SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૨૪૩ કે અનામતો માટે દાવા માંડતા નથી કે તેમને સાક્ષીએ કે અથવા મહેર (છાપ)ની જરૂર પડતી નથી. જેાને ત્યાં તેઓ વ્યાજે રકમ મૂકેછે તેમનામાં તેઓ વિશ્વાસ રાખે છે. તેઓ સામાન્ય રીતે તેમના ઘરના સામાન અરક્ષાયેલે રાખીને ફરતા હોય છે. આ બધુ તેમની ગંભીરતા ખતાવે છે. પણ તેમની બીજી ટવા કોઈપણ પસંદ ન કરે તેવી છે. તે હશૈશા એકલા ખાય લાકોને ભટકતું જીવન છેાડી ખેતી કરવાનું શીખવ્યું તેને ખેતીનાં આજારી પુરાં પાડયાં. આ દેશના લોકો ઘણા બીજા દેવાને અને પૂજે છે જેમાં ડાયેનિસસ પણ છે. તેએ ઢોલ અને કીરતાવથી જેને ભજે છે તે ડાયેનસસે શીખવેલુ' છે. તેમને સેટરિક નૃત્ય પણ શીખવ્યું છે. દેવાના માનમાં લેકી લાંબા વાળ હઁગાડે અને તેના પર પાઘડી પહેરે તે પણ ઢાયા નના સમય કોઈ નક્કી હાતા નથી. જેને જેમ ફાવે તે રીતે ખાયછે. બીજી રીતથી (વ્યવસ્થિત કે સમયસર) ખાવાથી સામા છક અને નાગરિક વન વધુ સહાયકારી બનેછે. છે અને બધા માટે સવારના અલ્પાહારના કે સાંજના ભેજ-નિસસે શીખવ્યું છે. લોકો પેાતાના શરીરે સુગંધી લેપ લગાડે તે પણ તેણે શીખવ્યું છે. સિકંદર ભારતમાં આન્યા તે સમયે લાકાને ડીવાળ અને ઢોલના અવાજેથી લડાઈ કરવા માટે ભેગા કરવામાં આવતા હતા. સાંજના લેાજન બાબતમાં મેગસ્થનિક જણાવે છે કે ભાર" તના લોકો જ્યારે સાંજનું ભાજન કરતા હાય છે ત્યારે દરેકની સામે ઋતુ પાયાવાળી નાની ઘાડી રીપોર્ટ મૂકવામાં આવે છે. એના પર સેનાના લાડકો મૂકવામાં આવે છે ને તેમાં પ્રથમ ભાત પીરસવામાં આવે છે. એ પછી તેમાં ઘણાં મીષ્ટાન્ન, જે ભારતીય ઢબે બનાવેલાં હોય છે તે મૂકવામાં આવે છે. ગર્ગસ્થનીસ જણાવે છે કે ભારતના લેટીન લાકો પર આક્રમણ કરતા નથી કે બીજી પ્રજા તેમના પર આક્રમણ કરતી નથી. અહીં તે ઇજિપ્તના શક્ત સીસટ્રીસ અને સિધિયન રાજા ઈંડેનથાયરસેાસે ભારત સિવાય અન્યત્ર રેલાં આક્રુમાના ઉલ્લેખ કરે છે, સિયિાની રાણી રોમિરાગીરી ભારત પર આક્રમણુ કરવા આગેવાની લેવાનું નક્કી કરેલું પણ અચાનક તેનું અવસાન થયું હતું. આમ સિકદર જ એવા હતો કે તેણે ભારત પર ચઢાઈ કરી જીત્યું હતું. સીક દરે આકળ્યુ કર્યાં પછી શ્રીકાના સંપર્કથી ભારતના લેાકાની કેવી પ્રગતિ થઈ તે ખાયતમાં મેગસ્થનિસ વિચિત્ર રજૂઆત કરે છે. તે જાવે છે કે ભારતમાં કુલ ૧૧૮ જાતિઓ છે. પ્રાચીન સમયમાં યનેાની જેમ તે ભટકતુ જીવન ગાળતી હતી. તે ખેતી કરવી નહિં અને દરેક ઋતુ બદલાતા એક જગ્યા એથી બીજી જગ્યાએ ભ્રમણુ કરતી તે નગરામાં રહેતી કે મદિશમાં પૂજા કરતી નહિં. આ જાતિના લોકો એવા જંગલી હતા કે તે જે જંગલી પ્રાણીઓની હત્યા કરવા તેનાં ચામડાં વસ તરીકે પર્ણમતા. તેઓ ઝાડની છાલ ખાઈ નિર્વાહ કરતા. તલ (તાડ) નામથી ભારતમાં આળખાનાં ઝાડ પર થતાં ઉનનાં ઇંડા જેવાં ફળ ખાતા. તેઓ જે જંગલી પ્રાણીઓને પકડી શકતા તેનું માંસ ખાતા. ડાયેનિસસ આવતાં પહેલાં તેઓ આવી રીતે તો રહેતા જ હતા. ૪ ભારતના કાના માચારવિપાર અને રીન કાજ બાબ તમાં મેગેĐનીસ જણાવે છે કે તેએમાં એકબીજાને મળવાની પ્રચલિત રીત એકબીજાના શરીરને સ્પષ્ટ કરવાની છે. તેએ કુ ળી લાકડી સામા ! શરીરને ૩ બદપક સ્પી થાય તે રીતે અડકાડે છે. તેની કનિયા સહી હોય છે ને તેના પરના ઢગલા (કબર) ના ના દાય છે તેની સામાન્ય પણે સાદાઈ હોવા છતાં તે પાડાની તને શણગારવાના ઘણા શાખીન છે. તેઓ સાના ભરતવાળા પોષાક પહેરે છે. કીંમતી પૃથા હિંત આ નો ઉપયોગ કરે છે ને બપકાદાર શજીનાં લગ્ન પહેરે છે અને છત્રી વાપરે છે કારણકે તેઓ સુંદરતાનુ મુખ્ય હિમાંકે છે અને જે કાઈ તેમની સુંદરતામાં વધારો કરે તેના તે ઉપયેગ કરે છે. તેએ સદ્ગુણ અને સત્ય તરફ આદરભાવ રાખે છે. તેમાં વૃદ્ધ પેની ઉંમરને પ્રાધાન્ય આપતા નથી સિવાય કે તેએ . પ૩માં પશુ ચડિયાતા હાય લેક ઘણી ૫ ની મેા પરણે છે એમને સ્ટે.ના માતાપિતા પાસેથી બળદની એડી આપી બદામાં ખીદવામાં આવેછે. ડાયેનિશમે આવીને આ લે કેાને જીત્યા, નગશ સ્થાપ્યાં, કાયા આપ્યા, દારૂના ઉપયેગ શીખષ્પા જમીન ખેડતાં શીખબ્લુ અને ખેતી માટે બીયારણ પુરૂ પાડયું. તો પાત ખેડવા મા. સૌ પ્રથમ હળની સાથે બળદ જોયા અને ભારતના ઘડ઼ા Jain Education International આ રીતે ડાયેાનિસસના પરાક્રમનુ વર્ણન કર્યાં પછી મેગનિસ હેરાકલ સનુ રા રીકે વર્ણન કરે છે, જે ખૂબ અસ્પષ્ટ અને વિસંગતાથી ભરપૂર છે. સ્વાનબેંક અને મેન્ડિલના ધામાં મેસ્થનિસની ઈન્ડિ કાના નામે જે ધીત ઉતારા છે તેની ખાધાર ભૂતતા ઘણી ...સ્પદ છે. મૈગનિસના જ મુળ લખણુમાંથી તે બધાં લેવાયા છે ક એન્ડ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવે છે. શકાસ્પદ અહે વાવોમાં ભારતના લેાકેાના આચારવિચાર રીતભાતા તથા નગરપાલિકા અને લશ્કરી તત્ર માટેની સિિતઓની મ.હું.તી ખાસ ઉલ્લેખનીય છે, જે હવે જાઇએ. એમ કરવામાં ભારતના કેટલાક વાડી હું રંતુ સત્વરે માણા પાલન કરનાર શ્રાને મેળવવાનો છે. તો કેટલાકના મનમ મેળવવા માટે તથા ઘણાં સત્તાન મેળવવાના હોય છે. પ જે પતિ પત્નીને પિત્ર રહેવાની રજ ન પાડે તો પત્નીને વેશ્યા નવાની પરવાનગી ' થા છે. જ્યારે કેઈ યજ્ઞકાર્ય કરતુ હોય કે ધૂપ કરતુદાય કે હવનમાં દારૂ રેડાતુ હોય ત્યારે હાર પહેરતુ નથી. હવન માટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy