SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ નોગ્ય મદન મેળવે છે. ઈસ્વીસન ૧૯૭૨ સુધી ચીન પરંતુ કોઈ પણ રાજવીના આશ્રય કરતાં એમના મધણ ની રૂદીયુક્ત રાજ્ય જ રહ્યું, એનું મેટે ભાગે આજ શિષ્યોને અનુરાગ બલવત્તર નીવડે ત્રણ ત્રણ વર્ષના લાંબા કારણ છે. કારણકે કોફ્યુશિયસ રૂઢીચુસ્ત હતા જ, “સાવધ ગાળા સુધી એમણે એમની સમાધિ પર આંસુ સાર્યા. પરિણામે મનુએ કદી ભૂલ કરતા નથી” એનું એ પ્રિયકથન હતું. એમના અવસાન પછી પણ એમની કીતિ વિશ્વના ખૂણે ખૂણે પ્રસરી ગઈ અને આજ યુગયુગાન્તર વીત્યાં છતાં કાયમ રહી છે કોફયુશિયસ શાણપણ માટે ભૂતકાળમાં છે દેડાવતે આતૂર કરોડો શ્રાવકેને આજે પણ એમના ઉપાધન અધિકાર પ્રતિ એમને સંપૂર્ણ આદર હતું. “નીચ હીન સાંભળવા મળે છે. થવું સારુ પણ નિમકડુરામ થવું ખોટું ' એ કહેતા કુટુંબની ભાવના ઉપર એ સરકારી સિદ્ધાન્ત રચતાં. એક પુત્ર પિતાને ત્રાણી છે ને પિતાની આજ્ઞા પાળવા બંધાયેલો છે. તેવી જ રીતે પ્રજાજને રાજાના ત્રાણી છે અને તેમની આજ્ઞા માનવા દtics૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦બંધાયેલા છે. બાપીક અધિકાર પ્રત્યે આદર એ વડીલપૂજાને શુભેચ્છા પાઠવે છે. પાયા છે. સૈકાઓથી વડીલપૂજ સ્વીકાર્યું છે. અત્યારે પણ ચીનને એ પાયાને ધર્મ છે. એન. સૂર્યકાન્ત એન્ડ કું ધર્મ, ફિલસુફી યા રાજ્યતંત્ર પદ્ધતિના સ્થાપક હોવાનો કેફયુશિયસે કદી દાવો કર્યો નથી. એવા દાવાને હંમેશા એ સ્પષ્ટ રીતે નકારી કાઢતા “હું તે કર્તા નથી : કેવળ પારેષક જ છું” એ કહેતા પૃથ્વીના આરંભકાળથી જે પ્રણાલિકા સ્થપાઈ ચૂકી છે: સિદ્ધ થઈ છે એના એ પુરસ્કર્તા હતા. એ જથ્થાબંધ ચાના વેપારી હાલ પ્રર્વતમાન છે ને હમેશાં જ સ્થાયી રહેવાની છે. એમ દાણાપીઠ તે હંમેશા માનતા. જ્યારે એમના સમકાલીન લાઓન્ડે નવીનને ભાવનગર નવીન પરિસ્થિતિ સરાવવા અને તે અંગે સંશોધન કરનારના પ્રતિનિધિ હતા. છેલ્લા પચ્ચીસ વર્ષથી વર્તમાન કાળમાં ચીનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમાં આ હરિફ તત્વ જ્ઞાનીઓની અસર જ નજરે પડે છે. ઉત્તર ચાયનાને પેકીગ Phone : 2258 ચીનનું હૃદય લેખાય છે. એ કેન્ફયુઝિયસનો વારો અપનાવે છે : એ રૂઢિચૂસ્ત, ઉપલકને સરકારી છે જ્યારે દક્ષિણ ચીન નાનકીંગને કેન્દ્ર બનાવી વધારે પ્રગતિશીલ બન્યું છે. Sole Agen Famous Brands of Tiles કેયુશિયસ ઉત્તર ચીનનો વાસી હતે. એના કુટુંબ કુંગ જાતિના વંશજો એમના વતન કુર ફાઉનગરમાં કરડેની સંખ્યામાં નજરે પડે છે. કુર ફાઉનગર બહાર વૃચ્છાદિત એક ગિરિશંગ છે. ત્યાં કુંગ કબરસ્તાન છે. ત્યાં સૃષ્ટિસૌદર્યના નિરવ એકાન્તમાં ભવ્ય સરુ વૃક્ષેની વીથીકા દ્વારા જતાં ચીનન આ મહાન સંતને પ્રાચીન શિક્ષક : સર્વગુણસંપંપન્ન : સવજ્ઞ છે. સમ્રાટે નું અંતિમ વિરામસ્થાન આવેલું છે. ત્યાં એમના સ્મથે એમની એક આ આરસપ્રતિમા ઉભી કરવામાં 8 આવી છે. BRANCH 102/103 Shukrawar Peth ઈસ્વીસન પૂર્વે ૪૭૮માં એમનું અવસાન થયું તે તેર 8 SHEDBAL MADHAVNAGAR વર્ષને હતાશ ને ભ્રમનિસિત વૃદ્ધજને આલેકમાંથી વિદાય # S. C. Rly. ( Dist, Belgaun) ( Dist: sangi) લીધી. “મને કઈ જ ઓળખતું નથી” એ એમને વિદાય ? આર્તનાદ હત” મને ગુરુ તરીકે સ્વીકારવા કેઈ શાણરાજવી ભાગ્યે જ પાકશે.” :૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દ૯૯૯૯. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦epઢ ૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy