SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ અતિ સંદર્ભ ગ્રંથ છે. જેની ભારતીમાં –પ્રદક્ષિણા માર્ગમાં અસંખ્ય બૌધ્ધ આ ચંપાને ઉત્તરે અન્નમ રાજ્ય સાથે પશ્ચિમ કંબોજ મૂતિઓ છે, જે ભારત, લંકા, કબજ, બ્રહ્મદેશ, તિબેટ વગેરે સાથે લડવાનું રહેતું હતું. પાંચમી સદીમાં અન્નમમાંથી સ્થળેથી લાવવામાં આવી છે. વાટ-વેની બુધ મૂતિ ૩૫ ચીની રાજાઓએ આ પ્રદેશ જીતી મંદિરે લુંટી લીધા. અને ફૂટ ઊંચી અને તેની પલાડી ૨૩ ફૂટ છે. તેમાં નિર્વાણ મંદિર મૂર્તિઓ બાળી નાખી જેમાંથી એક લાખ રતલ સુવર્ણ અદભૂત છે. સુતેલા તથા ગતની આ નયન રમ્ય મૂર્તિ દોઢસે મળેલું હતું. આવી લુંટ કરી ચીની લશ્કરે આવી જતાં. ફૂટ લાંબી છે, તે મહાકાય મૂતિના ચરણ સત્તર ફૂટના છે. ચંપા ફરી સ્વતંત્ર બની જતું. આવુ છેક ૧૩મી સદી સુધી થઈ ભાષા સંસ્કૃતમાંથી સીધી ઉતરી આ છે તેની ઉપર બહુ કુબ્લાઈ ખાનની ચડાઈ સુધી ચાલ્યું, કેબેજ સામે લડવા તે થોડી ચીની અસર છે. તે પાલીની વ્યાપ્ત અસર છે. નામ ચીનાઓની બોલાવી લાગતું અને તેમાંથી ચીનાઓની દાઢ ઈન્દ્ર- કમલસુત, નરપતી શ્રી પ્રસિદધ, મણિરત્ન, આત્માનંદ તેની ઉપર સળકી તે આજ સુધી તે ભેગવે છે. પરમ બલ પ્રસન્ન પુણ્ય પ્રશવ, ચકાયુધ. વગેરે–આજના ચંપાના ત્રણ વિભાગોઃપ્રષાન મંત્રીનું નામ શ્રી સતિ ધનરાજન, નદીના નામ-માં ગંગા યારાવદી વગેરે પક્ષેના નામઃ પ્રજાધિપત કામકરણ, (૧) ઉત્તરે અમરાવતી (હાલ કવાંગ) એમાં ઈદ્રપુર (કામદાર વર્ગ). શ્રી આર્ય મૈત્રેય, સંઘમ નિયમ (સમાજવાદી) અને સિંહપુર મુખ્ય હતા. સહ બંધ ક્ષેત્ર (ખેડૂતસંઘ) વગેરે આજ પણ રાજ્ય શાસીત થાઈ, અર્વાચીન સંસ્કૃતિથી પરિચીત રહીને પણ પિતાની (૨) વિજય (હાલનું સિંહ દિલ્હ) એમાં વિજય અને આગવી ભારતીયતા વિકસિત થાઈ સંસ્કૃતિ જાળવી રહી છે. શ્રી વિનયના નગરે હતાં. જીવી રહી છે ! (૩) દક્ષિણે પાંડુ રંગ ( હાલનું ફાનરાંગ અને બિન ચંપાઅનામ–વિએટના થુઆન ) એમાં વીરપુર અને રાજપુર નગરે હતાં. અગ્નિ એશીઆના દ્વિપ ખંડના કાંઠે લાંબી સાંકડી ભારતે વાલ્િમકીને કષિ માન્યા પણ ચંપાએ તેને દેવ અંગ્રેજી એસ “આકારની પટ્ટીને આદેશ છેલ્લા ૨૦ વર્ષથી રાજકીય ખેંચતાણને વિષય બન્યું છે અને છેલ્લા દશ વર્ષથી માન્યા અને ઈ. ૬૫૦ થી ૬૦૯માં ત્યાં રાજા વિકાન્ત ધર્મને સામ્યવાદી અને અમેરીકાના આક્રમણ્યને લેગ બન્યું છે. કુલ વાતિમકિ ત્રાષિનું મંદિર બાંધી રામાયણને મહાપ્રતિષ્ઠા આપી આઠમી નવમી સદીમાં આ રાયે જાવા સુધી આણ ફેલાવી વિસ્તાર ૧,૨૭,૦૦૦ ચો. માઈલ અને વસ્તી ત્રણ કરોડની બે હતી નવમી સદીમાં અડીં ચીનની સંગતે બૌદ્ધ ધર્મ મહા વિએટનામ–ઉત્તર અને દક્ષિણ વચ્ચે સરખે ભાગે બહેંચાએલી, પણ તેમાંની ૮૦ ટકા વસતી ખેતી ઉપર નભે છે. ડાંગર અને માન ધર્મ આવ્યો પણ રાજ્ય ધર્મ બ્રાહ્મણોના હાથમાં હતું રબર તેની જીવાદોરી છે. વસ્તી અન્નામી નામે ઓળખાય છે. અહીં સંસ્કૃત ભાષા ધીમે ધીમે અપભ્રંશ થતી ગઈ અને ચાઈનીઝનું મિશ્રણ થતાં એક નવી જ ભાષા ઉપમી આવી આ પ્રદેશમાં એક દંતકથા મુજબ ઈ. સ. પૂર્વે ૨૮૭૯ ઈ. સ. ૮૫૪ થી ૮૯૩માં ઈન્દ્રવને બૌદ્ધ ધર્મને રાજ્યા માં વિએટ લેક રાજ્ય કરતાં તેઓએ ૨૬ સૈકા રાજ્ય કર્યું શ્રય આપો, સિંહપુરમાં બૌધ મઠ સ્થાપ્યો પણ શૈવ ધર્મને ત્યારપછી એક ચીની સેનાપતિએ લાલ નદી પાર કરી તેના ચાલુ રાખે વૈષ્ણવ રામની પ્રતિષ્ઠાની માફક જ ! અહીં પણ કેટલાક પ્રદેશ જીતી લઈ તેને ચીનના પ્રાંત સાથે જોડી દીધા માતૃ પક્ષી વ્યવહાર અને સ્વયંવર પ્રથા હતી. ઠેઠ મધ્ય એશિઈ. પૂર્વે ૧૧૧માં તે પ્રદેશ સંપૂર્ણ ચીનના આધિપત્ય નીચે યાથી ચીન સુધી રાજ્ય ફેલાવનાર કુબ્લાઈખાનને ચંપામાં રહ્યો. ઈ. સ. ૬૧૮માં તેને સ્વાયત્તા મળી અન્નામ એવું ફાવ્યું નહિ આધિપત્ય સ્વીકારવી તેઓ આ આમ રાજાને નામ અપાયું. આ સ્વાયત્તતાનો યશ દક્ષિણ ભારતીય લેકોને છેડી ચાલી ગયા. અન્નમ સાથે યુધ્ધમાં ૧૪૭૧માં ૬૦,૦૦૦ ફાળે જાય છે. દક્ષિણ ભારતના રાજાઓ જમીન અને સસુદ્ર ચામ યોધ્ધા કપાયા ૩૦,૦૦૦ કેધ્યમાં ત્યારથી ચંપા રાજ્ય માગે મલય દેશમાં ગએલા ત્યાં ભળી ગયા અને ત્યાંથી ફરી બેઠું થયું નહિ. જો કે વીસમી સદી પ્રારંભ સુધી અને આગળ પૂર્વ કિનારે ખસતાં ખસતાં પૂર્વમાં આવ્યું અને નામ સાથે યુદ્ધ કરતાં છેલ્લા રાજવંશી મરણ પામ્યા. આજે દક્ષિણ પૂર્વ વિએટનામ ઉપર કબજો મેળવ્યું. ચોથી સદીમાં આ ચામ પ્રજા ત્યાં મોજુદ છે. કેટલાક હિંદુ કેટલાક બૌદ્ધ રાજા ભદ્રવમને મિસેનનગર આગળ શિવભદ્રેશ્વરનું મંદિર તે કેટલાક ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. જેની એક બીજા ઉપર રચ્યું હતું. કર્ણના અંગદેશ ( ગંગાકાંઠે ભાગલપુર)ને પણ ઘેરી અસર છે. તેથી મુસ્લિમે તેના મૂહલાઓને આચર કેટલીક લેક કથા આ પ્રદેશના રાજાઓ સાથે જોડે છે. એક (આચાર્ય ) અને શ્રુ ગુરૂ) કહે છે. તે બ્રાહ્મણ પુરોહિતને શિલાલેખમાં આ રાજાએ યજ્ઞ કરી તેમાં નરબલી આપ્યાને : બસેહ (ચીની શબ્દ) કહે છે. ઉલ્લેખ મળી આવે છે. આ મિસેન નગરનું મંદિર કાષ્ઠનું હતું તે ઈ. સ. પ૭પમાં આગમાં નાશ પામ્યું પરંતુ તેના અવ- ૧૬મી સદીથી અન્નામ બે ભાગે વેચાયું તે ૧૮૦૨માં શે હાલ પણ ઊભા છે. આ દક્ષિણ પ્રદેશને ચંપા-- સમ્રાટ ગુએન આહે તેને એકત્ર કર્યું ત્યારથી વિદેશી આક ત્યારપછી એક ચીન માતા પ્રદેશ ની સર ચીનના પ્રાંત સાથે જ સંપૂર્ણ ચીનની અનામ એવું ર મ રી સુધી રાજ્ય ફેલાય છે રહી ગયા. ૨ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy