SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે, ચીનુભાઈ નાયક છે. રંગબેરંગી , લ છે. એ વિચાર એ છે. ભારતમાં આ ગાવામાં આવ્યા છે ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણે વિશે જાણીએ (૫) Habits-2 અને. તે પહેલાં સંસ્કૃતિને મને સમજ જોઈએ. સંસ્કૃતિ એ (૬) Values-મૂ .* કઈ ભૂત કાળના બાબત નથી. પરંતુ તેનો સંબંધ જીવાત જીવનના વર્તમાન સાથે છે. તે પરિપકવ ફળ નથી પણ વિકાસ આ છ બાબતમાં સાંસ્કૃતિક વારસાનાં બધાં અંગને પામતું વૃક્ષ છે. તે બંધિયાર સરોવર નથી પણ સતત વહે નદીને પ્રવાહ છે. તેની પાત્રતા મનુષ્યમાં જ છે. માનવ સમાજની ભૂમિમાં જ સંસ્કૃતિને છાડ પાંગરી શકે. જગતની અન્ય જીવ કેઈપણ દેશની કે કાળની પ્રજાના સાંસ્કૃતિક વારસાનું સુષ્ટિ સંસ્કૃતિ ખીલવી શકતી હતી. તેમના જીવનમાં કે રહેણી મૂલ્યાંકન કરવું એ સહેલી બાબત નથી. સામાન્ય રીતે આ કરણીમાં કઈ ફેરફારો થયા નથી. હજારો વર્ષથી સાપ રાફડામાં પ્રકારનું મૂલ્યાંકન આપણે આપણા આજના સંદર્ભમાં કરતા જ રહે છે, ચકલી માળામાં જ રહે છે. પરંતુ મનુષ્ય એક હોવાથી આપણું ધારાધરણેનાં માપદંડથી કરતા હોવાથી તેનું Savase stage-વનવાસી અવસ્થામાંથી ક્રમિક પ્રગતિ સાધીને સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. આ માટે આપણે આપણી સભ્યતાનાં શિખરો સર કર્યા છે. આ વાત સમજાવતાં શ્રી સંસ્કૃતિના જ દાખલો લઈએ. આપણી સંસ્કૃતિનું મૂલ્યાંકન મનુભાઈ પંચોલી (દર્શક) કહે છે ” પતંગિયું આજે લાખ કરવામાં યુરોપના વિદ્વાનોએ મોટો ભાગ ભજવ્યો છે. પત ૧ = દાવમાં 10ના કરે છે. બીજા પતંગિયાં એ વાત જાણે કમનશીબી એ છે કે તેઓ આપણી પરંપરા, માન્યતાને છે પણ છતા એમણે એ સાર નથી ખેંચ્યો કે દીવા પાસે રૂઢિઓથી વાકેફ નહીં હોવાથી તેમનાં મૂલ્યાંકનમાં કેટલાક દોષ ન જવું વસંતત્રઆવી છે. રંગબેરંગી ફૂલે ઊઘડયાં છે. પણ રહી જવા પામ્યા છે. દા. ત. આપણે ત્યાં જે આધ્યાત્મિક સુગ ધના ફુવારા ફૂટ છે. ૨.બા ઉપર શાખ ખૂલે છે. એ વિચારધારાઓ પ્રગટી તેના મૂળમાં તેઓ આપણી આર્થિક વખતે આંબાવાડિયામાંથી આપણે પસાર થઈએ ને સાથે એક અસદ્ધરતા જુએ છે. ભારતમાં અન્ન ઉત્પાદન ઓછું હોવાથી જ.વર પણ પસાર થાય. આપણે ઘડીભર થંભી જઈએ. તમા વ્રત-ઉપવાસના ખૂબ મહિમા ગાવામાં આવ્યું છે! આજુ બાજુ જોઈને આનંદ અનુભવી એ જનાવર પોતે જે આવી રીતે આપણે પિત પશ્ચિમની પરંપરા અને તેથી ઉકરડે ખળતું હશે તે ઓળયા કરશે પહાડની શેભા પર અજ્ઞાત હોવાથી ત્યાંની સંસ્કૃતિ વિશે કેટલાક ખોટા ખ્યાલે હરણએ કાવ્ય કર્યાનું નેંધાયું નથી”. ધરાતાએ છીએ. આપણી સંસ્કૃતિ એટલે મહાન સંસ્કૃતિ, ધર્મ અને આધ્યાત્મિકતાની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ એટલે વિખ્યાત સમાજશાસ્ત્રી બી. માલિને સ્કીના મત કવળ ભાગ વિલાસની સંસ્કૃતિ આ ખ્યાલ સાવ ખોટો છે. પ્રમાણે મનુષ્ય અન્ય જીવસૃષ્ટિથી બે બાબતમાં જુદો પડે છે.. ખરું જોતાં તે સંસ્કૃતિને પૂર્વ શું કે પશ્ચિમ શું? જ્યાં જ્યાં એક શરીરને બાંધે અને બીજી સમાજગત વાર આ માનવ ત્યાં ત્યાં એની સંસ્કૃતિ વળી સંસ્કૃતિનું પ્રધાન લક્ષણ વિદ્વાનના મત મુજબ સમાજગત વારસે સંસ્કૃતિની ગુકિલી એ છે કે તે એ છે કે તે બીજી સંસ્કૃતિની અસરો ઝીલીને પિતાને 3. Social heritase is the key Concept of પ્રવાડ વહેતો રાખે છે. આપણી ઈચ્છા હોય કે ન હોય પણ Culture. આ વારસામાં તે છ બાબતેને સમાવેશ કરે છે. વિદેશી સંસ્કૃતિની અસર આપણુ પર અને આપણી સંસ્કૃતિની અસર વિદેશીઓ પર થયા વિના રહેતી નથી. આપણી સંસ્કૃતિનાં (૧) Artifacts--ચી. સારાં જે કંઈ મૂલ્યો હોય તે બીજાને આપવામાં અને બીજાની (૨) Goods-માલ. સંસ્કૃતિનાં તેવાં મૂલ્ય સ્વીકારવામાં જ સંસ્કૃતિની તંદુરસ્તી (૩) Tech.n'cal processesયાંત્રિક પ્રક્રિયાઓ. જળવાઈ રહે છે. કોઈપણ સંસ્કૃતિને આપણે વાડામાં કે એકઠામાં બાંધી શકીએ નહીં. આમ કરવા જઇએ તે સાંસ્કૃતિનું (૪) Ideas-વિચારે. પિત કેહવાઈ જાય, તેની વિવિધ ભાત (design) ટકી રહે (૧) મનુભાઈ પંચેલી : આપણે, શૈભવ અને વરસે. નહીં. સાંસ્કૃતિક ચેતનાના આ સંદર્ભમાં ભારતીય સંસ્કૃતિને મૂલવવી જોઈએ. ૯) બી. માલિનેશજી : “કચર એન્સાયક્લોપેડિયા એ ફ - સોશલ સાયન્સિસ, વે. ધૂમ ૪. (અ) (૩) એજન. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy