________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભા-૨ ખલીકાઓ વિદ્વાને તેમજ કુશળ કલાકારોનું સન્માન ગણિત તેમજ આયુર્વેદ વગેરે કેટલાક વિષયે તેઓ ભાત કરતા. આવા આ પુસ્તકના બાળનાર કદી ન સંભવી શકે પાસેથી શીખ્યા હતા. હિંદના સંખ્યા બંધ વિદ્વાને અને
ગણિત શાસ્ત્રી ઓ બગદાદ જતા અને કેટલાયે આરબ વિદ્યાથી વખત જતાં આરબ સામ્રાજ્યના ભાગલા પડી ગયા. તેમાંના વડાઓ અમીરૂલ મોમિનીન એટલે કે ઈમાનદારોનાં
એ ઉત્તર હિંદમાં તક્ષશિલાની વિદ્યાપીઠમાં આવતા હતા.
વૈદિક અને બીજા વિષયેનાં સંસ્કૃત પુસ્તકને અરબી ભાષામાં અગ્રણી રહ્યા ન હતા. તેઓમાં પહાડને ડગાવનાર અને
અનુવાદ કરવામાં આવ્યું હતું. આરબ લેક ઘણું વરતુ દાવાનળનાં જેવી ધગશ રહી નહોતી. કારણ કે રામાં વસનાર
દાખલા તરીકે કાગળ બનાવવાનું ચીન પાસેથી શીખ્યા હતા. આરબ મહેલેમાં રહેતા હતા અને ખજૂરને બદલે ભાત
પરંતુ બીજા લેકે પાસેથી મેળવેલા જ્ઞાનને આધારે તેમણે ભાતનાં પકવાન આરોગતા હતા. ભપકે અને ઠાઠમાઠની
તે વિષયમાં આગળ સંશોધન કર્યું અને તેમાં મહત્વની બાબતમાં અન્ય સામ્રાજ્યને આંટવા લાગ્યા. તેમની ઘણી
શોધ કરી. તેમણે પહેલ વહેલું દુરબીન બનાવ્યું. અને કુપ્રથાઓ તેમણે અપનાવી તે સ્ત્રીઓ બાબતમાં હતી આર. બોની સ્ત્રીઓ કદી પણ પડદે રાખતી નહોતી તેને એકાંતમાં
હોકાયંત્ર પણ બનાવ્યું. ચિકિત્સાની બાબતમાં આરબ તબીબો
અને શસ્ત્ર શૈદ્ય યુરોપભરમાં પ્રખ્યાત હતા. બગદાદ આ બધી સંતાડી રાખવામાં પણ નહોતી આવતી. તે છૂટથી બહાર
બૌધિક પ્રવૃતિઓનું મોટું કેન્દ્ર હતું. કેરે, બસરા અને હરતી ફરતી મજીદ કે વ્યાખ્યાનમાં જતી. અને કઈ કઈ
કૂફા વિદ્યાનાં મથક હતા. એક આરબ ઇતિહાસકાર તેને વિષે વાર પિતે વ્યાખ્યાન પણ આપતી. પરંતુ વખત જતાં તેઓ
લખે છે કે “તે ઇસ્લામની રાજધાની, ઈરાકની આંખ સામ્રાજ્યનું રેમન અને ઈરાનનાં સામ્રાજ્યને રીત રીવાજોનું અનુકરણ
કેન્દ્ર અને સૌંદર્ય, કળા તથા સંસ્કૃતિનું ધામ છે. કરવા લાગ્યા અને કેન્સ્ટાટિનોપલ અને ઈરાનની અસરને
આમ આરબ પ્રજાએ પુરાણી હિંદી આર્ય સંસ્કૃતિમાંથી લીધે સ્ત્રીઓને એકાંતમાં અળગી રાખવાનો રિવાજ દાખલ થયો. સ્ત્રી પુરનો મેળાપ સમાજમાં ઓછો થતો ગયે. અને
ઘણું અપનાવ્યું. ઈરાનની સંસ્કૃતિમાંથી ઘણું ગ્રહણ કર્યું ગ્રીક
સંસ્કૃતિને પણ લાભ ઉઠાવ્યો. ભર યૌવનના મવાળી કઈ સ્ત્રીઓને પડદે રાખો. મુસલમાની સમાજના એક અંગરૂપ
