________________
૬૮૨
સિયામના સૌથી પ્રાચીન નગરો સુખાય અને સાવ’કલાક ઉત્તરમાં આવેલા છે. ત્યાંના પ્રાચીન મંદિશ તથા બીજા અલશેષે એટલા તા ભારતીય શૈલીના છે કે તે કાળે ઘણા અધિનિવેશકો ભારતમાંથી અહીં આવીને વસ્યા હશે એમ ઇતિહાસકારાને પ્રતિતિ થઇ છે. ઘણા ખરા મંદિશ (વાટ મૂળે બ્રાહ્મણ ધમી હતાં અને પાછળધી ખ્મેર સામ્રજ્યથી છુટા થતાં તેને બૌદ્ધ રાાએએ પુનરોદ્ધાર કરતાં તેને બૌદ્ધ શૈલીને એપ આપ્યા. હાલની તેની રાજધાની બંગકાકમાં વિશ્વ વિખ્યાત મંદિર વાટ *-કેએના નીલમ બુદ્ધના મંઢિરમાં તેના પ્રદક્ષિણા માની ભીંતે પર રામાયણુ કથાના ભીત્તિ ચિત્રા અને શિલ્પા છે.
જાવા ખાલીની પેઠે આ થાઈ પ્રદેશનાં લેાક જીવનમાં રામાયણની કથા એટલી એતપ્રેત થઇ ગએલી છે કે અહી’ના એ નૃત્ય પ્રકારમાં એક પ્રકાર રામાયણની કથાને જ આવરી
લે છે. તેમાં પુરૂષાનું નૃત્ય “ ખાન ” બહુ જ પુરાણી શૈલીનું છે. તેની લઢણ અને મુદ્રા કથકો નૃત્યને કંઈક અંશે મળતી આવે છે એ પુરુષાનુ નૃત્ય છે. તેમાં બધા પાત્રા મ્હાંરાં પહેરે છે. તેના ગીતાને કાવ્ય કહે છે. એમાં રામાખ્યાન મુખ્ય હાય છે રાવણને થેાસ કથ ( દશ-કથ ) ૨૪ કહે છે. સીતાને સીદા ભરતને ક્રોત લક્ષ્મણને લક શત્રુશ્રુતે સત્તુ, સુપ્રીવને સુક્રીબ, કિષ્કિંધાને ખાòિન મંદોદરીને મથા વગેરે નામે કહે છે. પણ તેનુ મુખ્ય રામ નિહ પણ હનુમાન છે. પ્રણય ઘેલા થાઈ કવિઓએ જિતેન્દ્રિય બુદ્ધિમાન વાનપુત્ર હનુમાનને પરાક્રમી વિદુષ્ક વિષયાસકત અને બહુપુત્રાના પિતા દર્શાવ્યા છે. આખુ રામાયણ તે તેમાં ભજવી શકાતુ નથી પણ કેટલાક લોકપ્રિય પ્રસંગેા ભકત હનુમાન, સીદ્યા અગ્નિ પરીક્ષા બ્રહ્માસ્ત્ર કાકનાશન તથા મૈયા રાખ' ( મહી રાવણુ ) વારંવાર ભજવાય છે.
પાત્ર
૨૮ ચીની સુખાયને સિમેન કહેતાં તે ઉપરથી ખ્મેર લે તેને શ્યામ કહેવા લાગ્યા તેમાંથી સિયામ થયુ.
૨૯ અ ય પ્રાચીન નગરે.માં જુની રાજધાની અયે;ક્યા (અયુથિયા) વિષ્ણુલા કે સ્વર્ગલોક બિમાઇ સિધપુરી પેવાપુરી વગેરે છે,
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
તે રીતે પાળવા લાગ્યા થાઈ કુટુંબ જીવનમાં પગ પડતાં પહેલાં ભિખ્ખુ બને અને પછીજ સંસાર મ કે ત્યાંના હાળ ઉત્સવ અને ભૂમિખેડ ઉત્સવ બ્રાહ્યણાને મહત્વ આપનારા હોવા છતાં
ઈ લાકામાં ભારતીય ૧૬ સકારોમાં પાંચ સસ્કાર સચવાઇ રહ્યા છે. મંડન (ચૌલ) નામકરણ, કણુ છેદ્ય, વિવામ’ગળ વગેરે ભારતીય રીતેજ થાયછે. શુભકાર્ય શુભ મુહુ જોઇ થાય છે. રાજ્ય દરબારમાં બ્રાહ્મણ જ્યાતિષીઓનું મહત્વ રહ્યું છે. ૧૯મી સદી સુધી રાજ્યાભિષેક પણ ભારતીય બ્રાહ્મણા કરતાં ઈ.સ. ૧૮૫૧માં તેની સાથે બૌધ્ધ વિધિ ભેળવવામાં આવી
ની
Jain Education International
પ્રજા ખેતી પ્રધાન, અને ઋતુછે. ધર્મ ત્યાં ગૌરવ ને વિષયછે, વાદને નહિ. પ્રજામાં દરેક લાકે કાંઇક કળા શીખ્યા જ હાય જ્યોતિષ તેના પાઠય પુસ્તકમાં શીખવાય અતિથિધમ
ઉપર વિશેષ ધ્યાન અપાયછે.
બીજું શાસ્ત્રીય નૃત્ય સ્ત્રીએજ ભજવે છે. પુરુષ પાત્ર પશુ સ્ત્રીઓને તેની ઉપર ભારત નાટયમ અને મણિપુરીની સ્પષ્ટ અસર છે. તે એક લાસ્ય પ્રકાર કહી શકાય. તેના વિ ષયે પ્રાચીન દેવદેવીની પૌરાણીક વાર્તાએજ છે, અને તે વિષય પણ સમગ્ર ભારતીય પૌરાણિક કથાઓમાંથી જ લેવાયા હાય છે. સંગીત ઉપર કમ્બેજ અને ભારતીય મિશ્રિત અક્ષરા જોવાય છે. રાજાએ રામ' નામ પાતાના નામની સાથે અચૂક જોડે છે. પ્રાચીન સૂર્યવંશના તેઓ વશજ કહેવાય છે. એમણે ઇ. સ. ૧૩૬૦ સુધી ઘણા વિષ્ણુ અને મહેશ્વર મદિરા બધાવ્યા અને ત્યારપછી સિલેાન થી બધ્ધપ્રખ્યાત ધર્મ લાવ્યા અને તેને પૌરાણીક સંપ્રદાય સાથે કલેશ ન આવે
થાઇ ઇતિહાસ પ્રમાણે ઇ.સ.૪૬૮માં
ભારતની
તક્ષશિલાના બૌધ્ધ તિસ્સા રાન્ત કાલવર્ણો વિષે મધ્ય સિયા
મમાં લેાકપુરી”॰ નગરી સ્થાપી હતી. ઇ.સ.૬૫૪માં તેના સમ્રાટે પોતાની પુત્રી નાગ-ચમાને ઉત્ત નું શાસન સોંપ્યુ હતું. તેવા શિલાલેખ મળી આ યાછે. દસમી સદીમાં નગર શ્રીધરાજ (લિગેાર)ના સમ્રાટે લેકપુરી જીતી અને તેના પુત્ર દક્ષિણ સિયામને કબાજના ખ્મેર સામ્રજ્ય સાથે ભેળવી દીધુ હતું. પણ ત્યાર ત્યાર પછી સુખાય ઉપરાજ્યે તેનાથી સ્વતંત્ર થઇ લેાકપુરી જીતી લઇ મેનામ (નદી)ના કાંઠે અયેાધ્યા નગરી બાંધવી શરૂ કરી. ત્યારે ત્યાંથીસમુદ્રમાં નૌકા વ્યવહાર હતા અને ત્યાં સાક અને લેાકપુરી નદીના સંગમ થતા હતા. લેપપુરી હવે ઘસાતું ગયું, આજે ત્યાં મહાધાતુ દેવસ્થાન ચંદ્ના ભીષણ અને અન્ય મંદિશમાં ચતુર્ભુજ વિષ્ણુ, ૯૬મી એ રાવતારુઢ ઇન્દ્ર, અન ંતશાળી વિષ્ણુ, વગેરેની મુતી એ જોવા મળે છે. ઇ સ. ૧૭૬૩માં બ્રહ્મદેશની ચડાઇ આવતાં અયેાધ્યા નાશ પામ્યું અને તેમાંથી રામ રાજાએ નાશી જઇ તેણે નવું નગર અને તેનુ પ્રથમ મદિર વાટ અરુણુકર બાંધ્યા તે નગરનું નામ તેણે દેવાંની નગરી-ગદેવ ક્રૂ ગધેખ રાખ્યુ, જે નામને અંગ્રેજો લગાડી ‘ બેંગકોક' કરી નાખ્યું. પ થાઈ લેકે તો તેને ક્રુગધેમજ કહેછે. હાલના રાજાનુ શ્રી ભૂમિખેલ છે.
નામ
બેંગકોક વાસ્તવીક મદિરાનું નગર છે. તેમાં ભારતીય કથાકિત અસંખ્ય બૌદ્ધ મંદિર છે. શૈવ અને વિષ્ણુ મ ંદિરના અવશેષો પણ છે. તેમાં વાટ - ફ્રા જેતુબેન, વાટ ચિગ વાટ પે, નીલમણીબુધ્ધ વગેરેમાં બ્રહ્મદેશીય છાંટ જોવા મળે છે તેમાં સૌથી મંદિર વા-પંચમ ભૂપતૃળ બહુ જ શિલ્પ પ્રચુર ૩. લેાકપુરીનુ આજે લેપથુરી નામ છે.
૩૧ હાલ અપભ્રા નામ વટ એામ એ પિત્ર છે. ૩૨. વાટ--અણુને ભવ્ય સ્તુપ ૨૫૦ ફૂટ ઉંચા છે અને ચારે તરફ નાના સ્તુપાને કારણે નયન રમ્ય લાગે છે, જેમાં મુખ્ય જન્મ, મધપ્રાપ્તિ, મારવિય અને નિર્ઘાયુ દર્શાવાયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org