________________
૩૩૨
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા-ભાગ-૨
આમ્રાતક
કિમક
અષાઢ
ઈગુદી
ઉદુબઇ
કુરબક
ઉચાલક
કુરર
ઉલક
કુશ કુશંભ
ઉશીર એલા
કૃતમાલ કેતકી
એરંડા
દેવદાસ
દ્રિાક્ષ ધન્વન
તાને આરેપ કર્યો છે. તેમા શકુંતલાની વિદાય વખતે કવ મુનિ વનસ્પતિઓને ઉદ્દેશીને શકુંતલાને વિદાય આપવાનું કહેતા. કરૂણુતાનું વાતાવરણ સર્યું છે. અને તે વખતે વન
સ્પતિઓ પણ જાણે કે સજીવ બની શકુંતલાને ભેટમાં રેશમી વસ્ત્ર, અલંકાર, લાક્ષારસ વિગેરે આપે છે. આવી રીતે શાકુતલની શરૂઆત કર્વમુનિના આશ્રમનાં તપોવનનું વર્ણન અને અંતમાં મારીચષિના આશ્રમનાં તપવનનું વર્ણન કરતાં ગ્રંથની સમાપ્તિ કરી છે.
આવી જ રીતે ભવભૂતિએ પિતાનું નાટક ઉત્તમ રામ ચરિતમાં, ભારવિએ તેના મહાકાવ્ય કિરાતાજુનીયમાં, શ્રીહર્ષે નિષેધ ચરિતમાં, માધ કવિએ શિશુપાલ વધુમાં, અને બાણ ભટ્ટે તેના વદ્યકાવ્ય કાદમ્બરીમાં તપવનની વનસ્પતિઓનું પુષ્કળ પ્રમાણમાં વર્ણન કરેલ છે. જેને ઉલ્લેખ નીચે દર્શાવ્યા પ્રમાણે છે.
અગસ્તી ; આ પુષ્પને ગુજરાતીમાં અગથી કહે છે અગમ્ય ઋષિનાં નામ ઉપરથી આને મુનિદ્રમ પણ કહે છે. કવિ શ્રી હર્ષે નૈષધ ચરિતમાં સર્ગ ૧-૯૬ શ્લેકમાં તેનું વર્ણન કર્યું છે. આ પુષ્પ ચારંગનાં હોય છે. સફેદ, પીળાં, નીલ, ભૂરાં, લાલ રંગનાં છે. બાણુ કવિએ કાદમ્બરીમાં પણ તેને ઉલ્લેખ કરેલ છે.
આ રીતે નીચે દર્શાવેલ વનસ્પતિઓને ઉલ્લેખ પુરામાં, રામાયણમાં મહાકાવ્યમાં નાટકમાં કરવામાં આવેલ છે. અગસ
કક્રકેટર અગ્નિમુખી
કદમ્બ અંજન અતિમુક્તલત્તા કમલ અપરાજીતા
કંપિલક
કરવીર અર્જુન
કરકંદ અરણિ
કર્ણિકાર અલકતક અશોક
કલમ અશ્વકર્મ
ઠાંચનાર અશ્વકર્ણ
કાલેયક
કેશર કેદ્રબ કેપિદાર કેષાટકી કમુક ક્ષીરવૃક્ષ કદિર ખજુર અજપુષ્પી
ધવ
ધાતકી
નક્તમાહ
નમેરુ
નલ
કદલી
ગુંજા
નવમાલિકા નારંગી નિમુલ
ગેમ
નિઓ
અક
ગ્રોથીપણું ચણુક
ચંદન
ચંપક
કપૂર
નિર્મલી નિવાર નાગવક્ષ નાલિકેર વ્યગ્રોધ પટેલ
જ્યા
જાતિ
અસન
તવર
કાશ
પદમક
તમાલ
૫નસ
આમલિક આઝ
કંપાલ કિશુંક
તાબુલ
૫મક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org