નવી જાતીના જેવી આરબ લેકની લેકે સ્થિતિ હતી. બની ગયો. અને જ્યારે મુસલમાન હિંદુસ્તાનમાં આવ્યા
આસપાસની બધી પ્રાચીન સંસ્કૃતિઓ માંથી તેમણે ફાયદો પછી ભારતીય પ્રજામાં પણ આ કુરિવાજ વિશેષ પ્રમાણમાં
Cઠાવ્યો અને શીખવા જેવું બધું શીખી લીધું. અને એના ફેલાવ્યો ભારતીય પ્રજાની વધારે પડતી પડદાની અને ઘૂઘટની
પાયા ઉપર તેમણે પોતાની સેરેસન સંસ્કૃતિ નિર્માણ કરી. પ્રથા આ મુસલમાન પ્રજાની દેન છે. ભારતની આર્ય પ્રજા કે
અને પિતાના સંશોધનાત્મક સ્વભાવ દ્વારા નવી નવી વસ્તુઅનાર્યોની સ્ત્રીએ કદી પડદામાં રહી નહોતી. આ પડદાની
એની જગતને ભેટ આપી. ઇરલામના નવા ધર્મોનો વિકાસ પ્રથા ઉપરાંત હાથે કે પગે મેજાં પહેરવાનો ચાલ બગદાદના
કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો આજે આપણામાં પ્રચલિત ધાનિકમાં પહેલા વહેલો શરૂ થયો હતો. તેને લોકો મઝા
સો ચૂહે મારકર બિલ્લી હજ ચલી” જેવી કહેવતો વગેરે કહેતાં જે હાલ હિન્દુસ્તાનની ભાષામાં ઉતરી આવ્યું છે. એજ રીતે ફેંચ ભાષાનો “સેમીઝ” શબ્દ અરબી ‘કમીઝ’
આજ આરબ પ્રજા દ્વારા જગતને અનેક વસ્તુઓ સંસ્કૃતિ રૂપે
પ્રાપ્ત થયેલી છે. એ એની સ્થાપાયની પાછળ અરબસ્તાન શબ્દ ઉપરથી આવ્યો છે જેને આપણે ખમીસ કહીએ છીએ.
અને સીરીયાની સુંદર ખજુરીઓની કલ્પના રહેલી છે. એની ભારતમાં આરબોનાં સંસ્કૃતિ ફેલાવનારા આરબ માંને હ્યુએન
કમાને, થાંભલા, મિ અને ધુમ્મટ જોઈને ખજૂરીની વાડીની ત્યાંગની “અલબેરૂ” નામને સેનાપતિ એરેબિયન પ્રવાસી
કમાનો અને ધુમ્મટોનું, સ્મરણ થાય છે. સામ્ર જય નાર હતું કે જે પોતાની સંસ્કૃતિના પ્રવાસ વર્ણન પિતાની પાછળ
અને ધનદેલતને કારણે આરોમાં જોખ. વૈભવવિલા , ભારતમાં મૂકી ગયો છે.
દાખલ થયા. તેને પરિણામે વિલાસની રમત અને કળાઓ
ખીલી. આરબો ઘેડા દેડની શરતના ભારે રસિયા હતા. તેમ પ્રાચીન કાળમાં મીસર અથવા ચીન કે ભારતમાં
જ પિલે અને શેતરંજ રમવાના શિકાર ખેલવાના શોખીન આપણને વૈજ્ઞાનિક પદ્ધત્તિ જોવા મળતી નથી પરંતુ આરબ
હતા. સંગીત અને ખાસ કરીને ગાયનનો તેમને અજબ શેખ લેકમાં શોધખોળ કરવાની એ વૈજ્ઞાનિક ભાવના હતી. એથી
હતું. તેથી પાટનગર ગવૈયાની મંડળીઓથી ભરચક રહેતું. કરીને આરબોને આધુનિક વિજ્ઞાનના જનક ગણી શકાય.
આવા અનેક પ્રકારનાં ગુણ ધરાવનારી હતી આરબ પ્રજા.
પ્રધાગના એક પગે
અને તેને લેકે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org