SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ હવે તેમના પચીસ દીકરા, તેર મહારાણીએ ને ઘણાબધાએ શપથ સ્વીકાર્યાં. એક અનાય રાજકુમાર દકકુમારે જાતિસ્મરણ ક્ષાન પ્રાપ્ત કર્યું હતુ. એ ભારત આવ્યા ને કઇનામ કહ્યા. સિવાય તેમણે શ્રમણ ધર્મ અંગીકાર કર્યો. રાજ્બીર આાવી દીક્ષા લીધી. એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ સાથે ધચર્ચા કરવા આવ્યા. ત્યાં એમણે તેને લેક્ષના મહાવીર સામે દુરૂપયોગ કર્યાં ને સાતમે દિવસે તીયથી અવસાન પામ્યા. રાગીર છેડી કુત્તાં ફરતાં મહાવીર ફરી પાછા કીશાઆ પહેોંચ્યા. ત્યાં મહારાજા શતાનિકનાં વિધવા મહારાણી મૃગાવતીને અબારિકા તથા ઉજ્જયિનીના મહારાન્ત પ્રોતની અગિયાર રાણીઓએ ભગવાન મહાવીરના હાથે દીક્ષા લીધી. કૌશામ્બીથી એ ફરી પાછા વૈશાલી ગયા, ને ત્યાં ચાતુર્માસ ગાળ્યા વળી પાછા ફરતાં ફરતાં એ પલાશપુર પહેોંચ્યા. ત્યાં આવક સપ્રદાયના ખ્યાતનામ પુરસ્કર્તા સાલપુખ્ત નિન્યને ધર્મનો સ્વીકાર કર્યો. પછી બીયરામ ચાતુમાંસ શાળી મહાવીર રાજગીર પાછા વળ્યા ત્યાં કેટલાક પાધ્ધનાથના શિષ્યેએ એમની સાથે ધર્મચર્ચા કરી ને પોતાના ચયન સોંપ્રદાયનો ત્યાગ કર્યાં. ને મહાવીરના પયામ ધર્મનો સ્વી કાર કર્યાં. ચાતુમાસ પછી મહાવીર પ્રાળુડમાં આવેલા વર્તુશાળા ચૈત્ય ઉપયનમાં બાળ્યા. ત્યાંથી પુનઃ રાજગીર જઇ એ ગશિલા ચૈત્યમાં સ્થા. ત્યાં આનુમાંસ કાળી ચપાનગરી ગયા. શ્રેણિકના પુત્ર કણક યા અજાતશત્રુ ત્યારે મગધ સમ્રાટ હતા. એમણે રાજગીર છેોડી ચંપાને પોતાનું' પાટનગર બનાવ્યું હતુ. ચ'પાથી બિંદે જઈ મિથિલામાં ચાતુર્માસ ગાળ્યા. ગાળામાં દક્ષિણ ભારતના રાજા યાનો સહકાર સાંપી અજાત શત્રુએ વૈશાલી પર આક્રમણ કર્યું. મલ લિચ્છવી, કાર, ને કૌશલનાં અઢાર રાન્યાના સંગઠિત સૈન્યને મહાસીલ શીલ કટક અને હળમુશળના યુદ્ધમાં પરાજય આપી રાજા ચેતકનો વધ કર્યાં, ને વૈશાલીનો નાશ કર્યો. પાથી મહાબીર મિથિલા ગયા ને ત્યાં ચાતુર્માસ ગાળ્યા. પછી શ્રાવસ્તી ઈ કાવ્યત્ય ઉપયનમાં સ્થા. વસ્તી હી મહાપીર મેડીમાં ગામ ગયા.ત્યાંથી મિથિલા પાછા વળી ત્યાં ચાતુર્માંસ ગાળ્યા, પછી શ્રાવસ્તીમાં ભગવાન પાનિાધના આચાર્ય કેરીકુમાર ભાષાન મહાવીરને ચાવીસમા તીર્થંકર તરીકે સ્વીકાર્યાં. શ્રાવસ્તીથી મીર ખરિય ગામ ગયા ને ત્યાંથી હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં એ સહરયા પ્રવતમાં રહ્યા. ત્યાં હસ્તિનાપુરના રાજા શિવ રાષિએ શ્રમણ ધર્મ સ્વીકાર્યો. ચાતુર્માસ પૂરા થયા એટીએમણે વાયસ્ર પ્રાંતના પ્રવાસ ખેડયા ને કચનલ નગરમાં આવી. પાઉપવનમાં રહ્યા ત્યાં વેદવેદાન્ત પારંગત કાત્યાયન ગેત્રના બ્રાહ્મણને ગ ભાધીના શિષ્ય સ્કન્દકે તેમની પાસે આવી શ્રમધર્મની રીમા લીધી. ચનગઢથી શ્રાવની પરાવી મહાવીર ફરીથી વાણીજ્યગ્રામ આવ્યા. ને ત્યાં ચાતુર્માસ ગાળ્યા. શ્રાવસ્તીમાં ૧૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦:૦૦૦sse નદિનીપિતાને તેમનાં પત્ની અશ્ર્વિની તથા શાલિRsિપિતા ને તેમનાં પત્ની ફાલ્ગુનીએ દીક્ષા લીધી. Jain Education International આમ ભગવાન મહાવીર વિવિધ તૈયાનાં તા રહ્યા નિધન્ધધર્મના પ્રચાર કરી સખ્યાબંધ અનુયાયીઓ પ્રાપ્ત કર્યો શાનેક ધર્મચર્ચા ખામાં ય, વાત્મા, ક્રમ, સમર્ચક, પચઅઢીકાયા, સ્યાદવાદ ઇત્યાદિ અનેક પ્રશ્નો છેડયા. આ બધુજ જૈન આગમોમાં ખાવરી લેવામાં આવ્યુ છે. એરીતે નીચેકર બનનાં જેમનાં ત્રીસ વર્ષ પૂરાં થયાં. છેલ્લા ચાતુર્માસ મહાવીરે મધ્યમા પાવાપુરીમાં ગાળ્યા. કાતિ માસના કૃષ્ણપક્ષની અમવાસ્થાએ સૂર્યદય થતાં પહેલાં વહેલી પ્રભાત ખેતેર વર્ષની વયે ઈંસ્વી સન પૂર્વે પર૭ની સાલમાં, વિક્રમાંક પહેલા ૪૨૭ માં વમાં, વ્યાખ્યાન આપતાં ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા. Resi : 266638 JAIN ADARSH 80, BAZARGATE STREET, BOMBAY-J ૩૦૭ hones : 263510 ત્યારે આજીવક સંપ્રદાયના મ`ખલીપુત્ર ગોશાલક હુલાહુલા નામની એક કુંભારણને ઘેર પધાર્યા હતા. મહાવીરના શિષ્ય તરીકે એમણે તેજો લેક્ષ્ય પ્રાપ્ત કર્યુ હતુ એ પેાતાને તીર્થંકર મનાવતા હતા પરંતુ એકવાર મહાવીરે એમણે કેવલ જ્ઞાન પ્રાપ્ત નથી કર્યુ તેથી નીકર તરીકે સ્વીકાર ન કર્યા. થી ગેાશાલકને અપમાન લાગ્યુ ને શિષ્યો સામે મહાવીર ફૈ--------૦૦૦૦૦૦૦૦૦૦૦:૦n'૦૦૦૦૦૦-૦૦૦૦૦૦૦૦૦o For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy