SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૬૯૩ હશે. દક્ષિણ - પૂર્વ એશિયામાં પણ સામ્યવાદી ચળવળે લોકે અભાવે રાષ્ટ્રવાદના પ્રચાર માટે કઇ માધ્યમ નહેતુ' આવી ની ધાર્મિક ભાવાનને પડકારવાની હિ'મત દાખવી નથી. ઉપ-પરિસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા માટે ધર્મના આશ્રય લેવામાં આવે એ સ્વાભાવિક હતું, ૧૯૧૪માં સરકત ઇસ્લામના એચ. એ. એસ. જોકેમિનેટ એ કમૂલ કયુ" હતુ કે “ અમારી ચળવળ ધર્મોને સામાજિક એકતાના એક મહુ ત્વની પરિબળ તરીકે સ્વીકારે છે.” યુક્ત હકીકતો પરથી સજાશે કે કેાઈ પણ રાજકીય ચળવળ પાતાના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે જરૂર જણાય તે ધર્મના ઉપનેતા યાગ કરી લેવામાં બાધ સમજતી નથી. વિદેશી શાસકેાની સામે જનશક્તિને જાગૃત કરવાના આશયથી જ રાષ્ટ્રવાદી આંદોલનામાં ધર્મના આશ્રય લેવામાં આવ્યે હુશે. ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાના લોકો સઢીએ સુધી હિન્દુ, બૌધ્ધ, મુસ્લિમ અને ડચ લોકોના શાશન હેઠળ રડી ચૂકયા છે. ઇન્ડો નેશિયા લગભગ બે હજાર જેટલા નાના – મોટા ટાપુઓને બનેલા દેશ છે. આ બધા ટાપુએમાં એછામાં છાત્રીસ જેટલા સામાજિક—સાંસ્કૃતિક જાથા વસે છે ડચ શાસનને પરિણામે સમગ્ર ઈન્ડોનેશિયા એક રાજકીય એકમ બની શકયુ આમ ભારતની જેમ ઇન્ડોનેશિયાને પણ એની રાજકીય એકતા આપનાર દેશી શાશક હતા. વીસમી સદીના પ્રારંભે ઇન્ડોનેશિયામાં એક મેટી અર્મ જાગૃતિ આવી. ખ્રિસ્તી વિદેશી શાસકોથી પોતાને અલગ પાડવા માટે તેમણે ઇસ્લામમાં ડો રસ લેવા માંડયે ઇન્ડોનેશિયાના ૯૦% લેકે મુસલમાન હોવા છતાં તેમના સમાજ અને સંસ્કૃતિ પર હિન્દુ તથા બૌધ્ધ ધર્માંની ઊંડી અસર હતી. ખ્રિસ્તી શાસકો સામેની એક પ્રતિક્રિયા તરીકે તેઓ ઇસ્લામ તરફ વધુ ને વધુ ઢળવા માંડયા ઇન્ડોનેશિયા સમાજમાં ભાષા અને સંસ્કૃતિની દૃષ્ટિએ ભારે વિવિધતા પ્રવર્તતી હતી. પરંતુ ઘણા મોટા ભાગના લાકે મુસલનાન હાવાથી તેમને એકતાના સૂત્રુ બાધવામાં ધર્મ ઉપકારક બની શકે તેમ હતા. વિદેશી શાસકા સામે સંગઠિત થવા માટે તેમણે ઇસ્લામના આશ્રય લીધા. આ અરસામાં મદરેસા એની તથા હજયાત્રીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયા અનેક યુવાને ટુકી અને અરેબીયામાં અભ્યાસાર્થે જતા અને ઉન્નત ધભાવના સાથે પાછા ફરતા મુહમ્મદ નામની શૈક્ષણિક સંસ્થાએ ધામિક સાંસ્કૃતિક જાગૃતિ લાવવામાં અનેકારણે રાષ્ટ્રની ભાવના તેમનામાં પહેલેથી જ રાષ્ટ્રવાદી ચળવળને પ્રેરણા આપવામાં મહત્વનો ફાળો આપ્યા વિદેશી અને વિધમી શાસકે સામે સંગઠિત થવા માટે ઇસ્લામે એક ભાવનાત્મક આધાર પૂરો પાડયેા અને મહુત્વકાંક્ષી રાજકીય નેતાઓના હાથમાં એક અસરકારક હથિયાર મૂકી આપ્યું. શરૂઆતમાં ઇન્ડોનેશિયન પ્રજામાં રાષ્ટ્રીય ભાવનાના અભાવ હતા. તે સંકુચિત પ્રાંતીય વલણા ધરાવતા હતા ‘ ખૂડી ઉટામે। ’ અને સરકત ઇસ્લામ જેવા રાષ્ટ્રવાદી જુથે જાવાનીઝ રાષ્ટ્રવાદના હિમાયતી હતા. પૂર્વના ટાપુઓમાં અલગતાની ભાવના નિર્માણ થઈ હતી. સમાન ભાષાના ઇન્ડોનેશિયન પ્રજાની દૃષ્ટિએ ઈસ્લામ એક શ્રેષ્ઠ ધર્મ હતા. ઇસ્લામી પરંપરાનાં મુસલમાનેા પરના કાફેના શાસનને અસહ્ય ગણવામાં આવે છે. આમ તેમની ધર્મભાવના જ તેમને ખ્રિસ્તી ધસી ડચ શાસકો સામે વિદ્રોહ ઉડાવવાની પ્રેરણા આપતી હતી. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર વ્યક્તિ વિદેશીએના ખાંધિયા ગણાતા અને રાષ્ટ્રિય પ્રવાહમાંથી ફૂંકાઇ જતા. આ પ્રકારના વલણને લીધે ઈન્ડોનેશિયામાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર મુશ્કેલ બન્યા. ખ્રિસ્તી મિશનરીએ ડચ શાસન માટે ઈસ્લામને એક મેટા ભય ગણતા હતા અને તેથી ઇસ્લામને નાખૂદ કરવાની હિમાયત કરતા હતા. રાષ્ટ્રીય ચેતનાના વિકાસમાં ધર્મનું મહત્વ સ્વીકારનારાઆમાં પરંપરાવાદીઓ પણ હતા અને આધુનિકતાવાદીઓ પણ હતા યુક્રેપિયન શિક્ષણ પામેલાએ પણ ઇસ્લામના માધ્યમ દ્વારા પેાતાના રાષ્ટવાદી વિચારેને પ્રચાર કરવાનું પસંદ કરતાં લોકશાહીના તથા સામ્યવાદના સમકા પણ પોતાના વિચારે ની પ્રસ્ટિમાં કુરાનની સૂરાએ ટાંકતા. પોતાના રાજકીય વિચારાના પ્રચાર માટે પર’પરાવાદીઓની જેમ તેએ પણુ શુક્રવારની નમાજ પછીની સભાને ઉપયોગ કરતા. બર્મા Jain Education International બર્માની પરિસ્થિતિ ઇન્ડોનેશિયા કરતાં ઘણી જુદી હતી ઇ.સ. ૧૮૮૫માં સમગ્ર બમાં બ્રિટિશ શાસ્રન હેઠળ આવ્યું. આમ બર્મામાં વિદેશી શાસનના ગાળા પ્રમાણમાં બહુ ટૂંક હતા. બર્માના લોકો ભાષા, ધર્મ, પ્રજાતિ, ઔતિહાસિક પર પરા વગેરેની દષ્ટિએ જે સમાનતા ધરાવતા હતા તેને અસ્તિત્વ ધરાવતા હતી. બર્માની મુખ્ય પ્રજાતિ અમન બૌધધમ ધાળતી હતી. લધુમતિ પ્રજાતીય જૂથોમાં પણ બધ્ધધના અનુયાયીઓ હતા. કેટલીક પર્વતીય આદિવાસી જાતિઓને ખ્રિસ્તી બનાવવામા વિદેશી મિશનરીએ સફળ થયા હતા, પરંતુ તેઓ બૌધ્ધાને પોતાના ધર્માંમાં આકષી શકયા નહિ. અન લેાક માટે બૌધ્ધ હેવુ. સ્વભાવિક મણાતું. કેાઈ બનને તેની પ્રજાતિ વિષે પૂછવામાં આવે તો એ પાતાના ાતને બૌધ્ધ તરીકે જ ઓળખાવતા બ્રિટિશ શાસન પૂર્વે બૌધમ બર્માને રાજધમ ગણાતા. ખં ધંધના અને રક્ષણ અને પ્રચારને ખમી જ રાજાએ પેતાની પવિત્ર જ સમજતા. આથી બર્માના રાષ્ટવાદીઓએ વિધમી' રાજયકર્તા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy