SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ હિન્દુ સંસ્કૃતિનું સ્વરૂપ હિન્દુ શબ્દ પ્રાચીન સાહિત્યમાં નહિ મળવાથી ઊંડા મતભેદ છે, પણ મારી માન્યતા છે કે ભારતવમાં ઉત્પન સનાતન ધર્મ પર બધા સંપ્રદાય. હિન્દુ સંસ્કૃતિમાં જ સમાચેલ છે. જૈન, બૌધ્ધ, શિખ વિગેરે સંપ્રદાય, પેાતાને હિન્દુ ભલે ન કહેવરાવે. પણ તે સનાતન ધર્મ પર આધારિત આય પર’પરાના અંગ હાવાથી હિન્દુ જ છે. શ્રી સૂરજચંદ્રજી સત્યપ્રેમી “ ડાંગીજી’ ત્રણ ધારાઓ છે. ૧. પારમાર્થિક ૨. વૈશ્વિક ૩. લૌકિક પારમાર્થિ ક ધારાને આપણે લૌકિક પણ કરીએ છીએ વૈદાન્તિક ધારા ઉપનિષદો સાથે સબંધ રાખે છે, તે પરમા પર ભાર દેવા ની નિવૃત્તિપરાયણુ ધર્મના પ્રચાર કરે છે, વૈશ્વિક ધારા પરા પર વધારે ભાર દે છે. પણ તેને અર્થ નિવૃત્તિ જ છે. લૌકિક ધારા વહેવરની પધનતા પર આધારિત છે. આ રીતે આ ત્રણ ધારાઓમાં પ્રવાહિત થવા વાળી હિન્દુ સંસ્કૃતિ સમસ્ત સંસારને પરમ કલ્યાણના સંદેશા સંભળાવી રહે છે. સનાતન ધર્માંમાં હિન્દુ સંસ્કૃતિ આત્મા છે . જૈનધર્મ હૃદય છે. બૌધ્ધ ધર્મ બુધ્ધિ છે. શિખધમ બાહુ છે. વૈષ્ણુ ધર્મ મુખ છે, શૈવધ મસ્તક છે. શાકત ધર્મ વિર્યું છે. ગાણુપત્ન ધમ પેટછે,શૌર ધર્મ તેજછે, અને બીજા પણ તેના અંગ ઉપાંગ સમજી લેવા જોઈએ. હા! તે સનાતન ધર્મી પર આધારિત હિન્દુ તત્વનીવડતાનો આ રીતે જે સંસ્કૃતિ પોતાના જુદા જુદા સાધનાથી દુષ્ટ વૃત્તિએને નાશ કરવાની ચેષ્ટા કરે છે. તે હિન્દુ સંસ્કૃતિ છે. ત્યાગ તથા ભાગના સમન્વય સત્ય દેવજી વિદ્યાલ’કાર ભર્તુહરિના એક Àાક છે તેમાં કહે છે કે વિશ્વામિત્ર પાણી અને પરાશર જેવા જે માત્ર પાણી પાંદડાં અને હવા પર નિર્વાહ કરતાં હતાં તેવા પણ જ્યારે સુંદર મુખવાળી સ્ત્રી જોઇ મેહમાં ફસાણા ! ત્યારે જે લોકો દૂધ, ઘી, મેળવેલ ચાખા વિગેરે સેવન કરે છે, તેવા લેકેને જો ઇન્દ્રિય સચમ થાયતે માનવું પડે કે વિધ્યાચળ પર્વત પશુ પાણીમાં તી શકે ! આવી સ્થિતિમાં માનવના ઉધ્ધાર કરવા માટેજ હિન્દુ સંસ્કૃતિમાં ત્યાગ અને સેળને સમન્વય કરવામાં આવ્યે છે. Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨ ભારતીય સંસ્કૃતિના મૂળતત્વ શ્રી, દાદા ધર્માધિકારી સંસ્કૃતિની મૂળ પરિભાષા અને લક્ષણમાં એકતા છે. એટલા માટે તે સંસ્કૃતિ છે અને એટલે જ તે મનુષ્ય ને ‘• સભ્ય ’' બનાવી શકે છે સભ્યતા અને અસભ્યતાનું લક્ષણ શુ ? આપણે સભ્ય તેને કહીએ છીએ જેનામાં સહયેાગતા હાય, જેનામાં વિવેક અને શિષ્ટતા હોય. શિષ્યતાના અર્થ એવા છે કે બીજાની સગવડતા અગ સાથે વહેવારમાં ખ્યાલ વિવેકના અર્થ છે બીજા તેને અગવડતા અને અડચણમાં નહિ પાડવાની વૃત્તિ. એકવાકયમાં સભ્યતા સજ્જનતા, શિષ્ટતા આપણને શિખવે છે તેમજ બીજા સાથે જીવવાની અને આનંદના અનુભવ કરવાની કળા શિખવે છે અને તેજ સસ્કૃતિના આદર્શ છે સ’સ્કૃતિની મિમાંસા શ્રી જયેન્દ્રરાય ભ. દુરકાલ અને પ્રેરક શક્તિ શું? એ અંગે વિચારવુ જોઈએ. આ' સંસ્કૃતિનું સમાજ વ્યવસ્થામાં મુખ્ય તત્વ શું? સમાજ રથના મુખ્ય બે પૈડાં છે. અને તે નર અને નારી. તેમાં ન ભેાકતા અને નારી ભાગ્ય છે. નર રક્ષક અને પૈડાં એકજ દશામાં ચાલવાવાળા છે અને એટલા માટે એક પ્રાક્રમ શીલ છે. નારી રક્ષિત અને પાતિવ્રત શીલ છે. અને બીજાને આધિન રહેવાનું જરૂરી છે. પુરૂષ સદાચારનું સેવન કરે. અને સ્રીએ કરવાનુ સતીત્વનું આરાધન ! સ્ત્રી અને પુરૂષ એટખાન. રિફાઈ કરનાર નથી પણ પરસ્પરના પૂરક છે. બન્ને સમેવડ પણ નથી રણુ બન્નેના લક્ષણ સમાન નથી તેમજ સ્ત્રી અને પુરૂષ બન્ને સ્વતંત્ર પણ નથી. કારણ કે કાલ, કર્મ અને ગુણને આધિન રહેનાર મનુષ્ય સ્વતંત્ર કેવી રીતે હાય શકે? પણ તેના જીવન પ્રવાહને શાસ્ત્રાનુમૂળ ધર્મ અથવા પરમ સદાચાર અનુકૂળ ચલાવાના પ્રયત્ન કરવા તે તેનુ કન્ય છે. આપણી સંસ્કૃતિ શ્રી રાજીવ લોચનજી અગ્નિહેાત્રી ભારતીય સંસ્કૃતિ એક વિશેટ પ્રકારને દૃષ્ટિ કાણુ છે. દા. તઃ– જે અભારતીય સંસ્કૃતિ છે તેમાં વિવાહ એક કરાર છે પરન્તુ ભારતીય સંસ્કૃતિમાં તે પવિત્ર ધાર્મિક સંસ્કાર છે, ભારતીય સસ્કૃતિન: આધાર પર જે જીવન પ્રણાલી નિમિત થયેલ છે તેન પ્રગતિ અધ્યાત્મકતા તરફ, પૂર્ણ તત્વ તરફ ઈશ્વર તરફ આપણા વન લક્ષ્યને લઇ જવાની છે. ઈશ્વરને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy