SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસિમતા ભાગ-૨ કામી એમ ત્રિગુણી બેવફાઈથી ઈશ્વરને કોપ એમના પર દીર્ધદષ્ટિ ન હોય ત્યાં પ્રજાને વિનાશ થાય છે; કાનૂન ઉતર્યો. પાળે તે સુખી થાય છે.” ડેવીડની ખાતર સેલે મનનું રાજ્ય ટકી રહ્યું. પરન્તુ આ કહેવતોમાં વિરોધાભાસ પણ નજરે પડે છે “કહેવ એમના અવસાન પછી વૈરવંટોળને આંતરવિગ્રહ ચેકસ હતા. તે ને “સલામનનું ગીત એ બે ગ્રંથમાં એથી પણ એમાં સાલેમના જીવન દરમિયાન પણ સિરિયાના રાજા બેડામા- ભાવયુકત પ્રણયગીત છે ઉત્કૃષ્ટ કલપના છે. એ કાવ્યોમાં સ્ત્રી ઇટ હડાદે આક્રમણ કર્યું. સિરિયાનાં લેકની અગાઉ ડેવીડે સૌદર્ય ને પુરુષ સૌદર્યનું આલેખન છે. કતલ કરી હતી. પછી સલેમનની ગાદી પડાવી લેવા જેણે જના કરી હતી એ જે રોબેઅમે પણ આક્રમણ કર્યું. પય જે. તું સુંદર છે. મારી સ્નેહરાણી ! તારાં નયન અર આદી જાહે જુહાર ને બેગમીન ઉપરાંત દશ જાતિ પર ગાઢ કેશકલાપમાં કબુતરના નયન પેઠે ચમકે છે. તારો કેશહકુમતનું વચન આપ્યું હતું. તેમને જે અમનો પીછો કલાપ બકરાંના ટોળા જેવો છે. કે જાણે બીલકેડની ગિરિમાપક. એ ઈજીપ્ત ભાગી ગયે. ચાલીસ વર્ષ રાજ્ય કર્યા લામાંથી એ ઉતરી આવે છે તારા દાંત વિખૂટાં પડી ગયેલાં પછી સલમાનનું અવસાન થયું. પછી જે લડાઈ થઈ એના ઘેટાં જેવા છે. તારા સ્તન બે જોડકાં હરણ જેવાં છે જે પરિણામે જુહાહને ઈઝરાઈલ છૂટાં પડ્યાં ને વિદેશી ઝઘડા કમલેમાં ઉછરે છે. ચાલુ રહ્યા. આવું છે એક યુવતીનું વર્ણન, એ “શેરોનનું ગુલાબ' ધર્મોપદેશ... સલમાનના નામે “કહેવત ગીત” સેલે કહેવાય છેઃ ‘ખીણનું કમલ’ કહેવાય છે. ગાઢ અંધારી રાતે મનનું આદિ ગ્રંથે ચઢયા છે. “કહેવત’ વાળે ગ્રંથ ચાર ભાગ એ સ્નેહપૂર્ણ પણ હતાશ હૈયે પોતાના પ્રિયતમને શોધે છે. માં વહેંચી નાખવામાં આવ્યું છે. ત્રણ ને પંચોતેર માંથી અંધારઘેરી શેરીઓમાં રખડે છે. જેરૂસલેમની યુવતીઓને ધણીખરી સેલેમિનની છે બાકીની કહેવત સેલમનની નથી. વિનવે છે: “મારા પ્રિયતમને કહે, એના પ્રેમમાં હું ઘેલી એની વિવિધતાને પૂરો ખ્યાલ આપવાં મુકેલ છે. કેટલીકમાં બની છું. મારો પ્રિયતમ ગેરો છે: રતુમડે છેઃ દશ હજાર દુન્યવી શાણપણ છે કેટલીકમાં આધ્યાત્મિક પ્રૌઢતા વરતાય સૈનિકોને સરદાર છે. એનાં નયન સરિતાનાં જલતરંગમાં છે ને કેટલીક વાસ્તવિકતા ઉપર રચાઈ છે સેટી છોડે ને રમતા હંસનાં નયન જેવાં દુર્ઘ દેવાયેલા છે. એના ગાલ બાલકને બગાડે; કેટલીકમાં ક૯પનાનું કાવ્યતત્વ પણ દૃષ્ટિગેચર મધુર પુષ્પ જેવા તે જાની શખ્યા છે. એના અધર દ્રય થાય છે. પિયણ છે. એમાંથી નેહને અમીરસ ટપકે છે. એના પત્ર આરસના સ્તંભ જેવા છે. ઝગમગતા સુવર્ણ બેબેલામાં જડેલા ધિકકારથી સંઘર્ષ પ્રગટે છે : પ્રેમ પાપ છાવરે છે' છે.” અને એ મહિલા ? “એની જંઘા હીરા જેવી છે. એની ‘ભાઈથી ચડી જાય એ મિત્ર; નાભિ ગેળ પ્યાલી જેવી છે. એમાં મદિરા ભરવાની જરૂર નથી ! “ચાલે, મારા નાથ ! તેજાનાની ગિરિમાલામાં વસતા પાણી છોડીએ એ સંઘર્ષને આરંભ છે એટલે કિશોર સાબર જેવા બની જાઓ; ઝઘડો ઉપસ્થિત થતાં પહેલાં જ ડામી દો! સબાથ” ( આરામ દિન, ‘રાહ ( ) ને ગર્વ પછી વિનાશઃ ક્રોધ પછી વિનિપાત.” “ચ” (ધર્મ મંદિર નું ખરેખર, આ કાવ્યચિત્ર છે. વિડંબન કરનારને ઠપકે ન આપે: એ તમને ધિકકા સેમિનને નામે ચઢેલે ત્રીજે ગ્રંથ ધર્મોપદેશ” છે: રશે. શાણુ માણસને ઠપકો આપે એ તમને પ્રેમ કરશે.” એનો ભાવ “કહેવત જેવો જ છે. પરંતુ એને ગંભીર પ્રવાહ સતત વહે છે. ‘દૂર રહેતા ભાઈ કરતાં નજીકન પાડોશી સારો.” ગરીબને ત્રાસ આપનાર સરજનહારની નિંદા કરે છે ગુમાનનું ગુમાન. બધું જ ગુમાન છે. દિવસભર કરેલા પરન્તુ ઈશ્વરનો આદર કરનાર ગરીબ પર દયા કરે છે પરિશ્રમનું ફલ શું ? એક પેઢી પૂરી થાય છે. બીજી આર. ભાય છે. પરંતુ પૃથ્વી ચિરંતન છે.” જેમ સલાહકારો વધારે એમ સલામતી વધારે. “બધી જ નદીઓ સમૂદ્રને મળે છે છતાં દરિયો છલ. ‘જેનું દિલ કાબુમાં નથી એ ભંગાર ને દુર્ગવિહોણા કાતો નથી. દરેક વાતની ત્રાતુ છેદરેક કાર્ય માટે નિશ્ચિત નગર જેવો છે. સમય છે. જન્મ સમય. મૃત્યુને સમય. રૂદનનો સમય. ‘જંગલ ન હોય ત્યાં દાવાનળ ન ફેલાય વાત વધારનાર હાસ્યનો સમય. વિલાપને સમય. નૃત્યને સમય.” ન હોય ત્યાં સંઘર્ષને અન્ન આવે' રટી પાણીમાં નાખેઃ દિવસો પછી એ પાછી મળશે.” Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy