SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ એશિયાની ભૂમિકા સાથે લારતીય અસ્મિતા ભાગ–ર જેમ થાય છે. તે વખતે એક પાત્રમાં ફળફૂલ પર્ધા સજાવવામાં ભેગાં મળેલાં જાણે પ્રભુની પ્રાર્થના કરે છે. બે હાથ જોડી વન કરે છે. આ વિધિ ગમે તે સ્થળે અને સમયે થાય છે, બુદ્ધ ભગવાનના ૧૨૫૦ અર્હતાના સ્મરણમાં ઔદ્ધ યાત્રીઆ ધ્યાન અને પ્રવચન-ઉપદેશ શ્રવણ કરે છે. અગિયારમા ચંદ્રમાસની સુદ ખીજથી ખારમા ચંદ્રમાસની પૂનમ સુધી (ઓકટોબર માસમાં) લેાકેા ૌદ્ધ સાધુઓને પીળાં વસ્ત્ર વગેરેનુ દાન કરે છે અને લાકે મંદિરે ભેટા લઈ સમૂહમાં ગાતા, નાચતા, વાજા વગાડતા જાય છે. આ ઉત્સવને આન કાતિન્હ કહે છે. ઉનાળામાં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં મંદિરો માટે ફાળા ઉઘરાવવા ખૌદ્ધ સાધુએ બુદ્ધ ભગવાનના પૂર્વ જન્માની જાતક કથાઓ ગાઈ ઉજવતા ષિ કાત્સવને મૌન પ્રવેત કહેવામાં આવે છે. સેનક્ષંગના રાજા સેસેત્ત તિરથ ( સિદ્ધ કે શ્રેષ્ડતીથૅ) વિશાખ બુજા-વૈશાખ પૂજા છઠ્ઠા ચંદ્રમાસની પૂર્ણિમાને ૧૫૬૩માં બંધાવેલ હે ક્રૂકે તે સ્થાપત્યના ચમત્કાર ગણાતુ દિવસે ઉજવાતા મહાત્સવ છે. તે બુદ્ધ ભગવાનના જન્મ, ઔદ્ધત્વ-જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણના ત્રિવિધ પ્રસંગેાના ઉત્સવ છે અને તે વખતે રાજ્યભરમાં રાતે દરેક મંદિરમાં દ્વાકા ફૂલા, મીણબત્તીઓનાં વિવિધ ફાનસા, દીપા વગેરે સાથે ટાળાબંધ ઊભરાય છે અને મદિરના પૂજારી સાથે મદિરની ત્રણ પ્રદક્ષિણા કરે છે. બીજે દિવસે લેાકેા રોકેટ ઉત્સવફટાકડા ઉત્સવ ઊજવે છે અને ખાણીપીણી તથા મૂર્ખાઈ દર્શાવવામાં દિવસ ગાળે છે. કેએ-નિલમની ઊભેલા બુદ્ધ ભગવાનની મૂર્તિ ૧૭૩૦માં ચારાયા બાદ તેનુ' મહત્ત્વ ઘટી ગયું, હાલ તેમાં ધાર્મિક પુસ્તકાલય અને રાષ્ટ્રીય સગ્રહસ્થાન છે. આ સગ્રહ સ્થાન અતિહાસિક સ્થાપત્ય વિષેના અને સાહિત્યિક અત્યંત મૂલ્યવાન વસ્તુઓ છે. સવન્નખેત પાસે ઉત્તરમાં ૧૩ કિàામીટર દૂર આવેલા તાદ ( પેગાડા) ઈંગ હુંગના પાસે ધાર્મિક અને સામાજિક મેળા દર વર્ષ ફ્રેબ્રુઆરી માસમાં ભરાય છે. નવમા ચંદ્રમાસની પૂસિમાના દિવસે (એગસ્ટમાં) નૌકા વહન સ્પર્ધા લુઆંગ પ્રભંગમાં થાય છે અને ગામ ગામથી તેમાં ભાગ લેવા લેાકેા આવે છે. મેકાંગ નઠ્ઠીમાં આ સ્પર્ધા ચાજાય છે અને વિજેતાને રાજા તરફથી અપાયેલ ચાંદીના વાડકા વગેરે ભેટ મળે છે. ૧૯મી જુલાઈ રાદિન તરીકે ઊજવાય છે. આ દિનને લાએ લેાકેા ‘વાન એકરથ' કહે છે. ત્રીજી નવેમ્બર મહારાજા શ્રી સવાંગાત્તનના જન્મ દિન છે. દરેક શુભ કાર્ય માટે પ્રભુ કૃપા અને વડીલેાની આશિષ મેળવવા વની-ખય શ્રી વિધિ કરવામાં આવે છે. નૂતન વર્ષે મહેમાનેાના સ્વાગતાથે, વર્ષ ગાંઠે, લગ્ન પ્રસંગે, મિત્રા કે સગાસંબંધીની દૂર યાત્રા વખતે આ વિધિ થાય છે અને તેમાં વડીલ આશિષ-શુભેચ્છા અને અભિનંદનના શબ્દો કહે છે. અને આશિષ પામનારને કાંઠે શુદ્ધ શ્વેત દ્વારા મધે છે. જીવનના કેાયડા ઉકેલવામાં અને વિઘ્ના દૂર કરવા માટે આ વિધિ દરેક કુટુંબમાં આપણી સત્યનારાયણની કથા Jain Education International લાસના મુખ્ય નગરમાં હાટલા છે અને વિએનચૈનથી આપણે લાએસના સૌદર્ય ધામા અને જોવા લાયક સ્થળા જોવાનું આરભીયે, વિએન ત્યેન અને લુઆંગ પ્રમ’ગ હજાર પેગેાડાનાં નગરી ગણાય છે વાટ સિસકેતનું બાંધકામ ૧૮૧૮માં રાજા અનૌવાંગે શરૂ કરાવ્યું અને તે ૧૮૨૪માં પૂરુ થયુ. પાટનગરના આ સાથી સુંદર અને મહત્ત્વના મંદિરમાં દરેક નવી સરકારને સેગવિધિ રાષ્ટ્રીય વિધાનસભાના હુકમથી થાય છે. રાજા સેસેત્તતિરત ( શ્રી સત્યતિ ) ૧૫૦૦-૧પ૧૦ના ગાળામાં બંધાવેલ વાટઆંગતુ તેના કાતરેલાં ખારી ખારા વગેરે માટે પ્રખ્યાત છે. અહીં રામાયણમાંથી પ્રસંગેા કાષ્ઠમાં કુડારાયા છે. કેન્દ્રસ્થાને વિએનત્સ્યેનમાંથી બુદ્ધની એક સૌથી માટી કાંસાની પ્રતિમા વિશાળ બેઠક પર બિરાજે છે. વિએત્યેનના એક વખતના રાજ્યપાલ ફ્ગ્ન (પ્ર) ચેતા આકી એ ૧૫૬૦માં અાવેલ તેજમાતાનુ સાથી મહત્વનુ મંદિર-વાટ યા વાટની બહાર મંદિરની રક્ષા કરતી ભગવાન બુદ્ધની વિશાળ પ્રતિમા ઊભી છે. વિધાનસભાના મકાન અને સરકારી મહેલ વચ્ચે મૃતે તું, હુતાત્માનું મારક છે. યુદ્ધક્ષેત્રે લાએના રક્ષણુ માટે બલિદાન આપનાર વીર ચાદાની રાખ અહી સુક્ષિત છે તેની દિવાલા પર લાઓના રાજ્યના ભવ્ય ભૂતકાળને આલેખતી પ્રજા અને પશુ વગેરેની ચિત્રાવલી છે. આગળ જેને વિશે વાત થઇ છે તે થાત (તા) લુઆંગ પૂર્વમાં વિએન ચેનથી ત્રણ કિલામીટર દૂર આવેલું અયગણ્ય લાએ સ્થાપત્ય કલાના નમૂના છે. ૧૫૬૬માં તે રાજા સેત્ત તિરતે બધાજુ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy