________________
૧૮
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨
સાવરકુંડલાના નાગરિકોને
આટલું ધ્યાનમાં રાખા
૧ જન્મ અગર મરણની નોંધ ન કરાવવી તે ગુન્હા બને છે. ૨ જન્મ તથા મરણની નોંધ દિવસ ૩ની અંદર કરાવવી જોઇએ
૩ બાળકને છ માસની અંદર શિતળા ટંકાવી લ્યે
૪ છ માસની અંદર બાળકનું નામ લેખિત ખબર આપી નગરપાલિકા કચેરીએ નોંધાવી જવું જોઇએ.
૫ નળ કનેકશનચા, હાઉસટેકસ વગેરે સુધરાઇના માગણા સમયસર ભરવા કાળજી રાખા,
૬ કોઈપણ જાતનુ આંધકામ કે મકાનમાં ફેરફાર કે રીપેરીંગ કરતા પહેલા નગરપાલિકાની પરવાનગી લેવી આવશ્યક છે - પરવાનગી વિના કોઈપણ જાતનુ આંધકામ કરવું તે ગુન્હા અને છે.
દાતાઓ
સાવરકુંડલા, નગરપાલિકાના કાર્યાંમાં ડોનેશન આપી સહાયભુત બને.
સાવરકુંડલા નગરપાલિકા,
-
For Private & Personal Use Only
www.jainelibrary.org