________________
૪૩
સાફ જણાઇ આવે છે. એના પર અચેાતા ને બાળપણના આરોપ મૂકાયા ત્યારે ફરી એકવાર એણે ટાયરની સફર ખેડી તે એકકે એક હકીકતના તાળા મેળળ્યેા.
ઇસ્વીસન પૂર્વે ૪૪૪ મા એથિનિયને એ ઇટલીની દક્ષિણે એક નવું સંસ્થાન વસાવ્યું. વૈભવવિલાસી પણ પછી ભગાર બનેલા સીથ્રીસના સ્થળે નવા નગર મુરીની સ્થાપના કરી સર્વાં રાષ્ટ્રોના પ્રજાજનેને મુરીમાં વસાવવામાં આવ્યા, લીસીઆસ, સીરાકયુસન ને હીરેાડોટસ પણ ત્યાં આવી વસ્યા, સીરેકયુસને પાસળથી એથેન્સના મહાન વકતા તરીકે ખ્યાતનામ થયે। આ નગરમાં હીરાડેડેટસ કેટલાં વર્ષ રહ્યો એની માહિતી નથી પરંતુ ઈસ્વીસન પૂર્વે ૪૩૨ માં તે એ પુન : અર્થેન્સમાં સ્થાયી થયા. એને મહાન ગ્રંથ અધુરા યા પુનરાવર્તન કર્યા વિનાના રહ્યો ને એનુ' અવસાન થયુ' : ઇસ્વીસન પૂર્વે ૪૨૬ થી ૪૧૫ વચ્ચેના એ સમય આ તારીખે! પણ માત્ર કલ્પના જ છે.
હીરોડોટસના પ્રથનુ કે એના પોતાના એ ગ્રંથ પ્રત્યેના સાફ વલણુનું સાફ ચિત્ર પ્રાધ્યાપક ગીલ્બર્ટ મરે સારાંશમાં
આપે છે.
‘હીરોડોટસ ઇતિહાસના જન્મદાતા જીવનભર દેશવટો ભોગવનાર મનુષ્ય ધંધાદારી વાર્તાકાર. ચારણ જેવા ગદ્યકાર માનવાનાં પરાક્રમા આલેખનાર, વિદેશી સ્થળનું વર્ણન આપનાર ચુકી ડાઈડીઝ કડકાઇથી કહે છે એમ એના ધંધા ચાલુ રંજનમાં સફળતા મેળવવા નાં હતેા અનન્ત સત્ય સંશોધન કરતાં પ્રેક્ષકો ને રસ પડે એ હકીકતને એ અવશ્યક લેખતા જ્યારે એ વાકવિહાર કરતા ત્યારે એની આ શક્તિ ની પ્રતીતિ થતી પરંતુ આ વ્યસાય કરતાં કરતાયે એ ક્ષ્ા આગળ વધી ગયા જાહેર વાચન કરતાં કરતાં મહાન ઈતિહાસ રચી ગયા. કદાચ એથી પણ મહાન પ્રદાન કરતા ગયા. એના ગ્રંથમાં કેવળ માંચક સ ધર્તા જ નથી. રાજકીય મહત્વના ને આધ્યાત્મિક ઉંડાણુ ના જ પ્રસંગો નથી : કોઇ પણ અન્ય ગ્રંથ કરતાં હીરોડોટસના ગ્રંથમાં માનવ પ્રગટ થાય છે. એકજ માનસે એકજ દૃષ્ટિ (અન્તુ થી વિશ્વપ્રતિનિધિત્વ ધરાવતા માનવ આપણને જોવા મળે છે. એ જમાનામાં દુ િયા ઘણી રસભરી હતી આમ ઘણુ જ વ્યકિતવતી હાવા છતાં એક માનસ માન નોંધમાં જડી આવતું સૌથી વધુ વિરાટ લક્ષી હતું. હીરાડોટસની સમગ્ર પધ્ધત્તિ ખૂબજ વ્યકિત લક્ષી છે. ચાલુ ટીકાકાર બનવાને બદલે અથવા આનુબાન્દ્વના લોકોના સાચા વધુમા પ્રતિ દુર્લક્ષ સેવવાને બદલે એ ખૂબજ હમદદી અને છે. ઈતિહાસના તમામ ચાલુ પ્રસંગોમાં નૈતિક ઇશ્વરની પ્રવૃત્તિ વાંચવાના તેમના વલણમાં પ્રથમ થી જ એ સહભાગી અને છે. એ શાણા છે, ભાવના શીલ છે. માનવ પ્રકૃત્તિને ચાહક છે ને પોતાની વાતને મહત્વની હાય એવી વિગતામાં એ રસ ધરાવે છે. માત્ર હકીકતા કે આંકડાઓજ હાય તા
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
એ તેનાથી દૂર રહે રહે છે, એ જે સમાજમાં ભળે છે. એના વાતાવરણને તુંજ પારખીલે છે ને માનવ કિતના મહાન જાદુમાં ખેવાઈ જાય છે પછી એ ઇજીપ્તના ધર્મગુરુઓનુ અવ્યકિતત્વલક્ષી યા હેતુ લક્ષી રાજય હેાય કે એથેન્સના મહાંનુભાવા નુ પ્રભાવશાળી વર્તુળ હોય છતાં દરેક સમયે એ શાણા, સાન્ત નિર્ણય લેવામાં નિમમ્ર, માનવ પ્રકૃતિની નિબળતાએ, વીરવ્યકિત: વીરવ્યક્તિપૂજાની ઉણપ અને એમની દેખીતી દુષ્ટતાએ પ્રતિ દાખવાની ક્ષમાભાવનાથી એ અજાણતાં સંપૂર્ણ ખાત્રી કરી ચૂકેલા છે. એના ગ્રંથમાં સારી કે નરસી રીતે એના ચારિત્ર્ય તે એના વ્યવસાય ની આ છાપ જ ઉપસી આવે છે.
અર્વાચીન કાલમાં જેને ઇતિહાસ કહેવામાં આવેછે એ પ્રકારના હીરાડોટસના ઇતિહાસ ગ્રંથ નથી જ. ભૌગેાલિક વણના દંતકથાઓ ને નૈતિક કથાનકો વિવિધ વિજ્ઞાનનાં અભ્યાસ ગપ્પાં ને નવી વાતા બધાના એમાં શંભુમેળો છે. આને કારણે એને ઘણીવાર અચાકકસ ને ભેળા ગણવામાં આવેછે. પરંતુ એની ચોમેર ચૂમતી વાચાળતા એના વાચક યા શ્રોતામાં રસ ઉત્પન્ન કરવાના હેતુ ધરાવે છે. એથી હરડોટસ કેવળ અજ્ઞાન વહીવંચા કે અવૈજ્ઞાનિક ઇતિહાસ કાર છે. એ વિધાન સિદ્ધ થતું નથી.
હીરાડોટસના બીજો ગ્રંથ ઈજીપ્ત અને ઈજીપ્તના
જીવનનું અદ્ભૂત ને આબેહૂબ વર્ણન આપેછે. આ ગ્રંથમાં એની વિરુધ્ધ પ્રચાર પાયેલી વાત પ્રત્યેના તેમના વલણની અને તેમની પધ્ધત્તિ ની ઝાંખી કરાવે છે.
· અત્યારે સુધીનાં મારાં અવલાકના; તારવણી અને સ ંશાધન મજ ખેલકુ રહ્યુ છે. હવે હું સાંભળેલી વાતા પરથી ઇજીપ્તની માહિતી આપુછું એમાં મારાં અવલોકનોના નિર્યું પણ રજૂ કરવામાં આવશે.
તમામ
વળી સાતમા ગ્રંથમાં એ સ્પષ્ટ ઉલ્લેખ કરેછે; મે જે કહ્યુ છે તેનું પુનરાવત ન કરવાની મારી ફરજ છે.કશુજ અધ્ધરતાલે માની લેવા હું બંધાયેલે નથી. મારા પાતાનુ કામ કરે છે એ સ્પષ્ટ કરવામા આવ્યું છે. ગ્રંથાને આ વાત લાગુ પડેછે. ટામરની યાત્રાની કથામાંએકેવીરીતે
હીરાડોટસ પાસે એક વૈજ્ઞાનિક ઇતિહાસ કારનું સાચું
દૃષ્ટિ બિન્દુ અને પધ્ધત્તિ ચોક્કસ હતી એમ કહી શકાય. પરંતુ સાદી વાત કહેવાના મેહમાં એ તણાતા ને સાચી ખોટી વાર્તાનું એ પુનરા-વન કર્યા જ કરો.
હીરાડોસમાં એક બીન્તે દોષ પણ જોવા માં આવ્યેાછે સારા બનાવા દેવી શક્તિના પ્રભાવે જ અન્યાછે એમ તે કહે છે. પરંતુ એ વાત યાદ રાખવી આવશ્યક હૈં કે એના વ્યવસાય સાર્વજનિક આકર્ષણુ પર અવલંબિત હતા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org