવા ભાત અને છેવ... અગાસી બંદર- આ દરેક ઠેકાણે તેમનાં બધાવેલાં દહેરાસરો છે. મુંબઈ શહેરમાં એક પણ દહેરાસર એવું નથી કે જેમાં શેઠ મેાતીશાહના મોટા ફાળા ન હોય. મુંબઇની પાંજરાપોળ સ્થાપવામાં તેમણે આગેવાનીભયે માગ ભવ્યે છે. એટલું જ નિહું પણ ! ખાતે તેમજ શ્રીમાડખાતે જે જમીન છે તે બધી તેમણે પત્તા તરફથી ખરીદી તે બધી જમીન તેમજ સારી જેવી રોકડ રકમની ભેટ કરી હતી અને સ્થાપન કર્યાં પછી પણ પાંજરાપોળને સહર સ્થિતિમાં રાખળા માટે અથાગ મહેનત કરી હતી. શ્રી મેાહનલાલ પ્રભુદાસ રાવ શ્રી. મૈહનકાલને અભ્યાસ નાના મેટ્રીક છે. તેઓ જાણીતા વહેપારી છે સને ૧૯૪૧ થી તેમણે અમદાવાદમાં મીલ-ઇન સ્ટોર્સના ધો શરૂ કરેલા છે અને માહન પ્રભુ દાસ એન્ડ કુાં. ની સ્થાપના કરી છે. આ ઉપરાંત તે ૧૯૩૪ થી સ્થાપેલ શેઠના આયન વસ એન્ડ કું। ના ભાગીદાર છે જે કારખાનુ` મીલ મશીનરી વગેરે બનાવે છે અને તેની ઓફીસ ન્યુ કોટન મીલ કમ્પાઉન્ડ રાયપુર દરવાજા બહાર છે. તેઓશ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ચૂસ્ત અનુયાયી છે અને અગ્રગણ્ય સત્સંગી છે. બ્ર.વિ. મંડળના સને ૧૯૪૪ માં ઉપ પ્રમુખ હતા. વડોદરા છાત્રાલયના નવા મકાનની સ્થાપનામાં એક રૂમના ફાળા આપેલા આ ઉપરાંત મંડળના આજીવન મુરબ્બી છે તથા યુવક ના આજીવન મુરખ્ખી છે. આપ ળે આગળ વધ્યા છે. સાહસિકતા, ખત, પ્રમાણિકતા અને પ્રગતિ તરફ કૂચ કરવાની તેમની ઝંખનાએજ તેમને આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ તરફ દાયાં છે. જે બાબાને માટે પ્રારૂપ છે. તેઓ ઘણી વ્યાપારી સંસ્થાઓ સાથે સકળાયેલા છે. 23 શ્રી મોહનભાઈ મીદાસ પટેલ જૂથળના વતની શ્રી મેહનબાઇ નળીયા ઉદ્યોગના પ્રણેતા છે. ઘણા જ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને તેમના જ્ઞાન અને Jain Education International ૯૪૨ કાત ઔદ્યોગિક શામાં થાળી ગુજરાતમાં બેનમૂન ફાળો આપ્યો છે. તીવ્ર બુદ્ધિશકિત, અસાધારણ હૈયા ઉકલત અને ઉદ્યોગના સુચાલનની હી સમજ નાનથી જ તેમનામાં દેખાતી હતી. મુંબઈ યુનિવર્સિટીની ૧૫૦ ની સાલની શ્રી. એસસી ( એત્રી ) ની પરીક્ષામાં પ્રથમ આવી સુર ાર્ટ એલન ગોલ્ડ મેડલ મેળચ્ચે થી ભારત સરકારના કામ તરીકે એગ્રી. એન્જીનીયરીંગના પાસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરવાની કોલર શીપ મળી અને આગળ વધ્યા. ખેડૂત કુટુ’બમાં જન્મ લીધે છતાં પિતાશ્રી માધ્યમિક શાળાના આચાર્ય હાબાથી શત્રુ પ્રત્યેના પ્રેમને ઈ ઘરના સૌને પૂરી કેળવણી આપી, મોટાભાઈ સેલ્સ ટેકસના ઓફીસર છે. નાનાભાઈ ડામ છે. પાતે ઔદ્યોગિક ક્ષેત્ર હúાળ સિદ્ધિ હાંસલ કરી છે. અમેરીકામાં મેળવેલ એન્જીનીયરીંગ જ્ઞાન તેમજ સૌરાષ્ટ્ર સરકારમાં છ એક વર્ષ સુધી એસી.એન્ડ નીચર તરીકે રહીને મેળવેલ વિશાળ અનુભવ તેમજ બાર ત્તના અગણી કોન્ટ્રેકટર ાં, મેસસ પટેલ એન્જીનીયરીંગ કુાં. શ્રી. માં બે વના બાંધકામ ખાતાનો અનુભવ. આ બધા સમુહ જ્ઞાનના ઉપયોગથી તેમને અગ્રણી ઉદ્યોગપતિનું માન અપાવ્યુ'. ગુજરાત રાજ્યમાં મોટામાં મોટા વિલાયતી નળીથાના ઉદ્યોગમાં ભડીયાદ પાટીઝ મોરબીના સ્થાપક ભાગી દાર તરીકે, મારી રૂકીંગ ટાઈલ્સ મેન્યુફેકચર્સ એસેાસીએશન મેારમીના પ્રમુખ તરીકે, લાયન્સ કલબના પ્રમુખ તરીકે, મધુર જીમખાનાના મંત્રી તરીકે અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સગાઇને શસ્વી સેવા આપી રહ્યાં છે. ઘણાં જ ઉદાર પ્રેમી અને પરગજ્ર સ્વભાવના છે. શ્રી રમણભાઈ ધનાભાઈ પટેલ શ્રી રભાઇ પટેલ ખેડા જિલ્લાની સ’બાળધ સામા જિકજીવંત સંસ્થાએના પ્રાણ સમા બન્યા છે. રસદ એમનું મૂળ વતન–બચપણથીજ સમાજ સેવાના સેલા સેવેલા તેમાં પિતાશ્રી ની પ્રેરણા અને હું મળી. વળી એમ. એ. એસ. જેવા શ્રી. સુધીનું દુગ્ધ શિક્ષ્ પ્રાપ્ત કરવાની સુવિધા સાંપડી મહત્વકાંક્ષી સ્વભાવના શ્રી રમણભાઇએ વકીલાતના વ્યવસાય સ્વીકાર્યા—આંતરરાષ્ટ્રિય સાધો વિકસાવ્યબાની પાતાની અનેક યોજના પાર પાડી સાહિત્ય સર્જન ક્ષેત્રે પણ ચમકયા-ભારત પ્રવાસ અંગેનુ તો.. બેંચે આ ભારત દેશ' નામનું પુસ્તક લખ્યું ઉપરાંત ન્યાય, પંચાયત અને સમાધાન પંચ” ઉપર પુસ્તક લખ્યુ અને નામના મેળવી. આ પુસ્તક તાલુકા પંચાયતોની સ્થાપના પછી ન્યાય પંચાને પણ ઉપયેગી નીવડયુ. રાજકીય ગ પણ ઘણા વર્ષોથી સક્રિય રહીને લોક સંપર્ક કેળવતા રહ્યાં. બારસદ મ્યુનિ. લેાકબાક, તાલુકા કોંગ્રેસ સમિતિ વગેરેમાં તેમની કામગીરીના અનુભવ અને તેને લને ઉપ સ્થાઓમાં ઉપપ્રમુખ-પ્રમુખપદ સુધી પહેાંચવામાં સફળતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy