SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૪૫૭ છે, તે. મઢેલા પણ હતા. એને ફરતે વિશાળ રાજગૃહધાન હતા દંતશળ ઉપર લેખંડી ખીલાવાળું આવરણ રહેતું. બે શસ્ત્ર એમાં સંખ્યાબંધ કંડે ને વૃક્ષે હતા. ચંદ્રગુપ્ત હંમેશાં સજજ સૈનિકે એના મહાવત તરીકે કામ કરતા. એમના હાથ સેનાની પાલખી માં કે સુવછાદિત હસ્તી પર વિરાજી નીચેના અફસરો બે કે ચાર અશ્વોથી જોડાયેલા રથ ઉપર દરબાર માં આવતા. એમનાં વસ્ત્રોમાં બારીકમાં બારીક સુતર સવારી કરતા. પાયદળ એમનું રક્ષણ કરતું. ચંદ્રગુપ્તના માંથી વણેલાં હતાં એના પર મુલ્યવાન ભરતકામ કરવામાં છે સૈન્યમાં ત્રીસ હજાર અશ્વસવારે, આઠ હજાર ર; ને નવ ફૂટ લાંબી બેઠક પર એમની ભેજન સામગ્રી સુવર્ણપાત્રમાં હજાર હાથી હતા. બધું જ પૂરું શિસ્ત્રબધ્ધ હતું. એમના પીરસાતી સમ્રાટનું આગવું અન્ત : પુર પણ હતું. એમનો પગાર માટે કોઇ જમીન જાગીર અપાતી નહિ. સમ્રાટના રાજમહેલ શસ્ત્ર ધારી પરિચારિકાઓ સાચવતી. રાજ્યકષમાંથી સીધો જ પગાર અપાતો એટલે સેલ્યુકસથી માંડી સરહદ પ્રાંતના તમામ રાજવીઓને પરાજીત કરતાં હિન્દુ ધર્મ મૃગયાને પ્રોત્સાહન નથી. આપ છતાં એને બીલકુલ મુશ્કેલી પડી ન હતી. કૌટિલ્ય સરફુદ પરના ચંદ્રગુપ્તના બે મહાન અનુગામીઓ મૃગયા માટેનાં ખાસ . પ્રત્યેક રાજવીને શત્રુ લેખતા. ઉપવન ધરાવતા. અંગત ઉપયોગ માટે શિકારનાં જગલે પણ અનામત રાખવામાં આવ્યાં હતાં અશોકે જ્યારે બૌદ્ધધર્મ આવા વિરાટ સૈન્યને વહીવટ અર્વાચીન પદ્ધત્તિ સ્વી ત્યારેજ એણે મૃગયા પર પ્રતિબંધ મૂક્યો હતે. પ્રમાણે હતો. રાજ્યમાં મુખ્ય યુધ કાર્યાલય રહેતું. એમાં નૌકા સૈન્ય વાહન વ્યવહાર, પુરવઠા, પાયદળ, હયદળ, રથને અન્તર ઉપરાંત નૃત્યાંગનાઓનું એક વૃદ પણ હાથીએ દરેક માટે જુદાં જુદાં વિભાગીય ખાતાં પ્રમાણે સમ્રાટની સેવામાં રહેતું: આ નૃત્યાંગના એ નૃત્યુ કરતી કર્મચારીઓ કામ કરતા. સૈનિકોની દશ દશની એક ટુકડી એટલું જ નહિ પણ કુલમાલાએ ગૂંથતી. ઘરકામ સંભાળતી બનતી. એ સૈનિકેની મંડળીને હજાર સૈનિકોની યુદ્ધ મંડળી ને રાજકારણમાં પણ ભાગ લેતી. માતા હરી જેવી કેટલીક બનાવવામાં આવતી. નૃત્યાંગનાઓ પ્રવૃત્તિમય ભયંકર ગુપ્તચર તરીકે પણ સેવા બજાવ . આવા સૈન્ય તંત્ર પ્રમાણે શસ્ત્ર સરંજામ પણ વિપૂલ હતે. પ્રત્યેક હાથી પર મહાવત ઉપરાંત ત્રણ બાણાવળીઓ મહાન રિકંદરનો પ્રભાવ ભારત પર ઝાઝો પડ્યો નહતો બેસતા. પ્રત્યેક રથમાં ચાલાક ઉપરાંત બીજા બે સૈનિકો રહેતા. જે કાંઈ પ્રભાવ પડે હવે તે પણ અપાયુષી નીવડ્યું હતું દરેક ભાલાથી સજજ રહેતા. પાયદળ, કૃપાળુ, ભાલે, ધનધ્યને ચંદ્રગુપ્તનું પશ્ચિમનું પંજાબનું સામ્રાજ્ય ઈરાની સામ્રાજ્યની ઢાલ ધારણ કરતા. પ્રત્યેક મનુષ્યને પ્રત્યેક પ્રાણી લેખંડી પલ ધારને સ્પર્શતું તેથી ઘણા ઇરાના રીતીવાજે પણ કવચથી રક્ષાયેલું રહેતું. ભારતમાં પ્રચલિત થયા હતા કેટલેક સ્થળે અગ્નિપૂજા પણ થતી. તબીબી સારવારની સેવા પણ વિપૂલ હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત એમના સામ્રાજ્યના સરમુખત્યાર આટલું બધું સાવધાન સંપન્ન સૈન્ય હોવા છતાં રાજવી હતા. છતાં કૌટિલ્યના અર્થશાસ્ત્ર પ્રમાણે રાજ્યતંત્ર ચંદ્રગુપ્ત હમેશાં અમાત્ય કૌટિલ્યની સલાડુ સૂચના પ્રમાણે સચિની સલાહ મંત્રણા પ્રમાણે ચાલતું. એકચક્રી શાસન જ વર્તતા. કાવાદાવા, ગુપ્તચર, ઘેરે ને આક્રમણને શત્રુનાં કદી લાંબુ ટકે નહિ. એટલે સમ્રાટે સચિવો નીમવા જોઈએ પ્રજાજનોને જીતી લેવાં એ પાંચ કેઈપણ દુગ પર વિજય અને તેમની સલાહ સાંભળવી, કૌટિલ્યના એજ ગ્રંથમાં મેળવવા આવશ્યક અંગે હતાં ! ઉલ્લેખ છે કે સમ્રાટ ચાલ સચિની સલાહ લીધા વિના ચંદ્રગુપ્ત પાતાનું રાજ્યતંત્ર “દંડનીતિ’ પ્રમાણે ચલાકઈ પણ કામ કરતા નહિ. વતા. નજીવામાં નજીવા અપરાધ માટે સખતમાં સખત સજા કરવામાં આવતી. કેઈ સરળતાથી ગુનો કબુલ ન કરી દે - કેદવાર ચંદ્રગુપ્ત સ્વતંત્ર પગલું ભરી છે. તે પરંતુ તેના પર ત્રાસ પણ ગુજારવામાં આવે. મોટે ભાગે તેમ થતું નહિ. ઘણી ખરી વાતોમાં એ પોતાનું ધાણ કરાવી શકત પરન્ત એ પણ સમજતા અહ વિરોધ પરંતુ ત્રાસને તે એ જમાનો હતો એટલે ભારતને ઉભો કરે સારો નહિ. પરિણામે પદભ્રષ્ટ થવાને વારો આવે પ્રથમ સમ્રાટ સર્વોત્તમ સમ્રાટ ગણી શકાય. એમનું અવસાન કે કેઈ હત્યા કરે. એક શયન ખંડમાં બે રાત્રીથી વધારે પણ એવું જ ભવ્ય હતું. સંત ભદ્રબાહુએ ભવિષ્ય ભાખ્યું સૂતો નહિ ને બપોરે તે કદી આરામ કરતા નહિ. હતું. એના રાજ્યમાં બાર વર્ષ લાંબે દુષ્કાળ પડશે ઘણા માણસે યમશરણ થશે. એટલે દક્ષિણના ફલદ્રુપ પ્રદેશમાં એમનું મજબુત સૈન્ય ચાર પ્રકારનું હતું. પાયદળ, હિઝરત કરી ગયા વિના છૂટકો નથી. પરંતુ આ ભવિષ્યવાણી હયદળ, રથસેના ને હસ્તિસેના. સેનાધ્યક્ષ યુધખેર હાથી માનવા કેઈ તૈયાર ન હતું. પરંતુ જ્યારે એ ભવિષ્યવાણી પર વિરાજતે એ હસ્તિ પર લેખંડી કવચ રહેતું. એના સાચી પડવાની પ્રતીતિ થઈ ત્યારે ચંદ્રગુપ્ત સમયની મહત્તા Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy