SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૨૧૪ અંશના નામથી જાણીતા છે. કુલ અધ્યાય ૧૨૬ છે. આ નામ આપેલ છે. આમાં ૧૩૭ અધ્યાય અને લગભગ ૯૦૦૦ પુરાણમાં પ્રથમ અંશમાં સુષ્ટિ વર્ણન, બીજા અંશમાં ભૂગોળ જેટલા કલેકે છે. આ સંપૂર્ણ ગ્રંથને અંગ્રેજી અનુવાદ વર્ણન, ત્રીજા અંશમાં વર્ણાશ્રમને લગતી વિગતે, ચોથા અંશમાં પાર્જીટર દ્વારા થયેલ છે. પાશ્ચાત્ય વિદ્વાનની દૃષ્ટિએ આ કેટલીક ઐતિહાસિક વિગતે મળે છે જેમાં ખાસ કરીને ચંદ્ર પુરાણ અત્યંત પ્રાચીન છે. આ પુરાણમાં મદાલસા આખ્યાન, વંશના રાજાઓનું વર્ણન મળે છે. પાંચમાં અંશમાં દુર્ગા સપ્તશતી વિગેરેનું વર્ણન મળે છે. શ્રીકૃષ્ણના ચરિત્રનું વર્ણન છે. અને છઠ્ઠા અંશમાં પ્રલય તથા ભકિતનું વર્ણન છે. સાહિત્યની દૃષ્ટિએ આ પુરાણુ ઘણું સુંદર (૮) અગ્નિ પુરાણ ગણી શકાય તેવું છે. આ પુરાણમાં ગદ્યના ઉદાહરણ પણ આ પુરાણ ભારતીય વિદ્યાઓના વિશ્વકેશ તરીકે જાણીતું મળે છે. છે. આ પુરાણમાં વિવિધ પ્રકારની સામાન્ય વિદ્યાઓ વિશેની (૪) વાયુ પુરાણ બધી જ માહિતી આપવામાં આવેલી છે. તેમાં લગભગ ૩૮૩ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં અનેક પ્રકારની વિવિધ આ પુરાણુ અત્યંત પ્રાચીન ગણાય છે. સંસ્કૃત ગદ્ય કવિ માહિતી આપવામાં આવેલી છે. આમાં રામાયણ તથા મહાબાણભટ્ટ પોતાના ગ્રંથમાં આ પુરાણ ઉલ્લેખ કરે છે. આમાં ભારતની વાર્તાને સંક્ષેપ, મૂર્તિ, વિધાન, શિ૯૫, રથાપત્ય, કુલ ૧૧૨ અધ્યાય અને લગભગ ૧૧૦૦૦ લેક છે. આ જ્યોતિષ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, રાજનીતિ, છન્દશાસ્ત્ર, અલંકારપુરાણમાં ચાર વિભાગ છે. જે પાદના નામથી ઓળખાય છે. શાસ્ત્ર, કેશ, યેગશાસ્ત્ર, અદ્રત વિદાંત વગેરે અનેક પ્રકારના અને તે (૧) પ્રક્રિયા પાદ (૨) અનુષંગપાદ (૩) ઉદઘાતપાદ વિષયની ચર્ચા થયેલી છે. અને (૪) ઉપસંહાર પાદ એવા નામથી જાણીતા છે. (૯) ભવિષ્ય પુરાણ (૫) ભાગવત પુરાણ આ પુરાણુની બાબતમાં વિશેષ ગૂંચવાડો જોવા મળે છે. આ પુરાણમાં સૃષ્ટિ, ચાર વર્ણાશ્રમ, ભૂગેળ અનેક ય, સામાન્ય રીતે ભવિષ્ય પુરાણને અર્થ એ કરવામાં આવ્યો તીર્થ વગેરે વિષયો તેમજ વિવિધ વંશેનું વર્ણન મળે છે. કે જેમાં ભવિષ્યમાં બનનારા પ્રસંગેનું વર્ણન હોય. આથી ખાસ કરીને જંબુદ્વિપનું વર્ણન વિસ્તૃત રીતે મળે છે. તેમાં જુદા જુદા સમયે અનેક લોકોએ કેટલીએ વિગત ઉમેરી દીધી. આ પુરાણમાં અંગ્રેજે તથા કેટલીક આધુનિક વિગતેની આ પુરાણ અનેક દૃષ્ટિએ મહત્વનું ગણાય છે. ભકિત અને ધર્મની દૃષ્ટિએ આ પુરાણ આખા ભારતમાં પ્રસિદ્ધ છે. માહિતી પણ મળે છે. આમાં કુલ પાંચ વિભાગ છે. જે પર્વના વૈષ્ણવ સંપ્રદાયના લેકે તે તેને બ્રહ્મસૂત્ર જેટલું જ મહત્વ નામથી જાણીતા છે. (૧) બ્રહ્મપર્વ (૨) વિષ્ણુપર્વ (૩) શિવઆપે છે. આ પુરાણમાં કુલ ૧૩ વિભાગ છેઅધતા પવ' (૪) સૂર્ય પર્વો (પ) પ્રતિસગપર્વ મળે છે. અને કલ નામથી ઓળખાય છે. અને લગભગ ૧૮૦૦૦ જેટલા શ્લોકો ૧૪૦૦૦ જેટલા કલેકે છે. આ પુરાણમાં ખાસ કરીને સૂર્ય પૂજા છે. તેમાં ભકિતના અનેક પ્રસંગોના વર્ણન ઉપરાંત જ્ઞાન, અને મગ બ્રાહ્મણનું વર્ણણ વિશેષ રીતે મળે છે. કલિયુગમાં દર્શન, ભારત, ભૂગોળ, તીર્થ, સૃષ્ટિ વંશ, મન્વન્તર વગેરે વિષયો માં થયેલા કેટલાક રાજવંશનું વર્ણન પણ મળે છે. અને મુખ્યત્વે શ્રીકૃષ્ણ ચરિત્રનું વિસ્તૃત વિવેચન મળે છે. (૧) બ્રહ્મ વૈવર્ત પૂરાણુ (૬) નારદપુરાણ આ પુરાણમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણ અને રાધા તથા બીજી વિવિધ દેવાઓના ચરિત્રનું વિસ્તૃત વર્ણન છે. ખાસ કરીને આ પુરાણમાં બે વિભાગ છે. જે પૂર્વ ભાગ અને ઉત્તર- રાધાને મહત્વ આપવા માટે આ પરાણ રચાયું હોય એમ ભાગ એવા નામથી ઓળખાય છે. તેમાં કુલ ૨૦૭ અધ્યાયે લાગે છે. આ પુરાણમાં ચાર વિભાગ છે. બ્રહ્મખંડ, પ્રકૃતિ અને ૨૫૦૦૦ લેકે છે આમાં વર્ણાશ્રમ, પ્રાયશ્ચિત, શ્રાદ્ધ, ખંડ, ગણેશ ખંડ, અને શ્રીકૃષ્ણ જન્મખંડ એવા નામથી વ્યાકરણ, નિરૂકત જ્યોતિષ, છન્દ, વિવિધ દેવના મંત્ર, પ્રચલિત છે. તેમાં કુલ ૧૮૦૦૦ જેટલા લોકો માનવામાં વિષ્ણભકિત વગેરે વિષયેનું વર્ણન મળે છે. તેમજ જુદા જુદા આવે છે. અઢાર પુરાણોનું વિષયવસ્તુ આ પુરાણમાં એક જગ્યાએ સંક્ષિપ્તમાં વર્ણવેલ મળે છે. (૧૧) લિંગ પુરાણ આ પુરાણમાં મુખ્યત્વે શંકરની લિંગ ઉપાસનાનું વર્ણન (૭) માર્કન્ડેય પુરાણ છે. અને તેમાં લગભગ ૧૬૩ અધ્યાય અને ૧૧૦૦૦ લેકે આ પુરાણું માર્કન્ડેય ત્રિષિએ કહ્યું હોવાથી તેનું આવે છે. આ પુરાણના બે ભાગ છે જે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy