SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ સંસ્કૃતિને ગાંધાર-ભારતીય સંસ્કૃતિમાં ઢાળવાનું કાર્ય પૂરું હતાં અને આ પ્રદેશ કોના અધિકારમાં હતા. “ શક સંવત”ની થયું. ગાંધાર શૈલીમાં શિલ્પોનું સર્જન છેક પાંચમી સદી ઉત્પત્તિ જે કનિષ્કના રાજ્યારોહણના પ્રથમ વર્ષથી જ થઈ સુધી થયેલું જોવા મળે છે. પરંતુ પાછળનાં શિપ પથ્થરને એમ માની લઈએ તે કનિષ્ક ઈ. સ. ૭૮માં ગાદીએ આવ્યું બદલે માટીમાંથી થયાં છે. અને ધીરે ધીરે આ શૈલી લુપ્ત એમ ચોકકસ રીતે માની શકાય કનિષ્કનું શાસન ઈ. સ. ૧૦૨ થતી ગઈ અને ભારતીય રાજવીઓના આશ્રયે પાછી મથુરા; સુધીનું માનવામાં આવ્યું છે. અમરાવતી અને ભારતની કલા પુનર્જવીત બની. કનિષ્ક પછીના શાસકે. કનિષ્કના સમયમાં ગાંધાર શૈલીની સાથે સાથે કલાનાં અન્ય કેન્દ્રો પણ હતાં, મથુરા ધાર્મિક કેન્દ્ર હોવાથી કલાનું કુષાણાના મહાન સમ્રાટ કનિષ્કનું મૃત્યુ ઈ. સ. ૧૦૨ પણ કેન્દ્ર બન્યું હતું. ઈ.સ.ની પ્રથમ સદીમાં કલાકેન્દ્ર તરીકે આસપાસ થયુ . તેના પછી થયેલા વાસિષ્કના શાસનના બે તેને વિકાસ થયો. મથુરા, ગ્રીક, સીથિયન સત્રપોના શાસન લેખો મથુરા (પ. p. ) અને સાંચિ (મ. ભા)થી મળ્યા છે. નીચે રહેલું. જો કે મથુરામાં ભારતીય શૈલીનાં શિષ્યાનું નિર્માણ તેમાં શાસનના વર્ષ ૨૪ અને ૨૮ છે. એટલે ઈ. સ. ૧૦૨ થ ' પણ બીજી સદીના ઉત્તરાર્ધમાં અહીંની કલા પણ ગાંધાર અને ૧૦૬ આવે. લેખમાં તેને મહારાજ, રાજાતિજી દેવશૈલીથી અછૂતી નથી રહી. અહીં પણ ગ્રીક કલાકારે પહોંચેલા પુત્ર અને પાહિ કહ્યો છે. તેના અનુગામી હવિષ્કને લેખ મથુરાથી મળી આવેલા કનિષ્કની મસ્તક વગરની મૂર્તિની શિપ કલાકે એ કાબુલથી મળે છે તેથી ભારત અને ભારત બહાર કુષાણની શૈલાને અભ્યાસ કરતાં લાગે છે કે તેને કલાકાર ભારતીય નહીં કે તેનો કલાકાર ભારતીય ને સત્તા ટકી રહી હતી. પણું સાથિયન હશે. એમ છતાં મથુરાનાં શરૂઆતનાં શિલ્પો, વાસિષ્ક શરૂઆતમાં ઉપરાજ હતે. કદાચ તે કાશ્મિરનો મધ્ય એશિયા, તક્ષશીલા અને ભારતમાં સારનાથ અને શ્રાવસ્તી પહેલાં . ૭ સત્રપ હશે ! રાજતરંગિણીમાં જણાવ્યા પ્રમાણે તેણે કાશિમરમાં જુષ્કપુર” નામે નગર વસાવ્યું હતું તેના પિતાના કેઈ જ કનિષ્ક કુષાણુવંશનો સૌથી પ્રતિભાવાન શાસક હતે. સિકકા મળ્યા નથી. તેનું શાસન પણ ખૂબ જ ટૂંક સમય તેણે માત્ર સામ્રાજ્ય સ્થાપીને ટકાવ્યું એટલું જ નહીં પણ ચાલ્યું. થોડો સમય તેણે હવિષક સાથે પણ શાસન કર્યું સાંસ્કૃતિક પ્રદાન દ્વારા પણ તે ખ્યાતના બળે પાટલિપુત્રની હતું તેનું આ ટૂંકુ શાસન કદાચ ગાદી વારસાના ઝઘડા દરકીતિ ભારતની વાયવ્ય પુરુષપુરમાં પહોંચી વેપારી માગેના મિયાન રહ્યું. અને કા ખ્રના વિશાળ સામ્રાજ્યના એક ભાગ વિકાસ દ્વારા તેણે આર્થિક સમૃદ્ધિ પણ વધારી. મેટી નદીઓ ઉપર તેણે રાજ્ય કર્યું હોય ! ઉપરાંત નાની નદીઓ પણ અવર જવર માટે તેણે ઉપયોગમાં લીધી. તે કાળે મથુરામાં મધ્ય એશિયા, પાટલિપુત્ર, તક્ષશિલાના વાસિષ્ઠ પછી તેને ભાઈ હવિષ્ક ગા. એ આવ્યો. તેના માર્ગો મળતા. સમયના પુરાવાઓને આધારે તેનું શાસન ભારતમાં પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હતું. મથુરામાંથી તેના સમયના લેખ શક સંવતન પ્ર તક : મળ્યા છે, રાજતરંગિણીના ઉલ્લેખ પ્રમાણે તેણે કાશિમરમાં કનિષ્કના રાજ્યારોહણના વર્ષથી એક સળંગ સંવત “હષ્કપુર’ વસાવેલુ” કાબુલ પાસેથી તેના મળેલા લેખને આધારે અફઘાનિસ્તાન ઉપર તેની સત્તાની સાબિતી મળે છે. પ્રજા પછી તેના અનુગામીઓએ એ કાલગણના અપનાવી અને ચાલુ રાખી. તેના સમયમાં પશ્ચિમ ભારત અને માળ જ તેના સિકકામાં ગ્રીક ભાષાને ઉપયોગ થયો છે, તેનું સામ્રાજ્ય ટકી રહેલું. વાના શક ક્ષત્રપ તેના સામંત હતા, આથી શકેએ તેમના માલિકનો આ સંવત અપનાવ્યું. પછી તે “ શક સંવત” હવિષ્કના લેખે તેના શાસનના ૨૮ થી ૬૦ વર્ષના તરીકે ઓળખાયો. કુષાણના પતન પછી પણ તે પ્રચલિત (ઈ.સ. ૧૦૬ થી ૧૩૮) મળ્યા છે. જો કે તેના શાસનની બહ રહ્યો અને દક્ષિણ ભારતમાં પણ તે “શાલિવાહન શક” તરીકે : ક્ષણ ભારતમાં પણ ત " શાલિવાહન શક” તરીકે ઓછી માહિતી મળે છે. સંભવતઃ કુષાણાના ગુજરાત માળવા ઓળખ ૨૮ દક્ષિણ ભારતમાં આ વતને પ્રચલિત કરનાર અને મઠારા ના શક ક્ષત્રપે સ્વતંત્ર રીતે શાસન કરતા થઇ, જનો હતા. જૈન ધર્મનાં કેન્દ્રો ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગયેલા. મથુરા સત્રપીનું શાસન ટકી રહેલું. એક લેખના ૨૭ જુઓ. Nihar Rajan Ray દ્વારા લિખિત પ્રકરણું ૨૦ પૃષ્ઠ પ૨૨. (The Age of Imperial unity) ૨૯. રાલ, સૌરકૃત્યાયન, history of Central Asia P. 11]. એટલે વાસિકે શરૂ બતમાં કેનિકના અંતિમ ૨૮. જુઓ છે. હરિપ્રસાદ શાસ્ત્રી દ્વારા લિખિત “ ભારતીય સમયમાં તેના ઉપરાજ તરીકે શાસન કર્યું અને પછી થોડો સમય ઇ હાસમ કાલગણને ” એ નામને લેખ (“ઇતિકત”– એમ મુખ્ય સમ્રાટ બન્યું હશે ત્યારે તેની સાથે તેને ભાઈ વિક ટી. બી. આર્ટસ કોલેજ અંક-૨ ) ઉપરાજ તરીકે તેને શાસનમાં મદદ કરતા હશે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy