SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૫૨૫ સ્થાપવા પ્રયાસો આદર્યા. એણે મસજીદો બાંધવા ને તબિયત કથળતી ગઈ ભારે ઉલટીઓ થતી ને પેટમાં ફૂલ મક્કાની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો. રમજાનના પ્રાચીન ઉપ- ઉડતાં પછી એ સાજો થતે જણાયો રાજવૈદ્યો એ મરડાનું વાસ કરવાની વાત પણ નકારી કાઢી પોતાનો સાચે ધર્મ દર્દ પારખ્યું પરંતુ ફરીથી જ્યારે દર્દી ઉપડયું ત્યારે મરડે, મૂર્તિપૂજા કરતાં ચડિયાત છે એમ માનવામાં મુસ્લીમો હંમેશાં ન જણાયો એક રાજવૈદ્ય કહ્યું : “શહેનશાહને ધીમેથી સાવગૌરવ લેતા જાહેરમાં પશુવધ કરી હિન્દુઓની લાગણી દુભ- ચેતથી જાણીબુઝીને ઝેર આપવામાં આવી રહ્યું છે. વતા પરંતુ અકબરે એ બધી વાત પર પણ પ્રતિબંધ મૂકી ઓકટોબરમાં અકબરનું અવસાન થયું. દીધો. માંસખાવાની છૂટ રહી પરંતુ પશુહત્યા છાની છપની જ કરવી પડતી. એના અવસાન પછી એના અનુયાયીઓએ ઘમન્વતા દાખવવા ઉતાવળ ન કરી હોય તે પણ મેગલ સામ્રાજ્યના અકબરની સહિષ્ણુતા પ્રત્યેક વસ્તુ માટે હતી. એણે પાયા ડેલી ચૂક્યા હતા ધીમે ધીમે ટૂકડા થતા ગમા સંધાતા પોતાના વિશાળ સામ્રાજ્યમાં નવી નવી શાળાઓ બાંધી. ગયા. કંદહાર ઈદાનને પ્રાન બની ગયો. સાહિત્ય, કલાને ભાષાને મિશ્રણને ઉત્તેજન આપ્યું. તે જાતે અભણ હતા છતાં એણે જગતભરના વિદ્વાનને આવકાર્યા સે વર્ષ પછી અકબરના વંશ જ ઔરંગઝેબના અવઅર્ધા વિશ્વનું સાહિત્ય એણે પોતે કંદસ્થ કર્યું. પિતે રચેલી સાન પછી મેગલ સામ્રાજ્યનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું. સુંદર કવિતા એણે ઉતરાવી. આજે પણ એનાં કાવ્યો. મહાન સેનાધ્યક્ષને શાણા ને સંસ્કારી મનુષ્ય તરીકે ઉપલબ્ધ છે. મસ્લીમ ચિત્રકારોને શિ૯૫કારેએ પ્રાચીન હિન્દુ અકબર હંમેશા યાદ રહેશે સહિષ્ણુતાની ભાવનાથી એણે ભારકારીગીરીનો અભ્યાસ કરી તેમાં . લાભ ઉઠાવે એવા તેણે તીય ઇતિહામાં જ નહિ પરંતુ ભારતીય વિચારણાને તત્વજ્ઞાન આકડ રાખ્યા. આથી જે નવી કલ્પના કલા ઉત્પન થઈ તે પર પિતાની કાયમની મદા અંકિત કરી દીધી. આજેય મુલ્ક મશહૂર છે. વિશ્વની અને બી સંપત્તિ છે. પિતે જાતે કશું કરી શકનો નહોતે છતાં એણે ઇતિ હાસ લેખનને પ્રેત્સાહન આપ્યું હજાર વર્ષના હિન્દુઓના પ્રાચીન સામ્રાજ્યને બહુ જ થોડે લેખીત ઇતિહાસ આપણને સાંપડે છે ડાક પૌરાણિક મહાકાવ્ય છે બાકી જુનાં ચિત્રો 9 ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ને મહાનગરનાં ખંડિયેરોમાંથી આપણને કાંઈક જાણવા મળે છે. પરંતુ મોગલ જમાનાના ને સળંગ લેખીત ઈતિહાસ સુપ્રાપ્ય છે. રવયંપાદ અકબરનાં લક્ષ્યાંક ઉમદા હતાં. ભારતીય મુસ્લીમને સ્વાશ્ય-સાદ પરદેશી મુસલીમેથી અલગ પાડી એમને પૂરા ભારતીય બના વવા એ આગ્રહ રાખત. એથી એનું વિશાળ સામ્રાજ્ય અખંડિત રહે એવી એની ભાવના હતી પરંતુ એની એ મહત્યાકાંક્ષા સફલ ન થઈ એના પ્રજાજનેમાંના મોટા ભાગના મુસ્લીમને એની ધર્મ અંગે ડી ડખલ કરી પસંદ પડી નહિ. પિતાની માન્યતાઓ છોડવા એ તૈયાર થયા નહિ. બંડ ઉઠાવવાના તમામ પ્રયાસો તે અકબરે કડક હાથે દાબી દીધા પરંતુ ઈસ્લા વનસ્પતિ મની જયોત એ જલતી બુઝાવી શક્યો નહિ. જેવી રીતે ખ્રિસ્તી ધર્મ એના ધાર્મિક દમન યુગમાં સંગઠિત થયો છે. તેવી જ રીતે ન વધારે ધર્માન્તને કડક દલ્લા રે લટારતમાં પણ એક શ્રેષ્ઠ પસંદગી પિતાનો પગદંડે જમાવ્યો છે. પ્રત્યેક નાસ્તિક આંદોલનને એણે સખત સામનો કર્યો છે. ઈસ્વીસન ૧૫૮૨માં અકબરે ઈસ્લામ ધર્મનો ત્યાગ કર્યો ને પોતાને ન ધર્મ સ્થાપ્યો ત્યારે પણ બંડ થયાં હતા. છતાં. એણે પિતાને ધર્મ કેઇના પોરબંદર-જગદીશ ઉત્પાદન પર લાધ્યો નહતો. ઈસ્વીસન ૧૬૦૫ના સપ્ટેમ્બર મહિનામાં બળવા દાબી દીધા પછી વર્ષો બાદ અકબર બિમાર પડ્યો. ધીમે ધીમે એની છે;૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eeeeeeeee માટે અરૂણ ecocoooooCoocooceocessecececcoeeeeeeeeecceco ccccccccccccccccccceece:seco60@@desssececececosce®®®®® Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy