SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૮૫૩ લાઓસની પ્રાથમિક શાળાઓમાં ૨૪૦૦૦ વધુ બાળકોને દેશમાં સારું કરનારાઓને ચંદ્રકો વગેરેથી સન્માને છે. પ્રવેશ આપવામાં આવ્યો હતો. માધ્યમિક શાળાઓમાં ૩૦૦ રાતે લોકો ફૂલ, ધૂપ વગેરેથી સ્તૂપનું પૂજન કરે છે. ઘેડા વિદ્યાથીઓ વધ્યા હા અને શિક્ષક તાલીમાર્થીઓની સંખ્યા દેડની સ્પર્ધા વગેરે રમતો યોજાય છે. અગાઉના વર્ષ કરતાં ૩૦૦ વધુ હતી. ૧૯૭૦માં ખેતી માટે ત લુઆંગના ઉત્સવ પહેલાં તેરસને દિવસે વાટસિશાળા શરૂ થઈ અને ૧૯૭૧ માં ટેકનિકલ કૌશલ્ય માટેની મુસંગને મેળો ભરાય છે. આ વિએનનના મુખ્ય મંદિરના શાળા શરૂ થઈ. ૧૯૭૨માં ટેલિકોમ્યુનિકેશન તાલીમ કેન્દ્ર બાંધકામ વખતે તેના ગેપુરમાં સિ” નામની એક સીમંતિનીને શરૂ થયું. દર વર્ષે ૮૦ થી ૧૦૦ સનાતકે પરદેશમાં તાલીમ ગર્ભિણીને જીવતી દાટવામાં આવી હતી. તેના નામ પરથી લઈ આવે છે. તેનું નામ સિમુઅંગવાટ પડયું છે. અહીં ભાવિક બોદ્ધો લાઓસમાં ૨૫૦૦ પથારીઓવાળા ૨૨ ઈસ્પિતાલો રાતે મીણબત્તી અને ફુલે સાથે મેટા સરઘસ આકારે છે. ૧૯૭૨ માં વિયેનનમાં નસિંગ સ્કૂલ શરૂ કરવામાં યાત્રાએ આવે છે અને મુખ્ય મંદિરની પ્રદક્ષિણ કરે છે. આવી છે. તÉલુઆંગ મેળાના બીજે દિવસે વદ પડવાને દિવસે લાઓસ શિકારીઓ માટેનું સ્વર્ગ છે. જ'ગલેમાં વાટઓગતુ અને વાટ ઇપેન્ગને મેળો ભરાય છે. વાટ વાઘ, હાથી, જંગલી ભેંશ, પાડા અને રીંછ વગેરે પ્રાણીઓ ઓગતુ શાહી મંદિર છે. તેમાંની બુદ્ધ ભગવાનની માટી સારા પ્રમાણમાં છે. પ્રતિમા રાજા સેત્તતિરાજ સિદ્ધ-અધિરાજે તૈયાર કરાવી હતી. બારમા ચંદ્ર માસે ચૌદશ અને પૂનમને દિવસે લાએ નૂતન વર્ષ દરવર્ષે એપ્રિલની મધ્યમાં આવે લાઓસન ત (થાત) લુઆંગ મેળો થાત–ત૮ –ને અર્થ છે. આ નુતન વર્ષના ઉત્સવમાં બૌદ્ધ મંદિર કેન્દ્ર સ્થાને પેગડા થાય છે અને લુઆંગ એટલે ભવ્ય. ત૮ લુઆંગ હોય છે. તેઓ પૂણ્ય મેળવવા બે કાર્યો કરે છે. તેઓ પાટનગર વિનત્યેનના ઉપનગરમાં આવેલું છે. નવેમ્બર બુદ્ધ ભગવાનની પ્રતિમા પર, બૌદ્ધ મંદિરો પર, વડીલો પર માસમાં આ ઉત્સવ આવે છે. તે ઉત્સવને ઉઘાટન વિધિ સુવાસિત જળનો છંટકાવ કરે છે. અને બૌદ્ધ સાધુઓને મહારાજા તથા વડા પ્રધાન કરે છે. પરદેશી એલચી ખાતાંએ દાન કરે છે તેમ જ આ દિવસ માટે ખાસ ખરીદેલાં પિતાના દેશની કલાકારીગીરી, વિજ્ઞાન પ્રગતિ વગેરે બતાવતા પક્ષીઓ, માછલી, કાચબા વગેરે ને મુકત કરે છે. આને પેવેલિયન મંડળ બાંધે છે. પરંપરાગત ટીખી”-ફુટબોલ કેટલાક જલોત્સવ કહે છે કારણ ત્રણ દિવસ સુધી લોકો , જેવી રમત રમાય છે. આમાં વાંસના મૂળમાંથી દડે એકબીજા પર જળ છાંટે છે. હિંદુ ધર્મ પ્રમાણે તે દિવસે એક બનાવેલ હોય છે અને વાંસની લાકડીથી હોકી માફક વર્ષ સુધી દુનિયા પર રાજ્ય કરવા એક રાણીની પસંદગી તેને ફટકારવામાં આવે છે. આ ઉત્સવ વિશે એક કથા છે. ન થાય છે અને તેનો મોટો વરઘોડો વાજતે ગાજતે નગરમાં ભારતના મહારાજા શેકે બુદ્ધ ભગવાનના અવશેષો ફરે છે. અને મરણ માટે ૮૦૦૦ રૂપે બંધો. ભગવાન બુદ્ધ માર્ચ મહિનાની સાતમી તારીખે લશ્કર દિન ઉજવાય સીસ્તાનક રાજયમાં પધાર્યા હતા અને જેને ફમાવ પાસે છે અને તે દિવસે મહારાજા, વડા પ્રધાન. મંત્રીમંડળ હાલના તટેલુગના સ્થળે રહ્યા હતા. તેમણે એવી ભવિષ્ય પરદેશી રાજ્ય પ્રતિનિધિઓ વગેરે સમક્ષ લેન લંગ એવન્યુમાં વાણી ઉચ્ચારી હતી કે મારા નિર્વાણ પછી મહારાજા અશોક પાયદળ, નૌકાદળ અને હવાઈદળની રંગીન પરેડ થાય છે. અહીં એક તૃપ બંધાવશે. ભગવાન બુદ્ધના વાળ અને સ્કાઉટે, વિદ્યાથીઓ અને સરકારી નોકરે પણ તેમાં ભાગ અન્ય કિંમતી વસ્તુઓ પર અહીં મહારાજા અશકે નાનો સ્તુપ બંધાવ્યો હતો. તેની ઉપર ઈ.સ. ૧૫૬૬માં રાજા સેત્તનીમાજે (સિદ્ય અધિરાજે શ્રેષ્ઠતીર્થ) એક ભવ્ય રૂપ ફેબ્રુઆરીની મધ્યમાં ચંપાસકથી ૮ કિલો મીટર દૂર તર્કલગ રમ્યો. અહીં તફલાંગને ઉત્સવ ઉજવાય છે ત્રીજા ચંદ્રમાસે પૂનમને દિવસે વાટ ફૌના મંદિર પાસે વાટ ત્યારે લાઓસના રાજા બૌદ્ધ સાધુઓને દાન આપે છે. ફૌએને મખાબુજા-મહાપૂજાનો મહોત્સવ થાય છે અને લે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy