SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ : સ્મૃતિ સંદર્ભ ગ્રંથ રામ જેવા હિંદુ સતાના જ્ઞાનમાં દષ્ટિગોચર થાય છે તેમાં સૂફીવાદની સ્પષ્ટ અસર છે. ખાસ કરીને સૂફીવાદ દ્વારા ઇસ્લામે ભારતના તત્વજ્ઞાનને જે સાંસ્કારિક વારસે આપ્યા છે તે ખરેખર ગણુના પાત્ર છે. ઈસ્લામી સુલતાના એ હિંદુઓના સંસ્કૃત ગ્રંથોનાં સીમાં ભાષાન્તર કરાવ્યાં હતાં. મેાગલ શાહજાદા દારાએ ઉપ કાર નિષદોનું ફારસીમાં ભાષાંતર કરી હિંદુ મુસ્લિમ એકતાની ભાવનાને ઉત્તેજન આપ્યું હતું. આજે ભારતમાં વપરાતી ઉર્દૂ ભાષા ઇસ્લામને આભારી છે. હિંદી-હિંદુસ્તાનીમાં તેમજ ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ઇસ્લામનેા વારસા માલુમ - પડે છે. ગુજરાતી, મરાઠી, બંગાળી અને બીજી કેટલીક પ્રાદે શિક ભાષાઓની ખીલવણીમાં ઇસ્લામે સીધી કે આડકતરી રાત ફા । આપ્યા છે. મુસ્લિમ શાસકોએ ફારસી ભાષાને અદાવતની ભાષા તરીકે સ્થાન આપતાં શાસન વ્યવસ્થા સાથે સકળાયલ, એને પણ ફારસી ભાષાને અભ્યાસ કરવે પડતા. આ ડારણે જ પ્રાદેશિક ભાષા પર તેની વધુ ઘેરી ૨ ઝીલાઇ ઇં- અરખી, ફારસી અને ઉર્દૂ ભાષાની ગુજરાતી ભાષા પર એટલી બધી અસર પડી છે કે વેપાર ધંધા, રાચરચીલું, હુન્નરકળા ખાદ્ય પદાર્થો, પાષાક, ખેતીવાડી, કેળવણી, વહાણવટુ એમ અનેક ક્ષેત્રે તે ભાષાઓના સંખ્યાબંધ શબ્દો અને રૂઢિ પ્રયોગા ગુજરાતીમાં વપરાતા થઈ ગયા છે. હિંદુ અને મુસ્લિમ અને સંસ્કૃતિએ લગભગ એક હજાર વર્ષ સુધી એકબીજાને અડીને રહી શકી અને પરાજીત સંસ્કૃતિનાં સાહિત્ય તથા ધર્મ વિકાસને વિજયી સંસ્કૃતિ રહી શકી. તે સૂચક છે. હિંદની મુસ્લિમ જનતાના માટે ભાગ લગભગ ૯૦ ટકા ભાગ હિંદના રુધિરમાંથી ઉત્પન્ન થયા છે, જે લેકે ૨૩૭ આમ હિંદુ મટી મુસલમાન થયા તેમણે પરોક્ષ રીતે હિંદુ ધર્મનું રક્ષણ પણ કર્યુ છે. વહેારા, મેમણુ, મેલેસલામ, મુમના, આગાખાની, મતિયા વગેરે કામેાની ધર્મ માન્યતા સીધા સમન્વયનીજ છે. લગ્ન મરણ પ્રસ`ગે કાન્ની અને બ્રાહ્મણ અને પાસે ક્રિયા કરાવવી; નામે હિંદુ રાખવાં, મુસ્લિમ પીર સ્થાન પર ચાઘડીયાં વગડાવવાં, રાઝા અને જન્માષ્ટમી બંનેનુ મુસ્લિમ સ ંસ્કૃતિના હિંદુ કરણ સિવાય બીજું કંઈ દેખાતું નથી. પાલન કરવું'. નિરામિષ આહારના આગ્રહ રાખવા વગેરેમાં મુસ્લિમ શાસનકાળમાં મુસ્લિમ પોષાક સભ્યતાના ચિહ્નરૂપ ગણાવાથી અથવા મુસ્લિમ દરબારમાં નેકરી કરતા હિંદુઓના ખુશામદી વલણને કારણે કે પછી તે પાશાક પહેરવા ફરજીયાત હાવાને કારણે ગમે તેમ પણ પાયામા, કુર્તા, પહેરણુ, સુર વાલ સાફો વગેરે પેાશાક પ્રચલિત થયા. ખાનપાનના શૈાખીન મુસ્લિમાને મીઠાઈ તેમજ ઠંડાં પીણાં ખૂબ પ્રિય હતાં. તેમના મુળજીભાઈ એન્ડ બ્રધર્સ એ ન્છ ની ય એન્ડ કે ન્દ્રે કટ . સંપર્કથી કુલફી, ગુલકંદ, ચપાટી, જલેબી, પુલાવ, ખરફી, બિરંજ, મુરબ્બા, શીરા, શક્કરપારા અને હલવા જેવી મુસ્લિમ મીઠાઇ એ અને વાનગીએ ભારતમાં લાકપ્રિય બની. ભાગબગીચાના શેખીન સુલતાનાએ મસ્જિદ અને મહેલ જેવી ઈમારતા પાસે તેમજ અન્યત્ર છૂટી જગ્યાએ બગીચા બનાવ ડાવ્યા, અંદર હાજ મૂકાવ્યા અને ઈરાન, તુર્કસ્તાન, બલુચિસ્તાન તેમજ અફઘાનિસ્તાનનાં વૃક્ષેને ભારતની ભૂમિપર વાવ્યાં, અનાર, અંજીર, અંગુરુ આલુ, જરદાળુ, તરબુચ, નારંગી, ફાલસા, ફુદીના, બદામ, સફરજન વગેરે લીલા-સૂકા મેવાના ભારતમાં વ્યાપક વપરાશ શરૂ થયા વળી આનંદોત્સવ આતશખાજી, પાન, ફૂલ, અત્તર વગેરે શાખ પણ મુસ્લિમેાએજ આપ્યા છે. Jain Education Intemational આમ મુસ્લિમ યુગને સમન્વય યુગ ગણી શકાય. હુમાયુએ ચિતોડની રાજમાતાની રાખડી સ્વીકારી ગુજરાતના બહા પીરના છેલ્લે આ યુગનુ પ્રતિક છે. પેટલાદના સર્જનશાપીર દુરશાહ સાથે યુદ્ધ કર્યું. કાલિકાના શિખર પર સદનશાહ ઉનાવાના મીરાંદાતાર વગેરેના ઇતિહાસ અને તેની ધ ચર્ચાએ હિંદુ-મુસ્લિપ મિશ્રણ તરેકે જ ઓળખાવે તેમ છે. મુસ્લિમ પ્રજા પાતાની વિશિષ્ટ મુદ્દા ધરાવતી હાવા છતાં તેના પર ગુજરાતી વ્યવહારપણું, નમ્રતા અને સહિષ્ણુતાના સંસ્કાર એટલા તો માફક આવી ગયા છે કે એના પરદેશીપણાની છાપ પડયા છે. સામે પક્ષે મુસ્લિમ સસ્કૃતિના સંપર્ક આપણને સંસ્કૃતિના પણુ અને સમન્વય હિંદ અને હિંદ દ્વારા માનવ લગભગ ભૂંસાઇ જવા આવી છે. આ રીતે હિંદુ-મુસ્લિમ જાતને એક મહા પ્રશ્નના નિરાકરણ પ્રત્યે દોરે છે. For Private & Personal Use Only પી, આર. એન્ડ સન્સ બીલ્ડી'ગ, મીશનરેડ, ભદ્ર, અમદાવાદ-૧, www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy