________________
સ્મૃતિ સંદભ પ્રય
૯૯૫
કતા,
કરવા ઉપદેશ આપે. બાસઠ વર્ષની ઉંમરે ઈ. સ. ૬૩૨ના ઈસ્લામી પરંપરાના ચોથા ખલીફા તરીકે હજરત અલીનું જૂન માસની આઠમી તારીખે ખુદાની બંદગી કરતાં કરતાં નામ ગણાય છે. તેઓ પણ બીજા ખલીફાની જેમ હજરત તેઓ જન્નત નશીન થયા. અરબસ્તાનની અંધકારમાં અથ- મહંમદ પયગમ્બર સાહેબ પ્રત્યે ખૂબ આદરભાવ રાખતા હતા. ડાતી પ્રજાને તેમણે ઈસ્લામનો નવો પ્રકાશ બતાવ્યો અને પયગમ્બર સાહેબના જીવનમાં જે જે યુદ્ધો ખેલાયા હતા તેમાં પિતાના જીવનકાર્ય દ્વારા ખુદાઈ નૂર પ્રગટ કર્યું. સૈયદ તેમણે ખૂબ બહાદુરી બતાવીને કહૈદર' એટલે કે “સિંહ”નું અમીરઅલી કહે છે કે “અભણ પયગમ્બરનો મહાન ઈક- બિરૂદ મેળવ્યું હતું. ઇસ્લામમાં સમય જતાં જે બે પંથે. કાલ હજરત મહંમદને જ છે.”
શિયા અને સુન્ની પડી ગયા તેમાં શિયાપંથી હજરત અલીને ઈસ્લામના ખલિફાઓ :
પયગમ્બર સાહેબના સાચા અને પ્રથમ ખલીફા તરીકે માને હજરત મહંમદ પયગમ્બર સાહેબના મરણ પછી તેમના
છે. ખલીફાની ગાદીએ આવ્યા પછી પોતાની સલામતિ અને અંતેવાસી ચાર ખલીફાઓએ તેમનું જીવનકાર્ય ચાલુ રાખ્યું.
શાંતિ માટે હજરત અલીને પણ અનેક યુદ્ધો ખેલવા પડ્યા તેમના પ્રયાસોના કારણે ઈસ્લામ સમગ્ર અરબસ્તાન અને
હતા. તેઓ તલવાર અને કલમ ચલાવવામાં નિષ્ણાત હતા. આસપાસના પ્રદેશમાં ફેલાયે. આ ચાર ખલીફાઓ હતા?
તેમણે અરબી ભાષાનું સૌ પ્રથમ વ્યાકરણ રચ્યું હોવાનું મનાય (૧) હજરત અબુબકર (૨) હજરત ઉમર (૩) હજરત
છે. તેઓને પણ પરસ્પરનાં વેરઝેર, કાવાદાવા અને શ્રેષના
કારણે દુમનના ખંજરના ભોગ બનીને મૃત્યુને ભેટવું પડયું. ઉસમાન અને (૪) હજરત અલી. હજરત અબુબકરને મરીનાના લોકોએ હજરત મહંમદ પયગમ્બરની ગાદી સાચવવા
ઈસ્લામના ઈતિહાસમાં આ ખલીફાઓને યુગ ધાર્મિક એમના પ્રતિનિધિ તરીકે નીમ્યા હતા. તેઓ અત્યંત પાક
પ્રચારની દષ્ટિએ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. દિલ અને ઈમાનદાર પુરુષ હતા. તેમણે ઈસ્લામને સંગઠિત કરી તેને પેલેસ્ટાઈન, દક્ષિણ સિરિયા અને ઈરાક સુધી ભારતમાં ઈસ્લામનું આગમન: વિસ્તાર કર્યો તેમણે પિતાના અનુગામી ખલીફા તરીકે
ભારતમાં ઈસ્લામનું આગમન આરબ દ્વારા થયું. હજરત ઉમરની નિમણુંક કરી.
અરબસ્તાન સાથે ભારતને ઇતિહાસના ઉગમકાળથી વેપારી હજરત ઉપર ઇસ્લામની પરંપરામાં નિસ્વાર્થ અને
સંસંધે હતા એવા ઘણા પુરાવાઓ પ્રાપ્ત થયા છે. ભારતને ન્યાયી ખલીફા તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. ન્યાયના વિતરણુમાં
પશ્ચિમી બંદરે સામે અરબસ્તાનને ધીકત વેપાર ચાલતો ગરીબ કે અમીરના ભેદ તેમના મનમાં રહેતા નહીં. મોટા
હતે. આરએનું ભારતીયો પ્રત્યેનું વલણ માયાળુ અને અમીરો અને લશ્કરી અમલદારને નશ્યત કરવામાં તેઓ
મૈત્રીભર્યું હતું. ભારતના રાજવીઓએ તેઓને પિતાનાં પાછી પાની કરતા ન હતા. તેમણે પોતાની સમશેરની તાકા
ધર્મસ્થાને ઊભા કરવાની પણ મંજુરી આપી હતી ! તથી ઈરાની સામ્રાજ્યનો નાશ કર્યો અને પશ્ચિમમાં ત્રિપલીથી
આરબોએ ઈસ્લામને સ્વીકાર કર્યા પછી ભારત પ્રત્યેનું માં પૂર્વમાં બલુચિસ્તાન સુધી ઈસ્લામને દિગ્વિજય કર્યો.
વલણ બદલાઈ ગયું. ઈસ્લામના કારણે તેમનામાં સામાજિક બિનમુસ્લિમો પ્રત્યે તેમને વર્તાવ ખૂબ સદભાવાભર્યો હતો.
અને ધાર્મિક એકતા એવી આવી કે રાજકીય જીતે પ્રાપ્ત હજરત અલી પછી ખલીફા તરીકે હજરત ઉસમાનની કરીને, કાફરોનો નાશ કરીને અને ધર્માતરો કરાવીને ઇસ્લામનો વરણી કરવામાં આવી. એમ મનાય છે કે તેઓને આખું ફેલાવો કરો. આબેએ વીસ વર્ષના ટૂંકા ગાળામાં તે કુરાન મોઢે હતું. તેઓ ખૂબ ઉદાર હતા. એમના દ્વારેથી સિરિયા, પેલેસ્ટાઈન, ઈજિપ્ત અને ઈરાન જીતી લીધાં. કોઈપણ ફકીર કે ગરીબ ખાલી હાથે પાછો ફર્યો ન હતો. પશ્ચિમ ભારતના સમૃદ્ધ બંદરથી તેઓ વાકેફ હોવાથી તેમણે પિતે ખૂબ ધની હોવા છતાં તેમનું જીવન સાદું અને સંયમી ભારતને પણ પિતાનું નિશાન બનાવ્યું. ખલીફા હજરત હતું. તેમનો નિયમ હતો કે દર જુમ્માના દિવસે (શુક્રવારે) ઉમરના સમયમાં ઈ.સ. ૬૩૬-૩૭માં મુંબઈ નજીકના થાણા એક ગુલામને મુક્તિ આપાવવી! પરસ્પરનાં કલહ અને બંદરે પ્રથમ નૌકા હુમલો કરવામાં આવ્યો. પરંતુ તેમાં ઈષને કારણે તેમનું કરપીણ રીતે ખૂન કરવામાં આવ્યું. તેઓ ફાવ્યા નહીં. આ પછી તેમણે ભરૂચ, સિંધ, દેબલની સૈયદ અમીરઅલી : “ સિટિ ઓફ ઈસ્લામ
ખાડી તથા બલુચિસ્તાન જીતવા પ્રયત્નો કર્યા પણ ફાવ્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org