________________
૧
૨૪૦
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨
ઘણી મુલાકાત લીધી હતી. પણ એક કરતા વધુ મુલાકાત છે કે આ શહેર ગંગા અને બીજી નદીના સંગમ પર આવેલું લીધી હોય તે બાબતને હજુ સમર્થન મળવાનું બાકી છે. છે. તે લંબાઈમાં ૮૦ સ્ટેડિયા અને પહોળાઈમાં ૧૫ સ્ટેડિયા તેણે રાજા પોરસ જે ચંદ્રગુપ્ત કરતાં વધુ મહાન હતું તેની છે. તે સમાંતર ચતુષ્કોણ આકારનું છે. તેની આસપાસ લાકમુલાકાત લીધી હતી. આ પણ શંકાસ્પદ છે. વળી મેગસ્થ-ડાની દીવાલ છે. જેમાં બાકોરાં પાડવામાં આવેલાં છે. એમાંથી નિસે ભારતની મુલાકાત કયા ચોક્કસ સમયે લીધી હતી અને તીર છેડી શકાય છે. દીવાલને ૫૭૦ મિનારા છે. અને ૬૪ તે અહીંયા કેટલે સમય રહ્યો હતો તે ખાત્રી પૂર્વક નકકી દરવાજા છે. દીવાલની સામેની બાજુએ ખાઈ આવેલી છે. જે કરવું મુશ્કેલ છે. પણ તે ઈ. સ. પૂર્વે ૩૦૦ના થડા સમય ૬ લેથેરા પહોળી અને ૩૦ કયૂબીટસ ઉંડી છે. ખાઈને અગાઉ ભારતમાં ચોક્કસ આવ્યા હશે એમ નક્કી કહી શકાય, ઉપગ સંરક્ષણ માટે અને શહેરનું ગંદુ પાણી વહી જવા કારણકે સમ્રાટ ચંદ્રગુપ્તને આ અંતિમ સમય ગણાવે છે. માટે થાય છે. આ શહેરમાં રહેતા લેકમાં પ્રસઈ જાતિના
લેકે બાકીની બીજી બધી જાતિના લેકે કરતાં ઉત્તમ છે. મેગસ્થનિસ ભારતની કઈ ભાષા જાણતો ન હતો. તે કારના
શહેરના નામ પરથી રાજાની અટક રાખવામાં આવે છે. આથી ફક્ત પંજાબ અને પાટલીપુત્ર સુધીના ધોરી માર્ગથી પરિચિત રાજાની અટક Palibothrus છે જે તેના કૌટુંબિક નામ ઉપહતે. તે અહીંયા ખૂબ થોડા સમય માટે રહ્યો હતો. તેથી રાત છે. પાથિયન લેકમાં આ રિવાજ હોય છે. ગુલામી પરદેશી તરીકે તે ભારતના લેકના રીતરિવાજ તથા દેશની પ્રથા વિશે મેગસ્થનિસ બાપ નેધ કરે છે. તે નોંધ છે કે રસ્થાઓને અભ્યાસ કેવી રીતે કરી શકો હશે. તે પણ
ભારતના બધા જ લોકો સ્વતંત્ર છે, મુક્ત છે. તેમાં કેઈપણ ધ્યાનમાં રાખવું જોઈએ. તેણે જે કંઈ સાંભળ્યું હશે તે બરા
ગુલામ નથી. આ બાબતમાં તે લેકેડાઇમિયન પ્રજાની ભારતની બર ગ્રહણ કરી શકો નહિ હોય અને અહેવાલ લખતી વખતે
પ્રજા સાથે સરખામણી કરતાં જણાવે છે કે લેકેડાઈમિયને નામેચાર હકીકતે તથા બનાવો વગેરે લખવામાં તેની ભૂલ- સ્માર્ટીનાગલ મેને ખેત ગુલામ તરીકે જ રાખે છે પણ ભારચક ને પણ ખ્યાલમાં રાખવી જોઈએ. જે લેખકોએ તેના મૂળ તીય લેકે પરદેશી લોકોને ગુલામ તરીકે ઉપયેાગ કરતા પુસ્તકમાંથી ઉતારા ટાંકયા છે તેના પર જ આપણે આધાર નથી કે તેમના દેશવાસીઓને પણ ગુલામ તરીકે રાખતા નથી. રાખવાને રહે છે. ઉપર કહ્યા પ્રમાણે સંભવ છે કે આ લેખકે એ ખોટી રજુઆત કરી હોય. આવી મર્યાદાઓ અને ભૂલ- ' મેગેસ્થનિસ ભારતના લેકેને સાત જાતિમાં વહેંચે છે. ચૂક હોવા છતાં મેગસ્થનિસે તેના સમકાલિક સમયે ભારત પ્રથમ વર્ગમાં પંડિત, દાર્શકે કે પુરેહિત (Sophistii) વિશે જે માહિતી આપી છે તે ઘણી કિંમતી છે.
છે. તેમની સંખ્યા અન્ય જાતિઓ કરતાં ઓછી છે. આ વર્ગને
તે બ્રાહ્મણે અને બૌદ્ધ શ્રમ એ બે ભાગમાં વહેંચે છે. ઈન્ડિકા વિશે ગ્રીક અને રોમન અહેવાલની સત્યતા શંકાથી પર ન હોવા છતાં ભારતના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ બ્રાહ્મણે સમાજમાં ઉચ્ચ દરજજે અને માનભ સ્થાન સાથે સંબંધ ધરાવતી માહિતી જે મેગસ્થનિસના નામ પર ભેગવે છે. તેમને કોઈ શારીરિક મહેનત કરવાની જરૂર રહેતી વિશ્વાસપૂર્વક મૂકી શકાય તેનું જ અત્રે આલેખન કરેલું છે. નથી. તેઓએ પોતાની મહેનતથી જે કાંઈ ઉપાર્જન કર્યું હોય પ્રચલિત માહિતી કે સ્વીકારેલી માહિતીને અહીં ઉલેખ ને તેમાંથી તે સામાન્ય વર્ગ માટે કોઈપણ આપતા નથી. (એટલે થયે હોય તે તેને આ સંદર્ભમાં સમજવાની છે.
કે કરવેરા આપતા નથી તેઓને રાજ્ય માટે દેવને પ્રસન્ન
કરવા યજ્ઞકાર્ય કરવાની ફરજ બજાવવા સિવાય બીજી કોઈ મેગેસ્થનિસ ભારતની ભૌગોલિક સ્થિતિ વિશે જણાવતાં ફરજ બંધન કારક નથી. જો કેઈને અંગત રીતે યજ્ઞ કરો લખે છે કે દેશની પૂર્વ-પશ્ચિમ ટૂંકામાં ટૂંકી પહોળાઈ ૧૬૦૦ હોય તે એમનામાને એક પુરોહિત તે વ્યક્તિને વિધિ સ્ટેડિયા અને ઉત્તર-દક્ષિણ લંબાઈ સાંકડામાં સાંકડી ૨૨,૩૦૦ બતાવે છે. જેના સિવાય બીજી કોઈ રીત ને અદર્ય આપવા સ્ટેડિયા છે. આમ દેશને વિસ્તાર ગમે તેટલે હોવા છતાં માટે સ્વીકાર્ય બનેલી હોતી નથી. ભારતના લોકેમાં દૈવી જ્ઞાન ભારતની નદીઓ એશિયાભરમાં લાંબામાં લાંબી છે. તેમાં ગળા પ્રાપ્ત કરવાનું સંપૂર્ણપણે આ વર્ગ માટે જ મર્યાદિત બનાવી અને સિંધુ નદીઓ મોટી છે. તેના પરથી દેશનું નામ પડેલું દેવામાં આવ્યું છે. અને તેમના સિવાય બીજા કોઈને એ કલા છે. ઈજિપ્તની નાઈલ અને સિથિયાની ઈસ્ટર નદીઓના પ્રવાહ (જ્ઞાન) પ્રાપ્ત કરવાની છૂટ હોતી નથી, તે વર્ષની ઋતુઓ, ભેગા કરીએ તો પણ આ નદીઓ તેમના કરતાં મોટી છે. ગંગા રાજ્ય પર આવનાર મહાન આફત વિશે ભવિષ્યવાણી કહે છે. અને જમના નદીઓ વધુ લાંબી છે, અને તેમને માગમાં ઘણી પણ તેઓ સામાન્ય લેકનાં ભવિષ્ય કહેવાની દરકાર રાખતા નદીઓ ભેગી મળે છે, જેમાંની કેટલીક તો વહાણવટાને લાયક નથી, કારણ કે હૈ કી બાબતોને સંબંધ સામાન્ય નજીવી બાબતો છે. મેગસ્થનિસ ઘણી નદીઓનાં નામ આપે છે. ભારતમાં દર સાથે હોતે નથી પણ કઈ રાજજ્યોતિષી ત્રણવાર ભવિષ્ય વર્ષે બે વાર ફળે અને અનાજ પાક લેવામાં આવે છે. કહેવામાં નિષ્ફળ જાય તો તેને શિક્ષા તરીકે ભવિષ્યમાં કઈ
આગાહી નહિ કરવાનું અને મૌન રાખવાનું કહેવા માં આવે - ચંદ્રગુપ્તની રાજધાની પાટલીપુત્ર વિશે મેગેસ્થનિસ જણાવે છે. એકવાર જેને આવી શિક્ષા કરવામાં આવે છે તેને ફરીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org