________________
[૧૭] અશા પ્રથ્રુસ્ર
પવિત્ર ઝરથ્રુસ્ર સ્પીતમા જાતિના પેશડાડિયન વશના ફરદુનના વંશજ હતા. એ પવિત્ર દિલના સીધા સાદા માનવી હતાં માનવયુગના અરુણેય સમયે પ્રાચીન શાણુ પણના ભંડાર ને જગતીધર બન્યા. વિશ્વના ને નિસર્ગના સ્થાપી કાનૂનને ડા અભ્યાસ કરી એમણે માનસ શિત એને પૂરા વિકાસ સાધ્યેા. એથી પવિત્ર જીવન જીવવાન માર્ગ મોકળો થયો ને એ અહુરા મઝદા ઃ મહાન ઈશ્વરને સંદેશ પત્થરદિલના માનવી આને પહોંચાડવા સમથ થયા. આમ ઝથ્રુસ્ર કાલ્પનિક કે દંતકથાની વ્યકિત નાતા પરંતુ ઐતિહાસિક વ્યકિત હતા.
અરથ્રુસ્રના માતા દુગ્ધોવા. ફ્રાડીમુર્વા નાં દીકરી. ઇરાનમાં તહેરાનની ઇશાને રાવા યા રાયે એમનું વતન. પેશડાડી અન રાજવી હોશંગે આ પ્રાચીન મદ્ગાનગરની સ્થાપના કરેલી. ઇરાશના પુત્ર મનુશીહે એના પુનરુધ્ધાર કરેલા. હાલ તે એનાં ખંડિયેર પણ વરતાય એવાં નથી. મહાન પેશડાડી અન સમ્રાટ જમશેદની કાઈ આન્યિ પ્રભા દુગ્ધાવા ને સ્પર્શી ગઇ પંદર વર્ષની વયે દુગ્ધાવાના દેહ તેજ તેજને બાર બની ગયે. આપત્તિ ટાળવા વહેમી લેાકેાએ ફાહીમુર્વાને દુગ્ધવાની
હત્યા કરી નાખવા સલાહ આપી. ફ્રાહીમુર્વાએ શાણુપણ વાપરી એને અમીર પાઈતરાસ્પની સુંદર વસાહત ‘ અરાક ’ માં દૂર દૂર મેોકલી દીધી. પાછતરાસ્પન મહાલય દારેજી : દરગાડીધાઇનીશ : નદી પર આવેલું હતુ પાઈ તિબ્બારા યાને જબર ગિરિગથી એ નદી વડી હતી. ના પુત્ર પૌરુશાસ્પ સાથે લગ્ન
સાત વર્ષની વયે અધુરુને એક વિદ્વાન ને શાણા વૃદ્ધજન બેરીન ક્રુઝની સંભાળ નીચે મૂકવામાં આવ્યા. ત્યાં દુગ્ધાવાનું પાઇતરાસ્પઈરાનમાં ખલકાને આવા શિક્ષકના કડક નિયંત્રણ નીચે થયું. એમના પુત્ર ઝરથ્રુસ્ર મૂકવાના રિવાજ હતા. આરઝીન કુરુઝે અરથ્રુસ્રની શારીરિક ને માનસિક તાલીમ પ્રતિ લક્ષ્ય આપ્યું. પરન્તુ એમણે કઇ ઝથ્રુસ્રના જન્મ પહેલાં માનવીઓની દશા ઘણી જ બુરી હતી. સમ્રાટ જમશેદે તંદુરસ્ત જીવનના નિયમ પ્રજાને ધાર્મિ`ક શિક્ષણ આપ્યું હોય એમ જણાતુ નથી. શીખવ્યા હતા છતા. પ્રભુ પંથે પળવા માનવા માટે કઇ ધર્મની યેાજના થઇ ન હેાતી. લાકે અનેક દેવદેવીઓમાં માનતા. પુરા હિંતા વિધિ વિસ્તાર કરી અજ્ઞાન માનવાને આડે રસ્તે દોરતા. સત્ર કોઈ ઈશ્વરી અવતારની ઝંખના હતી.
જયારે દુગ્ધાવા ગર્ભવતી થઇ ત્યારે એને એક ભયાનક સ્વપ્ન આવ્યુ : એક ઘેરુ શ્યામ વાદળ એના તરફ ઘસી રહ્યું હતું. એમાંથી જંગલી જાનવરે એના પ્રતિ ઘસતાં, એમાં ના એકે ઝરથ્રુસ્રને ગર્ભામાંથી બહાર ખેંચી કાઢયા. ત્યાં વિદ્યુત ચમકાર થયા. એક તેજસ્વી યુવાન પ્રગટ થયા. એના એક હાથમાં દંડને બીજા હાથમાં પુસ્તક હતું. એણે પુસ્તક પેલાં ાનવરા ઉપર ફેકયું. જાનવરો પાછાં વળી ગયા. યુવાને બાલક અશ્રુને ઊપાડી પુનઃ ઉત્તરમાં મૂકી દીધા ને દુગ્ધાવાનગી ઉી.
Jain Education International
વસંતઋતુ હતી. પ્રાચીન ઇરાની કેલેન્ડર મુજબ પહેલા મહિનાનો છઠ્ઠો દિવસ હતા. ત્યારે ઝરથ્રુસ્રના જન્મ થયે બાલક અશ્રુસ્રને મારી નાખવા છ પ્રયાસો થયા હતા. દુરાસ રોબવડા પુરોહિત હતા. એમણે અરથ્રુસ્રને પારણામાંથી ઉંચકી લીધા. ખાલકને મારવા બજર ઉપાડયું. ત્યાં એમના એ હાથ પર પક્ષઘાતના હુમલા થયા ને એમની ઇચ્છા ખર ન આવી. પછી દુશ્મનો અશ્રુને ઉપાડી ગયા. ગાયાના ઘણુના મામાં મૂકી દીધા. પરંતુ ઘણી અગ્રેસર ગાય એમના પર આવી ઉભી રહી ને ઘણ પસાર થઈ ગયુ. ઝઘુસ્ર બચી ગયા. પછી દુશ્મનાએ એમને ઉપાડી ઘેાડાના માર્ગમાં મૂકી દીધા. પરંતુ ત્યાં
આ
પણ પ્રથમ અર્થે એમનું રક્ષણ કર્યું. પછી દુશ્મનોએ કેટલાંક વરુનાં બચ્ચાંને મારી નાખ્યાંને એમના ટુકડા વચ્ચે ઝરશુને સૂકયા. મેટાં વરુ અથ્રુસ્રને મારવા ધસ્યાં પણ આગળ જ વધી શકયાં નહિ. કે બકરીઓએ પેાતાનુ દુધ પાઇ એમને જાળવ્યા. પછી એ દુષ્ટોએ અચુઅને અગ્નિમાં ફેંકયા. ત્યાં ચમત્કાર થયે. અગ્નિ હાલવાઇ ગયા. ને બાલક ગુલાબની પથારીમાં રમતુ મળી આવ્યું. એકવાર માલ ઝઘુગ્ઝ માંદા
પડયા. વડા પુરા હિતને દવા આપવા બે લાવ્યા. એમણે દવામાં ઝેર ભેળવ્યું પરંતુ એ દવા ઝરથ્રુસ્રને પાય તે પહેલાં જ ઇશ્વરી કરામતથી પ્યાલેા જ પડી ગયો.
ઝઘુસ્સુ પર વર્ષના થયા ત્યારે એમના પિતા પૌરશાસ્પે. પેાતાનાં સન્તાના વચ્ચે પેાતાની મિલકત વહેંચી આપવા ડરાવ્યું. ઝરશુશ્રુના વારો આવ્યા ત્યારે પિતાની મીલ્કતમાંથી એમણે એક પટ્ટો જ પસંદ કર્યાં અને બીજી તમામ વસ્તુ લેવા ઈન્કાર કર્યાં. એ પટ્ટાથી એમને પેાતાનું જીવનકાર્ય સિદ્ધ કરવા પ્રોત્સાહન મળ્યું. બેઝીન કુરુઝની બૌદ્ધિક તાલીમે એમને જીવનને ચારિત્ર્યના ઘડતરમાં સહાય કરી. પંદર વર્ષની વય સુધી ઝરથ્રુસ્ર પોતાના પિતાની છત્રછાયા નીચે રહ્યા. આ ગાળા દરમિયાન એમના દિલમાં સરજનહાર પ્રતિ અસીમ શ્રદ્ધા પેદા થઇ હતી. ઈશ્વરની સેવાના શ્રેષ્ઠ મા શેાધી કાઢવા એ મથામણુ કરી રહ્યા. એમણે ગરીબને દલીતાની સેવા કરવા માંડી. અન્નદાન ને વસ્ત્રદાનને મહિમા વધાર્યાં, મનુષ્યને પ્રાણીની છૂપી સેવા સ્વીકારી. સંપત્તિ પ્રતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org