SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૯૧૭ ભવન (સલાયા) ટ્રસ્ટના ચેરમેન છે. ઉપરાંત કેટલાંક અન્ય અને પુરૂષાર્થની પરમ સિધિરૂપે તેમની વ્હાપારી પેઢીઓ મે. ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓશ્રીની ઉદાર સખાવતના પરિણામે ધનવંતરાય ભવાનભાઈ ઠક્કર મે સુધીરકુમાર એન્ડ કાં તથા ખડગદા–રાજસ્થાનમાં શેઠ જમનાદાસ માધવજી વિશ્રામ હાઈ- એજન્સી હાઉસ તરીકે નામના મેળવેલી પેઢી . આર સ્કૂલ, રંભાબાઈ આયુર્વેદિક હોસ્પિટલ અને માધવજી વિશ્રામ આસુતેષ એન્ડ કુ. નું કુશળતા પૂર્વક સફળ સંચાલન કરી છાત્રાલય ચાલી રહ્યાં છે. ભિલેડામાં શેઠ જમનાદાસ માધવજી રહ્યાં છે. આ વ્યાપારની પ્રગતિ અને વિકાસમાં તેમના નાના વિશ્રામ લાયબ્રેરીની પણ સ્થાપના કરી છે. એ સિવાય બામ ભાઈ શ્રી ધનવંતરાયભાઈ તથા સુપુત્ર શ્રી સુધીરકુમારભાઈને ણામાં વોટર વર્કસ અને લાયબ્રેરી માટે ઉદાર સહાય આપી મહત્વને ફાળે છે. છે. ઉપરાંત બાલમંદિર, સભાગૃહ, મહિલા ઉદ્યોગગૃહો, બાલાશ્રમ, છાત્રાલય, ભેજનાલયે, દુષ્કાળ રાહત ફંડ અને વેપાર વાણિજ્ય ઉપરાંત જ્ઞાતિ હિતની અનેકવિધ પ્રવૃત્તિ મધ્યમવર્ગ સહાય ફંડમાં તેઓશ્રીએ ઉદાર સખાવતે આપી છે. એમાં હમેશા મોખરે રહ્યાં છે. લેહાણા સમાજના ઉત્કર્ષ વિનમ્ર, મિલનસાર અને નિખાલસ સ્વભાવના શ્રી જમનાદાસ અને આબાદીમાં ઉંડો રસ ધરાવે છે. ભાઈએ એમના સૌજન્ય સંસ્કાર અને સહકાર વડે લેહાણા જ્ઞાતિનું ગૌરવ અને રઘુવંશી ક્ષત્રિયવદને દીપાવ્યા છે. લેહાણા બોર્ડિંગ, લહાણુ મહાજન, મહાજન ગૌશાળા. મેંઘીબાઈ મણીલાલ ધનજી ઉદ્યોગશાળા, ટીમ્બર મરચન્ટ તેમનું અંગત જીવન સાદ, નિયમિત છે. સ્વભાવે સ્પષ્ટ એસોસીએશન, વગેરેમાં મેનેજીંગ કમિટિના સભ્ય તરીકે વકતા, નિખાલસ અને સહદયી છે. ૭૪ વર્ષની પ્રૌઢ વયે પણ સેવા આપી રહ્યાં છે. તેમની કાર્યશિલતા કેઈપણ યુવાનને શરમાવે તેવી છે. સાધુ- લેહાણા બોડિંગના સુવર્ણ મહોત્સવ પ્રસંગે સારી એવી સંતો અને મુનિવર્યો પ્રત્યેની તેમની અનન્ય ભકિતની પ્રતીતિ રકમનું દાન અને મહોત્સવને સફળતાપૂર્વક ઉજવવામાં તેમને થયા વિના રહેતી નથી. મહત્વનો ફાળો ઉલ્લેખનીય છે. લેહાણુ સમાજ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રે સમાજકલ્યાણ શિક્ષિત અને સંસ્કારી એમના ચાર સુપુત્રોએ ભારે કુશ સંસ્થાઓમાં પણ દાનગંગા વહાવી છે. પિતાશ્રી ભગવાનભાઈ ળતાથી તેઓશ્રીની જવાબદારી સંભાળી લીધી છે. નિકાસ ભીખાભાઈના નામનું સાર્વજનિક દવાખાનું તથા માતુશ્રી વિભાગ સંભાળતા શ્રી જગુભાઈ લંડન ખાતેની ઓફિસ પ્રેમકુંવરબેનના નામનું ઓપરેશન થીયેટર કરવા માટે આનંદ સંભાળી રહ્યા છે. તેઓ ઓઈલ એન્ડ એઈલ સીડઝ - વાટિકા ભગીની મંડળને માતબર રકમનું દાન કરેલું છે. મર્ચન્ટસ એસો. ના ચેરમેન હતા. શ્રી તુલસીદાસભાઈ મુંબઈ ખાતેની ઓફિસ સંભાળી રહ્યા છે. ઉપરાંત સેલવન્ટ પ્લાન્ટ, ( શૈક્ષણિક ક્ષેત્રે પણ એટલું જ મહત્વ બતાવ્યું છે. બેઝવાડા અને સેકટ વર્કસ સંભાળે છે. અને ઓલ ઈન્ડીઆ ભાવનગર કેળવણી મંડળ, અનંત દોલત વળીયા હાઈસ્કૂલ સોલ્ટ મેન્યુફેકચર એસ. ના ચેરમેન છે, શ્રી કાકુભાઈ ઉટી તથા અમરેલીની કામાણી ફેરવર્ડ કન્યા શાળામાં તથા માનવ (નિલગિરિ) ખાતેના ચાના બગીચા સંભાળે છે અને પ્લાન્ટર્સ રાહતની અનેક વિધ પ્રવૃત્તિઓમાં દાનના ઝરણું વહાવ્યા છે. એસ. એફ તામીલનાડુના ચેરમેન છે. શ્રી લક્ષ્મીકાન્તભાઈ સમાજસેવાના આ બધા કાર્યોમાં તેમના ધર્મપત્ની શ્રી મુંબઈ ખાતેની લક્ષ્મી કેટલ ફીડ એન્ડ પાઉટી ફીડઝની ફેક મતી ચંદ્રભાગાબહેને ધાર્મિક સહિષગુતા પ્રેરણા અને પ્રેત્સાહક ટરી સંભાળે છે અને કમ્પાઉન્ડ લવ-સ્ટોક ફીડ મેન્યુફેકચર્સ લાગણી બતાવ્યા કરી છે. એસ. ઓફ ઈન્ડીયાના ચેરમેન છે. તેઓશ્રીએ અમેરિકા જઈ બિઝનેસ એડમિનીસ્ટ્રેશનની માસ્ટરની પદવી મેળવી છે. અત્યંત નિર્મળ, નિખાલસ, નિયમીત સાદુ અને સરળ જીવન જીવતાં શ્રી જયંતિભાઈ આપણું ગૌરવ સમા છે. શ્રી યંતિલાલ ભવાનભાઈ ઠકકર પ્રેમકુવરના નામનું સપડાવી છે. પિતા સેવાજીવનની પગદંડી ઉપર બાલ્ય કાળથીજ શ્રદ્ધાપૂર્વક ની ધર્મ આરાધનામાં વ્યવહાર અને વ્યાપારને સમન્વય સાધી જેઓ આદર્શ જીવન જીવી રહ્યાં છે તે સૌજન્યમૂર્તિ જયંતિ લાલભાઈ શ્રી બાબુભાઈના હુલામણા નામથી જાણીતા છે. મેટ્રીક સુધીને અભ્યાસ કરી નાની વયથી જ પિતાશ્રીના ઈમારતી લાકડાના વેપારમાં ઝંપલાવ્યું. કાર્યદક્ષતાને કારણે વેપારી આલમમાં અગ્રણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમના પરિશ્રમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy