________________
૮૮ર
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-
૫૦૦૦ વર્ષો પૂર્વે પણ ત્યાં માનવ વસવાટનાં પુરાવા મળ્યા હાલના કુવૈતના અમીર શેખ સબાહે અલ-સલીમ અલછે. આ પુરાવાઓને સંગ્રહ કુવૈતના સંગ્રહસ્થાનમાં થયો છે. સબાહ પ્રજ્ઞાવાન ઉદારમતવાદી છે અને દેશમાં લોકશાહીના આમ કુવૈતને ઈતિહાસ મિસર અને મોહેં–જો–દડો જેટલો આદર્શોની જાળવણી માટે ઊંડો રસ લે છે. સ્વભાવે તે શાંત પ્રાચીન છે. ભારત કુવૈતમાં અનેક વસ્તુઓની નિકાસ કરે અને નિરાડંબરી પુરુષ છે અને ખોટા દેખાવો પસંદ કરતા છે. હાલ કુવૈતમાં ૩૫૦૦૦ જેટલા ભારતીયો વસે છે. નથી. તે કઈ પણ નાગરિકને મળી શકે છે અને રાજ્ય
વહીવટની ઝીણી બાબતો પ્રત્યે અંગત નિરીક્ષણ કરે છે. ઉનાળામાં કુવૈતમાં ૧૧૦થી૧૨૦ ફેરનહેટ જેટલું ગરમ ઉષણતામાન રહે છે અને ધૂળ અને રેતીના વંટોળિયા વાય
કુતે શિક્ષણમાં, આરોગ્ય સેવાઓમાં દરિયાના પાણીનું છે. પરંતુ શિયાળામાં–શૂન્યાંશ ફેરનહિટ જેટલું ઉષ્ણતામાન
શુદ્ધિકરણ કરી તેને પીવા યોગ્ય બનાવવામાં, નોકરી–પ્રવૃત્તિ અત્યંત ઠંઘનું સૂચક છે.
બાબતમાં, બાલકલ્યાણમાં વગેરે અનેક બાબતોમાં કલ્યાણ
કારી સાધનો અપનાવ્યા છે. ૧૦ વર્ષ પહેલાંની દેશમાં પ્રવર્તતી રાજકારણનો પાયો કતમાં ઈ.સ. ૧૭૧૦થી નખાયે નિરક્ષરતાની તુલનામાં આજે ભાગ્યે જ કોઈ કતી અભણ કે હતો. તે વખતે અરબસ્તાન-સાઉદી અરેબિયાના નેજદમાંથી નિરક્ષર હશે. શિક્ષણ મફત અને ફરજિયાત હોવાથી મધ્ય અલ-સુબાહ વંશના જાતિના લોકો આ કતના પ્રદેશમાં પૂર્વના પ્રદેશમાં કુવૈતે સાક્ષરતાને સર્વોચ્ચ આંક સિદ્ધ કર્યો આવી વસ્યા અને તેઓ રાજકુટુંબના લોકો તરીકે આવકાર છે. સરકારને ખર્ચે શાળાઓમાં નાસ્તા, પુસ્તક, ગણવેશ, પામ્યા. તેઓ બેદુઈન અતાલ કે ઉતાલ જાતિના-અમારત
હેરફેરની વ્યવસ્થા અને વૈદકીય સારવાર અપાય છે. અપંગ જાતની દહમશાહ શાખાના વંશજો છે. ૧૭૫૬માં બસરામાં
અને ખોડખાંપણવાળા બાળકો માટે પણ શાળાઓ છે. સુકી રાજપાલ સાથે પ્રથમ શેખ સુબાહે વાટાઘાટો કરી ૧દના ઓકટોબરમાં ઉરચ શિક્ષણની જરૂરીઆતેને આ પ્રદેશ માટે આઝાદી મેળવી. અતિહાસિક દષ્ટિએ આ .
પહોંચી વળવા કુવૈત વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીને આરંભ વર્ષથી કતમાં અલ-સુબાહ શાસનને આરંભ થયો. સૌકા- થયો. આજે તે સારા વિકાસ પામેલી સંસ્થા છે. અને ઓથી બેદુઈન લોકો તો કુવૈતમાં આવી વસ્યા હતા. પણ
તેની સાથે વિજ્ઞાન, સાહિત્ય, શિક્ષણ, મહિલા કોલેજ, અલ સુબાહ વશે તેમની વ્યવસ્થિત સરકાર સ્થાપી સામા
કાયદા શાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજકારણ તથા યંત્રવિદ્યાની જિક અને રાજકીય એકતા સાધી. તુકીના કબજામાં હોવા
શૈક્ષણિક સંસ્થાઓ અને મહાશાળા-કોલોને સંલગ્ન છે. છતાં અલસુબાહ શાસનની સ્થાપનાએ કુવૈતને અને
સ્ત્રીઓ પડદા વિના કોલેજનું શિક્ષણ લે છે અને જાહેર - વિકાસ સાધે. ઈ. સ. ૧૮૯૯થી તે બ્રિટિશના રક્ષણ તળે
જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આવ્યું. ૧૯૬૧ની આઝાદીની સંધિથી તેને પૂર્ણ આઝાદી મળી અને બ્રિટિશ રક્ષણનો અંત આવ્યો. દુનિયાના સ્વતંત્ર
કુવેત યુનિવર્સિટી મોટી વિશાળ ભવ્ય ઈમારતોમાં અને સાર્વભૌમ રાજ્યો જેમ તે પણ સંયુકત રાષ્ટ્રસંઘનું
કામ કરે છે અને તેમાં ભારતીય અધ્યાપક પણ છે અને સભ્ય બન્યું અને આરબ રાજ્યની મંડળી લીગનું સભ્યપદ
ભારતીયો હંમેશા આવકાર્ય ગણાય છે. વિદ્યાપીઠ કક્ષાએ પણ તેને મળ્યું. ૧૯૬૨માં તેનું રાજ્ય બંધારણ તૈયાર થયું.
પ૦૦૦ વિદ્યાથીઓ શિક્ષણ લે છે. તેમાં કેટલાક પરદેશી અને શાસકની મંજૂરીથી ૧૯૬૩ના જાન્યુઆરીમાં રાષ્ટ્રીય
પણ છે. દુનિયામાંથી સારા શિક્ષકો મળવાય છે અને સારા એસેમ્બલી-ધારાસભાની ચૂંટણી થઈ. ૨૫મી ફેબ્રુઆરી કુવૈતનો
નિષ્ણાત પ્રાધ્યાપકને તથા શિક્ષકોને રોકવા તે ગમે તે રાષ્ટ્રદિન છે. કારણ આ તારીખે ૧૯૫૦માં સ્વ. અમીર શેખ કિંમત ચુકવવા તૈયાર છે. કારણ તેમને રાષ્ટ્રના દીકરા અબ્દુલ્લા અલ-સલિમ અલ-સબાહ કુવૈતના રાજા-શાસક
દીકરીઓને ખરેખર ઉચ્ચ શિક્ષણ આપી પ્રગતિ સાધવી તરીકે ત્યાંની રાજ્યસભા દ્વારા ચૂંટાયા હતા. અને તેમની
છે. માધ્યમિક શાળાંતે ૭૦ ટકા ગુણ પ્રાપ્ત કરનાર પરરાહબરી નીચે કુવૈત બ્રિટિશ રક્ષણથી સ્વતંત્ર બન્યું હતું.
દેશીને પણ આ વિદ્યાપીઠ પ્રવેશ આપે છે. તેમજ તેમના માર્ગદર્શન હેઠળ દેશમાં અનેક પ્રગતિશીલ કત વિદ્યાપીઠની વિજ્ઞાન પ્રયોગ શાળા, રમતોનું સ્ટેડિનીતિ-રીતિનો માર્ગ મોકળો થયો હતે.
યમ તથા પુસ્તકાલય જેનારને પ્રભાવિત કરે છે. પુસ્તકાલયમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org