SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા આ ભારતીય અમિતા ભાગ-૨ ૮ વેરાન : શુભનું અનુસરણ કરનાર ને વિજય તથા કેન્ફયુશ્યસ પમ અશુભનું આચરણ કરનારને પરાજય યા શિક્ષા આપનાર શકિત. ચીનની સંસ્કૃતિનું ઘડતર કરનાર તથા તેને એક નક્કર ૯ તિથ--તર : વરસાદની અધિષ્ઠાતા શકિત. ભૂમિકા પ્રદાન કરનાર મહાત્મા કન્ફયુશ્યસ દ્વારા સ્થાપિત ૧૦ સંર્દી : વિશ્વના પ્રત્યેક પદાર્થનું ઉત્તમ રૂપ થસે કઈ નવા ધર્મની સ્થાપના કરી નથી, પરંતુ ચીનમાં ધર્મ કેન્ફયુશ્યસ ધર્મ કહેવાય છે. જો કે મહાત્મા કેન્ફયુપ્રગગ કરી જે પ્રાચિન ધર્મ પરંપરાઓ વિદ્યમાન હતી તેનાં તમામ ઉત્તમ મનુષ્યને ઉત્તમ માગે લઈ જનાર શકિત. તને સમન્વય કરી તેને એક નવા જ રૂપે સમાજ સમક્ષ રજુ કરવાનું કાર્ય તેમણે કર્યું હતું. આમ જરથોસ્તી ધર્મમાં અહમઝદ ઉપરાંત આવી અનેક નાની-મોટી શકિત એની પૂજાવિધી થાય છે. મહાત્મા આ ધર્મ મુખ્યત્વે એક સમાજ સુધારક પ્રવૃત્તિ છે. જરથુષ્ટ્રે પણ અહમઝદની સાથે સાથે સૂર્ય, ચંદ્ર, તારાઓ, માનજીવનના ઉત્તમ ગુણોને કેન્દ્રમાં રાખી જીવન જીવવાની અગ્નિ, વાયુ, જળ, પર્વત ઈત્યાદિ શકિત ઓની ઉપાસના કરવાને પ્રણાલિ તેને સ્થાપી છે. મહાત્મા. કેંન્ફયુશ્ય ઈશ્વર અંગે આદેશ આપ્યો છે. એ બધી શક્તિ એ વસ્તુત: એક જ કયારેય તાવિક ચર્ચા કરી નથી. આ વિષયમાં તેઓ પણ પરમતત્વનાં જુદાં જુદાં રૂપ છે. જો કે અહુરમઝદની મુખ્ય બુદ્ધની મૌન રહ્યા છે. તેઓ હંમેશાં કહેતા કે. જે આપણે બે શક્તિ-સ્વન્ત મઈન્ય અને અગ્રામઈન્યુ-પરસ્પર વિરોધી સાંસારિક જીવન પણ સુયોગ્ય રીતે જીવી શકતા ન હોય તે શક્તિઓ છે. એક શભ છે જ્યારે બીજી અશુભ શક્તિ છે. ઈશ્વરમય આધ્યાત્મિક જીવન જીવવાનું શક્ય જ કયાંથી બને ? આથી કેટલાક વિચારકો તેને દ્વૈતવાદી ધર્મ તરીકે ઓળખાવે તેઓ પણ બુદ્ધની માફક વ્યવહારૂ હતા અને આથી જ ઇવર ને સ્વભાવિક છે. વિષયક ચર્ચા કરવાનું ટાળ્યું છે. આ કારણે તેને નીરિકવરવાદી ધર્મ માનવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ હિન્દુધર્મની માફક આ ધર્મમાં પણ વિભિન્નતામાં એકતા છુપાયેલી છે. વસ્તુતઃ સ્પેન્ડમઈન્યુ અને અગ્રમ પરંતુ આ માન્યતા સ્વિકારી શકાય નહિં. બુદ્ધની ઈન્યુ બને સમાન ત નથી. વિAવનું મૂળતત્વ એક માત્ર માફક અહિયાં પણ મનને અર્થ નિષેધાત્મક તારવી શકાય અહુરમઝદ જ છે, જેમાં તમામ શુભતોનો સમાવેશ થઈ નહિ. મહાત્મા કૅન્ફયુસે ઇવરનો કદાપિ ઈ-કાર કર્યો નથી જાય છે. અમેષાસ્પન્દ અહમઝદની જ પવિત્ર છે શકિતઓ વસ્તુતઃ તેમને સમયમાં ચીનની રાજકિય, સામાજીક, નૈતિક છે. વાસ્તવમાં અમેશાસ્પન્ક, સ્પેનીમઈન્યુ અને અહમઝદ અને ધાર્મિક પરિસ્થિતિ જ એવી હતી કે જેમાં ઈશ્વર મળી ઈશ્વર થાય છે અગ્રમન્યુ અશુભ શકિત છે, પરંતુ વિષયક ચર્ચા નિરર્થક હતી. આ પરિસ્થિતિ તેઓ પૂર્ણ રીતે તે ઈશ્વર સમાન અમર અસ્તિત્વ ધરાવતી શકિત નથી. સભાન હતા અને તેથી જ તેઓએ સદાચાર, પ્રેમ, કર્તવ્યઆપણે જોઈ ગયા તેમ સ્પેન્ડમઈન્યું અને અગ્રમઈન્ય વચ્ચે પરાયણતા ઈત્યાદિ ઉદાત્ત ગુણો મુજબ જીવન જીવવાની પ્રણાસતત સંઘર્ષ ચાલતા જ હોય છે, પરંતુ આ સંઘર્ષમાં લીને સ્થાન આપ્યું છે. અંતિમ વિજય શુભ શક્તિને થાય છે અને અશુભ શકિતને પરાજ્ય થાય છે તથા તે નષ્ટ પામે છે. આમ અમઈન્યુ કન્ફયુશ્યસ ધર્મનો તુલનામાં આ ધમેં સદાચાર નામની અશુભ શક્તિ સનાતન નથી, તે વિનાશ મક્ય છે મૂળ આધાર સદાચાર છે. વિશ્વના તમામ ધર્મોની જેટલું એ સ્પષ્ટ થાય છે. આથી તેને દ્વૈતવાદી ધર્મ કહે મહત્વ આપ્યું છે તેટલું મહત્વ અન્ય કોઈ ધર્મે આવ્યું ઉચિત નથી મહામાં કોન્ફયુશ્યસ હમેશાં કહેતા કે પ્રત્યેક વ્યક્તિમાં નથી. ઔચિત્ય, સરળતા, સદુવૃત્તિ, આદરભાવ ઈત્યાદિ ઉત્તમ ગુણ એક જ ઈકવરમાં શ્રદ્ધા જરસ્તી ધર્મનું સારતત્વ હોવા જોઈએ. આ ગુણો સદાચારના પષિક છે. અહિંયાં સદા છે. મહાત્મા જરથ પણ હંમેશાં એકેશ્વરવાદને જ પ્રચાર ચારની પ્રવૃત્તિ કોઈ ભય થા બાહ્ય પરિબળોને કારણે ઉ પન્ન કર્યો છે. ગાથામાં બહુદેવવાદની સ્પષ્ટ નિંદા કરવામાં આવી થતી નથી. મહાત્મા કેન્ફયુશ્યસ કહે છે તેમ ભય કે દબાણથી છે. જો કે મહાત્મા જરથુષ્ટ્રના મૃત્યુ બાદ એકેશ્વરવાદની ઉત્પન્ન થતો સદાચાર વાસ્તવમાં સાચે સદાચાર નથી સદાભાવના બહુ લાંબો સમય ટકી શકી નહિં. અહુરમઝદની ચારનું મૂળ તો માનવઅંતઃ કારણ છે. તેને પ્રાદુર્ભાવ અંતવિભિન્ન શકિતઓની વિવિધ દેવથદેવી તરીકે પુજાવિધિ રાત્માની ઉંડી ગુફામાંથી થો જોઈએ. આ પ્રકારને સદાચાર શરૂ થઈ, પરંતુ જેમ હિન્દુધર્મની બાહ્ય વિભિન્નતામાં એક્તા આત્માની અભિવ્યક્તિ છે, જે મનુષ્યને કલ્યાણમય માગે લઈ રહેલી છે તેમ આ ધર્મમાં પણ મૂળભૂત એકતા જરૂર રહેતી જાય છે. સદાચારનું આ ઉત્તમરૂપ આધ્યાત્મિક શકિતને પ્રગટ છે આથી તેને બહુદેવવાદી કે તવાદી ધર્મ માનવ ઉચિત કરે છે, આથી સદાચારને ઈવના સ્થાને મૂકવામાં કઈ નથી. અતિશયોકિત નથી. Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy