SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા-ભાગ-૨ મોટા ભાગના પુરાણો રચાવા લાગ્યા હતા અથવા રચાઈ ગયા અને તેના ઉપરથી જુદા જુદા વિષયોવાળા જુદા જુદા નામથી હતા. પરંતુ ઈ. સ. ની પાંચમી સદીમાં થયેલ અમરસિંહ જુદાજુદા પુરાણ અસ્તિત્વમાં આવ્યા હશે પુરાણ પ્રાચીન પિતાના અમરકોશ ગ્રંથમાં પુરાણુની પંચલક્ષણવાળી વ્યાખ્યા સમયથી અઢાર માનવામાં આવ્યા છે અને આ દરેક પુરાણુના આપે છે. જેમાં સર્ગ, પ્રતિસર્ગો, વંશ મન્વનીર અને વંશાનુ નામ લગભગ દરેક પુરાણની અંદર જોવા મળે છે. દેવી ભાગચારિત હોય તે પુરાણ કહેવાય છે કે આ વ્યાખ્યા તેમની વત અત્યંત સંક્ષિપ્તમાં અઢાર પુરાણાનાં નામ આપે છે. સામે જે પુણે રચાયેલા જોવામાં આવ્યા હશે તેના ઉપરથી તેમણે આપી હશે એમ કહી શકાય. અત્યાર સુધી આપણે मद्वय भद्वयं चैव व्रत्रय च चतुष्टयम् । પુરાણ શબ્દના સામાન્ય અર્થ વિશે વિચારણા કરી. પરંતુ अनापलि कूस्कानि पुगणानि पृथक पृथक । અત્યારે આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ અને રેવી માનzager i –-૨૨ સાહિત્યમાં એક નહીં પરંતુ સામાન્ય લોકોની માન્યતા પ્રમાણે અર્થાત :- (૧) મત્સ્ય (૨) માકન્ડેય અઢાર અને વિદ્વાનોની દૃષ્ટિએ જોઈએ તે લગભગ ૨૧ જેટલા પુરાણ મળે છે. જે વ્યકિતગત જુદા જુદા નામથી જણીતા (૩) ભાગવત (૪) ભવિષ્ય છે. જેમકે ભાગવત પુરાણું શિવપુરાણ વગેરે. પરંતુ પ્રાણીન (૫) બ્રહ્મવૈવર્ત (૬) બ્રહ્માંડ સમયમાં પુરાણનાં બે અર્થ પ્રચલિત હતા જેમાં એક અને માં (૭) બ્રહૃા (૮) અગ્નિ તે પ્રાચીન કાળમાં બનેલા પ્રસંગેના સ્વરૂપમાં અને બીજા અર્થમાં (૯) નારદ (૧૦) પદમ એક વિશિષ્ટ સાહિત્ય અથવા ગ્રંથમાં સ્વરુપમાં પ્રયુકત થતા (૧૧) લિંગ (૧૨) ગરુડ જેમાથી ગ્રંથ અથવા સાહિત્યના અર્થમાં આજે પણ વપરાય છે. (૧૩) કૂર્મ (૧૪) સ્કન્દ ત્રવેદમાં પુરાણ શબ્દનો પ્રયોગ અનેક મંત્રમાં થયો છે. (૧૫) વરાહ (૧૬) વામન જ્યાં સામાન્ય રીતે તેને અર્થ “પ્રાચીનતા” એ જ જોવા મળે છે. જ્યારે બ્રાહ્મણ ગ્રંથમાં ઇતિહાસ અને પુરાણું બન્ને (૧૭) વિષ્ણુ (૧૮) વાયુ શબ્દો એક જ સામાન્ય અર્થમાં વપરાયેલા મળે છે. આ આ અઢાર પુરાણોમાં દરેકમાં વ્યકિતગત કેટલા કલેકે પછી ધીરેધીરે પુરાણનું એક સ્વતંત્ર સાહિત્ય તરીકે નિર્માણ છે. તેનો ઉલ્લેખ પણ મળે છે. ” છે. તેનો ઉલ્લેખ પણ મળે છે. બધા એટલે કે ઉપડત ૧૮ થતું ગયું અને અનેક પુરાણા ગ્રંથ તરીકે પ્રચારમાં આવતા પુરાણેની કુલ કલેકસંખ્યા લગભગ ચાર લાખ જેટલી ગયા. તેમજ તેમાં અનેક વિષયો ઉમેરાતા ગયા અને ઉપર માનવામાં આવે છે. જોયું તેમ શરૂઆતનાં કેટલાક પુરાણે જોઈને તેના ઉપરથી આગળ જોયું તેમ મહાપુરાણમાં દસ લક્ષણે માનવ માં અમરસિંહે પંચલક્ષણની વ્યાખ્યા મુકી હશે. આગળ જતા આવે છે. જે આ પ્રમાણે ગણાય છે. આપણે જોઈએ છીએ કે અઢાર પ્રચલિત પુરાણોમાંથી માત્ર બે ભાગવત અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાંથી આપણને પુરાણના (૧) સુષ્ટિ (સૃષ્ટિ રચના) દશ લક્ષણ મળે છે જે એમ માની શકાય કે ધીરેધીરે (૨) વિસૃષ્ટિ (વિશિષ્ટ પ્રકારની સૃષ્ટિઓ) પુરાણુ સાહિત્યમાં અનેક વિષયો ઉમેરાતા ગયા તેમ તેમ તેના લક્ષણે પણ વધતા ગયા અને એ રીતે દશ લક્ષણે જેમાં (૩) સ્થિતિ (સંપૂર્ણ બ્રહ્માંડની અસ્તિત્વ) હોય તે મહાપુરાણ કહેવાયા. અને જેમાં પાંચ લક્ષણ હોય તે (૪) પાલન (રક્ષણ) ઉપ પુરાણો કહેવાય. (૫) કામવાસના કર્મ, પુરૂષાર્થ પ્રાચીન ગ્રંથમાં પુરાણુ શબ્દ પ્રયોગ મળે છે પરંતુ પુરાણુ સહિંતા એ શબ્દ નથી મળતું આથી એમ કહી (૬) મન્વન્તર (મનુઓ વિશેની વિગતો) શકાય કે પ્રાચીન સમયમાં પુરાણુએ કેઈ ગ્રંથ વાચક શબ્દ નથી. પરંતુ વિદ્યા વિશેષ છે. કારણ વાયુ ૧/૫૪ તથા મત્સ્ય (૭) પ્રલયવર્ણન (વિનાશ વર્ણન) ૩/૩-૪ માં પુરાણ વેદની પણ પ્રથમ આવિર્ભાવ પામેલ છે (૮) ક્ષનિરૂપણ (સંયમ, દમ, શમ વિગેરેનું વર્ણન) એમ જણાવ્યું છે. (૯) હરિ કિર્તન હરિભક્તિ અતિ પ્રાચીન સમયમાં પુરાણ એક વિદ્યા તરીકે પ્રચલિત (૧૦) દેવ કિર્તન બીજા દેવની ભક્તિ હશે અને ધીમે ધીમે પ્રાચીન વિગતેને સંગ્રહ જેમાં હોય તે પુરાણ કહેવાય એવી માન્યતા રૂઢ બની હશે. આ પછી તો આમ આ દશ લક્ષણે ઉપર ગણુ લા લગભગ ૧૮ આવી વિગતવાળી રચના તે કઈ એક પુરાણ તરીકે પ્રસિદ્ધ પુરાણમાં મળે છે અને તેથી તે બધા મહાપુરાણ તરીકે થયું હશે જે માત્ર “પુરાણ” એવા નામથી જ પ્રસિદ્ધ હશે પ્રસિદ્ધ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy