SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ ભારત જેના નવનિર્માણમાં ફાળો આપી રહ્યું છે તે-નાનું તેલ સમૃદ અરબી રાજય કુવત શ્રી કૃષ્ણવદન જેટલી. અરબી સમુદ્રના ઈરાની અખાતના ઉત્તર-પશ્ચિમે આવેલું છે. જે લોકોને મન પૈસા કરતાં પાણી દુર્લભ હતું તે હવે નાનું કુવૈતનું રાજ્ય ૨૦ વર્ષ પહેલાં એક અત્યંત ગરીબ છૂટથી તેને ઉપયોગ કરી શકે છે. “હાઈડ્રોનિકસ” અને પ્રદેશ હતો અને આજે દુનિયાના અત્યંત ધનવાન રાજમાં “એરોપોનિકસ” પદ્ધતિની મદદથી સુંદર વાડીઓ અને કુવૈતનું પણ સ્થાન છે. કુવૈતના અમીર શેખસુબાહ અલ બગીચા ઊભા કરી કુવૈતની પ્રજાએ રણના ઉજજડ પ્રદેશને સુબાહે કુવૈતને ખનીજ તેલની શોધ દ્વારા મળેલા ધનના નંદનવન સમે કરી નાંખ્યો છે. ઢગલાને કુવૈતને એક આદર્શ કલયાણ રાજ્યમાં ફેરવવા સારો ઉપયોગ કર્યો છે. દક્ષિણમાં સાઉદી અરેબિયા અને કુવૈતી પ્રજાજનને માથે કઈ કરનો બોજો નથી. તેને ઉત્તર પશ્ચિમે ઈરાક તેના પડોશી દેશ છે. કરંત રાજ્યનું મફત શિક્ષણ અને મફત દાક્તરી સારવાર મળે છે ! દુનિયાના ક્ષેત્રફળ ૧૬,૦૦૦ ચોરસ કિ. મીટર છે અને તેની પાસે ખનીજ તેલના ભંડારોને ૨૦ ટકા જથ્થો કુવૈત ધરાવે છે. આવેલ ૪૬૫૦ ચો. કિ. મીટરના પ્રદેશ પર સાઉદી અરેબિયા ડો. શબાશિખરના મત મુજબ ગઈ કાલે પુરાણું કુવૈત અને કુવૈતનો સંયુક્ત વહીવટ છે. આ ૧૯૨૨માં ઉબેર હતું. આજે નવું આધુનિક કુવૈત છે. ગઈકાલ અને આજ પરિષદના નિર્ણયને અનુસાર છે. કત પાસે કેટલાક નાના વચ્ચે ફક્ત થોડું જ અંતર છે. ૧૫ વર્ષનું-તેલની શોધ ટાપુઓ છે અને તેઓ પણ કત રાયપ્રદેશનો ભાગ છે. અગાઉના કુવૈત અને તેલની શોધ પછીના કુવૈત પ્રદેશને એક શુષ્ક રણપ્રદેશ પ્રદેશમાંથી આજે ૨૦ વર્ષના ગાળામાં વાત અજબ છે. અજોડ છે. “૧૯૭૦ ની વસતિ ગણત્રી કુવૈત એક સુંદર બગીચા જેવું રાજ્ય બન્યું છે. આ તેલની મુજબ કુવૈતની વસતિ ૭,૩૩,૦૦૦ ની હતી. તેમાં ૩,૪૬૦૦૦ શોધથી મળેલા ધનને આભારી તો છે. પરંતુ ધન સાથે મૂળ વતનીઓ કુતીઓ હતા અને ૩,૮૭,૨૯૮ એક આ ત્યાંની પ્રજા જે એક આદિવાસી ટોળકી જેવી હતી તેના બીજા દેશના બહારના હતા. હાલ કુવૈતની વસતિ આઠ લાખન પોતાના રાજ્યને આધુનિક બનાવી આધુનિક બનવાના છે. અને તેમાં ત્રણ લાખ સાઠ હજાર કુતીઓ છે. ૧૯૩૯માં નિશ્ચયને પણ આભારી છે. કુવૈતની વસતિ ફક્ત એક લાખની હતી. ૧૫૭ માં ને લાખ અને છ હજારની વસતિ હતી. કુતીઓ હવે કુવૈતમાં ઝરણાં, નદીઓ કે સરોવરો નથી. અગાઉ કુવૈતી સિવાયનાને નાગરિકના હકકો આપતા નથી. ૧૫૦ કિ.મીટર દૂર આવેલા ઇરાકના શઆત અલ-આરામાંથી કારણ તેમને ભય છે કે જે બીજા દેશના લોકો કુવૈતમાં તાજું પાણી હોડીઓ દ્વારા લેવાતું. કુવૈતની સરકારે હવે આવી જે પ્રમાણમાં વસ્યા છે તેમ વસશે તે મૂળ કુવૈતીદુનિયામાં સૌથી મોટો તાજા પાણી માટે ડિસ્ટીલેશન એનો દેશ તેમને પોતાનો નહિ રહે. કુવૈત પાસે આવેલા, પ્લાન્ટ-ઊભું કરી લોકોને તાળું પાણી પૂરું પાડયું છે. કુવૈતને ફેલાકા ટાપુ એતિહાસિક અને પુરાતત્વની દષ્ટિએ ઉત્તરમાં ભૂગર્ભમાંથી પણ પીવાના પાણીને ભંડાર સાંપડો મહત્વનો છે. એક સમયે ત્યાં ગ્રીક વસાહત હતી. અને. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy