SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કૈાઈ અલિની ગરદન કાપતા નથી પણ તે દબાવે છે જેથી કરીને દેવને તેને કાપ્યા વગરના આખા જ ભાગ ધરી શકાય જે કોઇ ખોટી સાક્ષી આપે તેના હાથપગ કાપી નાંખવામાં આવે છે. જે કાઈ ખીજાનાં અગે કાપે છે. તેને તેવી જ શિક્ષા કરવાંમાં આવે છે, ઉપરાંત તેના હાથ કાપી નાખવામાં આવે છે. જો કોઈ કારીગરના હાથ કાપી નાખે અગર આંખ ફાડી નાખે તો તેને મૃત્યુદંડ અપાય છે. નગરના કમિશનરે પાંચની સંખ્યામાં છ જુથમાં વહેં’ચા લના દરવાજા · મહાર ગાઠવવામાં આવેલુ હાય છે. જે કાઈ સી દારૂ પીધેલ સ્થિતિના રાજાની હત્યા કરે છે તેને રાજાના અનુગામીની પત્ની બનવાને અધિકાર મળે છે ને તેનાં સ'તાના ગાદીનાં હક્કદાર બને છે. રાજા દિવસભર સૂતો નથી. તેની વિરુદ્ધ થતાં કાવતરાને લીધે રાત્રે પણ તેને વારવાર પથારી અદ્દલવાની ફરજ પાડવામાં આવે છે રાજાનાં મહેલ છેડીને જવાનાં બીન-લશ્કરી–પ્રયાણામાં એક તો તે દરબારમાં જાય તે છે ત્યાં તે આખા વખત ફરિયાદ સાંભળવામાં ઞીતાવે છે. એમ છતાં ત્યાં પણ તેની સુરક્ષા માટેની પળ આવતી હાય છે, એ કાળજી ત્યારે લેવાય છે કે જ્યારે તેને લાકડાની સાટીએ વડે સ્પષ્ટ કરવામાં આવે છે. જ્યારે તે ફરિયાદા સાંભળતો હાય છે ત્યારે તેની આસપાસ ઉભેલા ચાર માણસા લાકડીના સ્પષ્ટ કરે છે. બીજો અપવાદ યજ્ઞ વખતે કરવા મા આવ છે. ત્રીજો અપવાદ અકીકના શિકાર વખતે કરવામાં આવે છે જ્યાં તેની આસપાસ સીએના ઘેરા હેાય છે અને સીએની આસ પાસ ભાલાધારીએ હેાય છે. રસ્તા પર દોરડાં બાંધેલા હાય છે, જે કાઈ દારડામાં થઈ સ્ત્રી પાસે જાય તેને મૃત્યુદંડની સજા કરાય છે. સ્રીએ આગળ ઢાલ તથા ઝાલર વગાડનારા ચાલે છે. રાજાની સુરક્ષાની કામગીરી સ્રીઓને ( સ્ત્રી અ’ગરક્ષક ) હાય છે. આ સ્ત્રીઓને તેમના પિતા પાસેથી ખરીદવામાં આવેલી હાય છે. રાજાના અંગરક્ષકો અને બાકીનુ લશ્કરી દળ મહે.યેલા છે. એક તુથ હસ્ત ઉદ્યોગેાની કલાના ક્ષેત્રનો સંભાળ રાખે છે. બીજું જુથ આગંતુકા (અજાણ્યાએ)ની સાર સંભાળ રાખે છે. આગ તુકાને ભાજનના સ્થળે મેકલે છે, તેમની સાથે મદદનીશે મેાકલી તેમની હીલચાલ પર ચાંપતી નજર રાખે છે, અને વિદાય થતાં તેમને રક્ષણુ આપે છે અથવા જેએ કોઇ મૃત્યુ પામે તે તેમની માલમિલ્કત ચેાગ્ય ઠેકાણે માકલી આપે છે. આગ તુક જો માંદા પડે તે તેમની સારવાર કરે અને જો તે મરી જાય તો તેમની દફનક્રિયા કરે છે. ત્રીજી જુથ જન્મ અને મરણુ તે કયારે અને કેવી રીતે થયાં તેની ચકાસણી કરે છે. તે કરવેરા માટેના તથા જન્મ અને મૃત્યુ સારી રીતે કે ખરાબ રીતે થયાં તે અજાણ્યુ ન રહે તે હેતુથી કરે છે. આંતરેલી જગ્યામાં રાજા શિકાર ખેલે છૅ, થમાંની પીકિા પરથી તે ખાણુ છેડે છે. (બે કે ત્રણ શસ્ત્ર સ્ત્રીએ તેની બાજુમાં ઊભી રહે છે. ) જ્યાં આંતરેલી જગ્યા નથી હાતી ત્યાં હાથી પરથી શિકાર ખેલે છે. સ્ત્રીએ ઘેાડા પર કે હાથી પર સવારી કરીને તેની સાથે રહે છે અને તેએ લશ્કરી ચઢાઈ કરવા જતી વખત ધારણ કરવાં પડતાં તમામ શસ્ત્રાથી સુસજ્જ વ્હાય છે, વહીવટીતંત્રમાં નગર સમિતિએ અને લશ્કરી સમિતિ અંગે મેગસ્થનિસ જણાવે કે અધિકારીઓમાં કેટલાક બજાર માટેના કમિશનરે (વરિષ્ઠ અધિકારીએ) છે. કેટલાક નગર ( કમિશનરા છે અને બીજાએ સૈનિકાનુ ખાતું સભાળે છે. અજાર કમિશરાનુ કાર્ય નીચેની સાફ સૂફી રાખ– વાનુ, ઇજિપ્તની માફક જમીનની પુનઃ માપણી કરવાનુ અને જે અંધ નહેરમાંથી ભૂન લકાઓમાં પાણી પુરવઠો ય છે, તેની તપાસણી કરવાનું છે. એમ કરવાથી બધાં તેનેા અપા એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨ સરખી રીતે ઉપયોગ કરી શકે. આ મિના પાસે શિકારીએનુ ખાતુ પણ હાય છે ને તેઓ જેમને બદલેા આપવાના હોય કે શિક્ષા કરવાની હાય તેમને તે પ્રમાણે કરવાના અધિકાર ધરાવે છે. તે કરવેરા વસુલ કરે છે અને જમીન સાથે સંબધ ધરાવતા હુન્નરા, કઠિયારા, સુધારા, કંસારા અને ખાણીયાએના ધંધા પર નીરીક્ષણ કરે છે. તે રસ્તા તૈયાર કરાવે છે અને દર દસ સ્ટેડિયાએંતર તાવતા અને ઉપમાર્ગો બતાવતા થાંભલા મૂકાવે છે. Jain Education Intemational ચેાથુ' જુથ વેચાણુ અને પરસ્પર વિનિમયની ખાખત સાથે સબંધ ધરાવે છે તે તેાલમાપ તથા ઋતુનાં ફળોની દેખરેખ રાખે છે. બજારમાં અતિ નીશાનીવાળાં કળા વેચી શકાય છે. પણ એક જ વ્યકિત એવડા કર આપ્યા વગર એક કરતાં વધુ ચીજોને પરસ્પર વિનિમય કરી શકતી નથી. પાંચ જુથ કારીગરાએ બનાવેલ માલની દેખરેખ રાખે છે. અને રાખે છે. અને નીશાની અતિ કરી વેચે છે જુનામાંથી નવું જુદુ' પાડે છે. જે વ્યકિત બંનેનુ મિશ્રણ કરે છે તેના ઈંડ કરવામાં આવે છે. છઠ્ઠું' ને છેલ્લુ જુથ વેચાયેલી ચીજોની કિમતને દસમા ભાગ વસુલ કરે છે જે વ્યક્તિ આ છુપાવે છે દેહાંતદંડ આપવામાં આવે છે. તેને આમ દરેક જુથની આવી વિશિષ્ટ ક્રો છે પણ તે અધાં ખાનગી કે જાહેર બાબતે જાહેર બાંધકામેાની દુરસ્તી, કીમતા (Prices) ખજાર સ્થળા, અદા અને મદિરાની પણ સંયુકત રીતે કાળજી રાખે છે. નગર કમિશનરેશના તંત્ર પછી ત્રીજું સંયુકત વહીવટી તંત્ર છે જે લશ્કરી ખાખતો સભાળે છે. તે પણ પાંચની સખ્યાના છ જુથમાં વહેં'ચાયેલુ છે. તેમાંનુ પહેલું જુથ નૌકાધિપતિ હસ્તક મૂકાયેલુ છે. બીજી' જુથ જે વ્યકિત મળદાની જોડીએનુ ખાતુ સંભાળે છે તેના હસ્તક મુકાયેલું છે. ખળદોના થયેગ યુદ્ધનાં શસ્ત્રા અને ખારાક સામગ્રી જે માનવીએ કે પ્રાણીઓ માટે લઈ જવાય છે તેને લઈ જવામાં અને લશ્કરની બીજી જરૂરિયાતની ચીજો લઈ જવા માટે કર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy