________________
એશિયામાં વનસ્પતિ અને ફળસંપત્તિ
શ્રી શેભાનન્દ ઝા
શા
થઈ છે.
પતિએનું
ના ગુણ
,
વનસ્પતિઓનાં ઉદભવ વિષયમાં પ્રાકૃતિક સંકેત જોવામાં એવી રીતે ફળ પુષ્પોનાં આધારે બીજા વૃક્ષોમાં ભેદ આવે છે. કારણકે જેમ મનુષ્ય અને પશુપક્ષીઓમાં જળ હોય છે જ, પણ જેટલા ભેદ આંબામાં જોવામાં આવે છે, અને સ્થલચરના સ્થાન ભેદેથી અને જરાયુજ, અંડજ અને તેનાથી ઓછા ભેદો બીજા ફળોમાં જોવામાં આવે છે. આમાં ઉષ્મજ ભેદોથી ૮૪,૦૦,૦૦૦ પેનિની સંખ્યા શામાં દર્શા- પણ દેશનાં આધારે આના નામ ભેદ હોય છે. વવામાં આવેલ છે તે પ્રમાણે વનસ્પતિઓમાં પણ તેમનાથી ઓછી ન હોય તેટલા ભેદો હોવાનું મારું મંતવ્ય છે. કારણ
શાખાવાળા વૃક્ષોમાં કેટલાક કુલ રહિત ફળવાળા હોય કે એક એક વનસ્પતિઓના ફળ, પુષ્પ પાંદડા વિગેરેનાં પૃથક છે, તે કેટલાક ફળ રહિત પુષ્પવાળા હ ય છે અને કેટલાક પૃથક ગુણો જોતાં અને આયુર્વેદ શાસ્ત્રની દૃષ્ટિથી પણ જે તે પુષ્પ રહિત ફળવાળા હોય છે જ્યારે કેટલાક ફળ પુષ્પ રહિત રોગોમાં તેને ઉપગ જોતાં પ્રત્યેક જીવ માટે એક એક પણું હોય છે. શાસ્ત્રની દૃષ્ટિથી જેમાં પુષ્પ વગર ફળ આવે વનસ્પતિની રચના થઈ હોય. આ ઉપરથી એમ પણ સમજી
અને મેટી શાખાઓ વાળા હોય તેવા વૃક્ષો વનસ્પતિ કહેવાય શકાય છે કે માનવ પશુ પક્ષીઓની રચનાથી પહેલા વનસ્પ
છે. જેમકે અશ્વત્થ, પીપળે વડ, ઉદમ્બર, ન્યો વિગેરે તિની રચના થઈ છે કારણ કે હમણાં પણ જે સ્થાનમાં મનુ- પતુ ખાસ કરીને વનસ્પતિથી બધા વૃક્ષો, લત્તાઓ વગેરે વ્યનું સ્થાન નથી ત્યાં વનસ્પતિઓનું સ્થાન લેવામાં આવે છે. સમજવામાં આવે છે, શાખા વગરનાં વૃક્ષો લતા, છોડ વગેરે વનસ્પતિઓના પાન, પુષ્પ, ફળ, વિગેરેનાં ગુણના આધારે
છે જેમને સંસ્કૃત સાહિત્યમાં ઔષધ તરીકે પણ ગણવામાં તેઓનાં નામ રાખવામાં આવે છે. જેઓનું વર્ણન નિઘ આવે છે. ઉપરાંત વેદમાં પણ વનસ્પતિઓને ઔષધ અરીકે કેશ વગેરે ગ્રંથમાં જોવામાં આવે છે.
ઉલ્લેખ કરેલ છે. આનું કારણ એ છે કે દરેક વનસ્પતિ દરેક
જીવ માટે ઔષધ સ્વરૂપમાં છે. સ્થાન ભેદથી વનસ્પતિઓના પુષ્પ ફળ પાંદડામાં ડાક ભેદો હોય છે. નામ વિષયમાં પણ ભેદ જોવામાં આવે છે. વનસ્પતિઓમાં વિકાશ પરંતુ સંસ્કૃત સાહિત્યમાં જે નામનો ઉલ્લેખ આવે છે તે
પાકૃતિક નિયમાનુસાર વનસ્પતિઓમાં પુષ્પ ફળ વગેરે તેનાં ગુણ દૃષ્ટિથી જોવામાં આવે છે. અને ફળ, પુષ્પ પાંદડામાં જે આકાર હોય છે. તેને ધ્યાનમાં રાખીને તેના નામને
ઉગતા જોવામાં આવે છે. અર્થાત જેવું બીજ તેવું ફળ થાય ઉલ્લેખ કરેલ છે. તેમ બીજા દેશોમાં વસ્તુના ગુણ ઉપર વિચાર
છે. પરંતુ મનુષ્ય વનસ્પતિની આ પ્રાકૃતિક પ્રક્રિયામાં પિતાની
બુદ્ધિ અનુસાર ફેરારો કરીને વનસ્પતિઓમાં વિકાશ કરે છે. કરીને નામ રાખવામાં આવતાં નથી. કેટલીક વનસ્પતિઓ.
જેને કલમી પ્રક્રિયા કહે છે. જેમકે આંબા, જામફળ, લીચી થળનાં આધારે ઉગે છે. જે તે સ્થાનમાં ઉગતી નથી. આનું વર્ણન વનસ્પતિ સૃષ્ટિ ગ્રંથમાં કરવામાં આવેલ છે.
વગેરેનાં બીજથી જે નાનો છોડ હોય છે તેને વર્ષાઋતુમાં
ઉખેડીને બીજી જગ્યાએ ઉગાડવામાં આવે છેઆ રીતે બે ત્રણ વનસ્પતિઓનાં સામાન્યન ભેદો
વખતની પ્રક્રિયાથી જે તૈયાર થએલ વૃક્ષ હોય છે તેનું ફળ
સામાન્ય વૃક્ષના ફળ કરતાં મોટું હોય છે. આ જાતનાં વૃક્ષને વનસ્પતિઓ જલ અને સ્થલમાં ઉગતી હોવાને લીધે બીજેદભવ કહેવામાં આવે છે. સ્વરૂપમાં પણ ભેદ જોવામાં આવે છે. સ્થલમાં પણ શાખા, લતા, છેડથી યુક્ત વનસ્પતિઓ હોય છે. નાની મોટી શાખા- બીજી રીતે એક નાના છોડને કુંડામાં રાખીને મોટા એને કારણે પણ વૃક્ષોમાં ભેદ જોવામાં આવે છે. જેઓ વૃક્ષ, વૃક્ષની ડાળીમાં વર્ષા સમયમાં કલમ કરીને સારી રીતે બાંધી પાંદડા છેડ) થી ઓળખાય છે. શાખાવાળા વૃક્ષોમાં કેટલાક દે છે ડા સમય પછી બને છેડ અને ડાળી સંધાઈ જાય છે. વૃક્ષો એવા છે. જેનાં કુલમાં ભેદ નથી પણ ફળમાં ભેદ જોવામાં તે પછી મોટા વૃક્ષની ડાળીને કાપી નાંખે છે અને નાના છોડને આવે છે જેમ કે આંબે, આંબામાં જે મંજરી હોય છે તે ઉપરનો ભાગ કાપી નાંખે છે. તેથી જે ઝાડ થાય છે તેને કલમી એક સમાન આવે છે. પરંતુ તેના ફળમાં ના', મોટું, ખાટું વૃક્ષ કહે છે. આનું ફળ બીભવ વૃક્ષ કરતાં બહુ જ મોટું મીડું વિગેરે ભેદ હોય છે. તેવી જ રીતે તેનાં રૂપગમાં પણ હોય છે. અને ફળ અંદરનું બીજ ઘણું નાનું હોય છે. આનું ભેદ જોવામાં આવે છે. અને તે પ્રમાણે એક જ આંબાનાં ફળનાં ઝાડ બીજોભવ વૃક્ષ કરતાં નાનું હોય છે. એટલે કે ઉપરનાં ગુણ ભેદથી અનેક નામે જોવામાં આવે છે.
ભાગે ન વધતાં માત્ર નીરનાં ભાગમાં જ ફેલાયેલ રહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org