SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ' ગ્રંથ જેવા પ્રાકૃતિક છે. મંદિરમા બનેલા રંગમંચ પર લોકનૃત્યેા જોવા મળે છે. અહીં રામ ઉદ્યાનમાં કૃત્રિમ સરેવર છે. અને ઉદ્યાનમાંના એક વિશાળ ખંડમાં વિષ્ણુ અને લક્ષ્મીજીનું ચિત્ર છે. અયા ધ્યાના સંગ્રહાલયમાં સ્થાનિક હસ્ત ઉદ્યોગની વસ્તુએ મળે છે. ખંડમાં પ્રાચીન ચિત્રામાંના એકમાં ક્ષીરસાગરમાં શેષશૈયા પર વિહાર કરતા ભગવાન તથા અનેક પ્રાચીન મૂર્તિ લાયક છે. અયેાધ્યા માફક લવપુરી પણ એક પ્રાચીન નગર છે. થાઇલેન્ડમાં ઉત્તરે પર્વતીય સ્થળ ચિંગમા સુષમા માટે વિખ્યાત છે. એ થાકલેન્ડનુ કાશ્મીર છે અથવા ઉત્તરનુ ગુલામ છે. બે કાકથી ત્યાં જવા માટે ૧૭ કલાકની ટ્રેનની મુસાફરી કરવી પડે છે. આ રસ્તે જ લવપુરી અને વિષ્ણુલોક નગર આવેલાં છે. જેવીચિંગમાઈના પ્રાકૃતિક શોભા છે તેવું જ ત્યાંની સ્ત્રીઓનુ` આકષ ક સૌંદર્ય છે. ઉત્તરી થાઇલેની આ રાજધાની એકોકથી ૫૦૦ માઈલ દૂર છે અહીના પ્રસિધ્ધ મંદિર વટ સુઆન ઠાકનુ નિર્માણ ૧૩૮૩ માં થયું હતું. તેનાથી વધુ પ્રાચીન મંદિર વટ ચિગમુન ૧૨૯૬માં બંધાયું હતું. ચિંગમાઠથી ૧૮ માઇલ દુર દક્ષિણ માં લેમ્સનના કસ્બા સાતમી સદીમાં વસેલા હતા. અને તે ચાંદીમાં વાસણ અને ઘરેણાના કામ માટે પ્રખ્યાત છે. સૌથી ઊંચુ શિખર દેઈ અંગ ૨૫૭૬ મીટર ઊંચુ છે. થાઈલેન્ડમાં ૨૮-૩૦ હજાર ઔધ્ધમદિરા છે અને લગભગ બે લાખ બૌધ્ધ ભિ એ છે. Jain Education Intemational ૭૨૧ થાઈલેન્ડના તહેવારોની ઉજવણી થાઇલેંડના બધા તહેવારા અને ઉત્સવામાં સૌથી વધુ મહત્વ વૈશાખી પૂર્ણિમા ભગવાન તથાગત બુદ્ધની જન્મ તેના ઊત્સવ આખા દેશમાં ઉજવાય છે. બુધ્ધ ભગવાનની ધ અને નિર્વાણની તિથિને અપાયુ છે. ત્રણ દિવસ સુધી મૂત સમક્ષ ધૂપ દીપ થાય છે. અને ઘૂંટણે બેસી સૌ કોઇ મીણબત્તી સળગાવી સરઘસ કાઢે છે. અને મુખ્ય મની પ્રાર્થના કરે છે. ભિક્ષુકને ભાજન અપાય છે. ભકત લેાક પરિક્રમા કરે છે. ૧૩મી એપ્રીલની આસપાસ થાઈને નવા વર્ષને સંક્રાતિ ઉત્સવ ઉજવાય છે. ત્રણ ચાર દિવસ આ ગરમીના દિન લોકો હોળી માફક એક બીજા પર સુગંધિત પાણી નાંખે છે. ભિક્ષુકાનાં ભાજન સમયે સંગીતના કાર્યક્રમ ચાલે છે. જૂના ફાટેલા કપડાની હોળી કરવામાં આવે છે. યુવકો અને શેર વિડલા અને વૃદ્ધેાનાં આશČદ પામવા તેમને બે હાથ જોડી નત મસ્તકે નમસ્કાર કરે છે. અને તેમના હાય પર સુગંધિત પાણી નાંખે છે. સુદરી થાઇ છેકરીઓ રંગબેરગી પેાશાક પહેરી માછલીએ ભરેલા વાસણ લઈ નદીએ જઇ તેમાં માછલીઓને છોડી મુકત કરે છે. ચી’ગ માઈ વિસ્તારમાં સુંદરીઓનુ' સરઘસ નીકળે છે અને તેમાંથી શ્રેષ્ઠ સુદરી પસંદ થાય છે. લાય થાંગને ઉત્સવ નવેમ્બર માસમાં લગભગ દેવ દીવાળી જેમ તરતા દ્વીપકાથી ઉજવાય થાઇલેન્ડમાં બૌદ્ધભિક્ષુ અને બૌધ્ધ ધર્મના સંચા લન માટે સંધરાજ વ્યવસ્થા કરે છે. ભિક્ષુકોને ઘેરઘેર બારણા ખખડાવવા નથી પડતા. દરરોજ એકવાર તેઆ સવારે ભિક્ષા માટે નીકળે છે અને એકવાર જમે છે. થાઇ ભિક્ષુએમાં ધુમ્રપાન ર્જિન નથી તેથી ભિક્ષામાં લાભ ઉપરાંત સીગારેટ સાબુ વગેરે પણ હોઇ શકે. બૌધ્ધ મતિરામાં પણ ગણેશ વગેરે હિન્દુદેવ દેવતાની મૂર્તિ આ હાય છે. લવપુરી ( લાપ ભુરી) વિષ્ણુ ભગવાનની મૂર્તિવાળુ મ ંદિર છે અને હનુમાન મંદિર પણ છે. કવપુરીરમાં વાંદરાએ સારા પ્રમાણમાં ડાવાથી દેવસ્થાન મળ્યું છે અને તેમાં ક્રો ઇસુવ ભગવાન રામનીમૂર્તિ મળી છે. આ નગરના ખંડેરોમાં ભગવાન બુધ્ધની પ્રતિમા આધારિત છે. તેમાં નવ યુવક રાજકુમાર પર્વતીય રાજાની થઈલેન્ડની પ્રાચીન નૃત્ય શૈલી નેર લોક નૃત્ય પર અર્ધ મનુષ્ય અને અધ પક્ષીનાં શરીરવાળા પુત્રી મનોહરાંના મળી નથી. બ્રહ્માજી થાઇલેન્ડમાં મગલ અને કલ્યાણના પ્રતિકપ્રેમની વાત છે મનેહરા પરથી નારા નૃત્યનું નામ અપાયું છે. મનાય છે, અનેક ઘરની બહાર તેમની મૂર્તિની સ્થાપના કુટુ'ખની રક્ષા માટે થાય છે. એ કાકની મેટી ઇરાવત હોટલની બહાર બ્રહ્માજીની મૂર્તિ સ્થપાયેલી છે. રાષ્ટ્રીય સંગ્રહાલયમાં વિષ્ણુ, શિવલિ’ગ પચમૂર્તિ શ્વાનવાહન સાથે શીતલામાતા વીણાવાદિની સરસ્વતી બંસરી વગાડતા કૃષ્ણ નવગ્રહા વગેરેની મૂર્તિએ જોવા મળે છે. થાઇ સરકારના શિલ્પ અને કલા વિભાગના દ્વાર પર વિશ્વકર્માની મૂર્તિ રાખવામાં આવી છે. એ કાકાના લુમ્બિની પાર્કના વિશાળ સરેાવરમાં એક જહાજ પર મેોટી હોટલ છે. આ જહાજને કિન્નરી નામ અપાયું છે. અને તેના આગળના ભાગમાં કિ નરીની પ્રતિમા છે. છે. પાંદડામાંથી જુદા જૂદા આકારની હેાડીએ કરી તેમાં ગ્રૂપ અને દીપક જલાવી રાત્રે ચંદ્ર પ્રકાશમાં તરતી મૂકવામાં આવે છે. આ તહેવારમાં ખાખાની ( માતા ગંગાનેા થઇ ઉચ્ચાર ) ઉપાસના માટે ઉજવાય છે આ દિવસે મા ખાખાની પાસે પાપની ક્ષમા યાચના કરવામાં આવે છે. કૃષિ ધામધૂમથી એકાંકનાં મેદાનમાં ઉજવે છે, થાઇલેન્ડમાં મહેમાનોને દૂધ વગરની ચાહ અપાય છે. અને તે લાવનાર કરી રૂમમાં ઘૂંટણ પર ચાલીને આવે છે. અને એજ રીતે પાછી જાય છે. " ‹ ખાન ' નૃત્યમાં પુરૂષો મહેારા પહેરી મૂક સકતા મુદ્રાએ દ્વારા રામ અયુરાનુ યુધ્ધ રાવણ હનુમાન યુધ્ધ સીતાહરણ વગેરે પ્રસગા ૧૯૭૩થી જાહેર મેદાનમાં ખેલે છે ‘ ખાન' નૃત્યના વિકાસ સ્ત્રીઓનાં લખાન ' નૃત્યમાં થયા છે. લખાન નૃત્યમાં ખાસ કરીને પ્રેમ કથાએ હાય છે. તેમાં ત્રણ પ્રકાર છે (૧) લખાન નાકે (૨) લખાન દુક દમવન અને (૩) આધુનિક લખેાન ત્રીજી શૈલીમાં પ્રથમ એ શૈલી સમાઇ જાય છે. અને તેમાં પુરુષનુ પાત્ર પણ મહિલાજ ભજવે છે. લખાન નૃત્ય કમ્લોજ કમ્બોડિયાથી થાઈ વિજેતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy