SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ પછી શ્રમણ વર્ધમાને મૌનવ્રત ધારણ કર્યું ને ધ્યાનને દીક્ષા પછીના પાંચમા અને નવમા વર્ષે વર્ધમાન રાહી તપશ્ચર્યામાં દિવસે નિર્ગમન કરવા માંડ્યા. આધ્યાત્મિક, દૈવી રાજ્યમાં ગયા. એના બે પ્રાન્ત : વ્રજભૂમિ વૈરભૂમિ યા વીર કે ભૌતિક પદાર્થો દ્વારા, જે કાંઈ આપત્તિ વેઠવી પડી, એ ભૂમિ અને સૂરભૂમિ, સિંધભૂચિ, યા સિંગભૂમિ માં પર્યટન તેમણે પૂરી સહનશિલતાથી અડગતાથી વેઠી. ધિક્કાર, લક્ષ્મીને કર્યું. આ પ્રાન્તમાં એમને નિર્દય દમન વેઠવું પડયું. બધું જ ભયપર વિજય મેળવ્યો. ગમે તેવા ભારે શારીરિક દુઃખની એમણે શાન્ત ચિત્તે સહન કર્યું. એમના દિલ પર કશી જ અસર થતી નહિ. ટાઢ, તાપ એમને વર્ધમાનને પિતાના નિયતધર્મથી ચલાવવા માટે ઘણા પીડા કરતાં નહિ. લાભ ને નુકશાન, સુખને દુઃખ જીવનને મૃત્યુ, એ ય તેને ઉપર આધીન થવ' ય દીશા માન ને અપમાન, એ સર્વ પરિસ્થિતિમાં એમણે પ્રખર પછીના અગિયારમાં વર્ષે સંધમક દેવે છ મહિના સુધી ભયંકર શત્રુ કર્મને સામને કર્યો. ત્રાસ વર્તાવ્યો પરંતુ વર્ધમાન અડગ રહ્યા. એટલે સંધમકે વર્ષાના ચાર માસ વર્ધમાન એક સ્થાને રહેતા. શિયાળા એમની સાથે ભિક્ષાટનમાં સાથ આપ્યો. પછી વર્ધમાને ભિક્ષાવૃત્તિ છોડી દીધી ને ધ્યાનસ્થ થઈ ગયા. પછી સંધમક ઉનાળામાં એ ગામે ગામ પર્યટન કરતા. જ્યાં જ્યાં જતા ત્યાં એકાન્તવાસ કરતા. તપશ્ચર્યા ને ધ્યાનમાં દિવસ ગાળતા. વિદાય થયે. ને વર્ધમાને છ મહિનાના ઉપવાસ નાં વ્રજધામ માં પારણું કર્યા. ભિક્ષાન્ન આરોગતા. એક સ્થળે કેટલાક સરકારી અફસરોએ વર્ધમાનને આશિકાથી વર્ધમાન ઉત્તર વાચાલા આવ્યા. ત્યાં એક ચર માની લીધા, એમને ફાંસીએ ચઢાવવા લઈ ગયા, પરંતુ ભયંકર નાગ રહેતો હતો. કેવળ દૃષ્ટિ હેપથી જ એ સર્વસ્વ ભસ્મી સાત-સાત વાર ફાંસીનું દોરડું તૂટીં. ગયું એટલે ભય અને ભૂત કરતો લેકો એ વર્ધમાનને ત્યાં જતા વાર્યા, પરંતુ એતો આશ્ચર્યથી એમને છોડી મૂકયા. આવે વખતે એ મૌનજ સેવતા. નાગ રહેતું હતું એ ખાડા આગળ જ ધ્યાનસ્થ થઈ ગયા નાગની દૃષ્ટિથી એ સળગી ગયા નહિ. એટલે નાગે એમના દીક્ષાના બારમા વર્ષમાં વર્ધમાન કૌશામ્બી ગયા, ત્યાં પગે ત્રણ દંશ દીધા. પરંતુ વર્ધમાનને કશીજ અસર થઈ એમણે ઉપવાસ આરંભ્યા, કોઈ ગુલામ રાજકુમારી મૂંડન ત, સોશિકા . હા અસર નથી થયું ! કરાવી, પગમાં બેડી નાખી, ત્રણ દિવસના ઉપવાસથી કંટાળી નાગના દિલમાં પડછંદ પડયા. એને જાતિસ્મરણ જ્ઞાન થયું. અપૂણ નયને વાતાવરમાથી દાળ આવે ત્યારે પૂર્વ જનમે અપકૃત્યો યાદ આવ્યાં, એ વર્ધમાનને ચરણે છોડવા નિરધાર કર્યો. ભગ્રહ ધારણ કર્યો, ત્યારે પણ એ પ. વર્ધમાને એને ઉપદેશ આપ્યો. ને અહિંસાના પંથે હંમેશાં કૌશામ્બીની શેરીઓમાં ધૂમતા. કેઈ ભિક્ષા ગ્રહણ પ્રેર્યો, નાગે આહાર છોડી દીધો. પંદર દિવસે શાન્તિથી કાળધમ કરતા નહિ. ઘેર આવી ધ્યાનસ્થ થઈ જતા. પાંચ મહિના ને પામે. પચીસ દિવસ પછી. ચંદનાએ એમને દાળની ભિક્ષા આપી. ચંદના અંગદેશના મહારાજા દધિવાહનની પુત્રી એક પછી વર્મમાન નાલંદા ગયા. બીજી વર્ષાના ચાતુર્માસ શ્રી, માસ શ્રીમંતને ઘેર એ ગુલામ હતી. પછી કૌશામ્બી છોડી. ગામે ત્યાં ગાળ્યા, આ ગાળામાં વર્ધમાન કેટલીકવાર પંદર દિવસ ગામ પર્યટન કરતા વર્ધમાન ચંપાનગરી આવ્યા. ને સ્વાદિતે કેટલીકવાર મહિનાના ઉપવાસ ખેંચી કાઢતા. મનખલી દત્ત નામના બ્રાહ્મણને ઘેર વર્ષાને ચાતુર્માસ ગળ્યા.” આત્મા ગોશાલક એ વેળા નાલંદામાં હતા. વર્ધમાનની તપશ્ચર્યા, શું છે?” સ્વાતિદરે પૂછ્યું. “હું” શબ્દથી મનુષ્ય “આત્માને ધ્યાનને નિષ્કામ વૃત્તિથી એ યુવાન ભિક્ષુક ખૂબજ પ્રભાવિત પિછાને છે.” વર્ધમાને ઉત્તર દીધો. સ્વાતિદત્તને સંતોષ થયો. થયા. એમના શિષ્ય બન્યા. ચાતુર્માસ પૂરા થયે, વર્ધમાને નાલંદા છેડયું. કેલાગાના બ્રાહ્મણ વહલને ઘેર જઈ એક ચાતુર્માસ પછી ચંપાનગરી છેડી, વર્ધમાન છમ્માની. મહિનાના ઉપવાસનાં પારણાં કર્યા . ગામ ગયા. એ ગામની ભાગોળે ધ્યાનસ્થ થયા. એક ગોવાળ પિતાના બળદને વર્ધમાન આગળ ઊભા રાખી, ગામમાં ગયે. ગોશાલકની સાથે ગામે ગામ ફરતા એ ચંપાનગર બળદો ચરતે ચરતે દૂર નીકળી ગયે, ગોવાળ પાછો ફર્યો. પહોંચ્યા ને ત્રીજા ચાતુર્માસ ત્યાં ગાળ્યા. આ ગાળામાં એમનાં બળદ ન દીઠ વર્ધમાનને પ્રશ્ન કર્યો, જવાબ ન મળે એટલે ધ્યાન ને તપશ્ચર્યા લાંબાં ચાલ્યાં, બે માસના ઉપવાસ કર્યા : ચીઢાઈ વૃક્ષની બે ડાળીઓ તોડી વર્ધમાનના કાનમાં બેસી આમ શ્રમણ વર્ધમાન સ્થળે સ્થળે ફરતાજ રહ્યા. ધ્યાનને તપ દીધી. અસહ્ય પીડા વેઠતાં વર્ધમાને પર્યટન ચાલુ રાખ્યું. આચરતાજ રહ્યા. એમની યાત્રાના છઠ્ઠા વર્ષે ગોશાલક એમનાથી છન્માનીથી વર્ધમાન મધ્યમા પાવા ગયા. ત્યાં ખડક નામના છૂટ્ટા પડયા છ મહિનામાં જ પાછા વળ્યા પરંતુ વર્ધમાનની વેદ્ય સિદ્ધાર્થ નામના વ્યાપારીની મદદથી પેલી ઝાડની ડાળીઓ દીક્ષાના દશમા વર્ષે ગોશાલક ફરીથી-એમનાથી છૂટ્ટા થયા. બહાર ખેંચી કાઢીને દવા લગાડી, ઘા રૂઝાવી નાખે. આવી અને આજીવક સંપ્રદાયની સ્થાપના કરી તેના તીર્થંકર બન્યા સહનશિલતાના પ્રતાપે વર્ધમાન મહાવીર કહેવાયા. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy